________________
સૂરતમાહે ત્રણ ભૂયરા દેહરા દશ શ્રીકાર; દેયસય પતીસ છે દેહરાસર મહાર. સરવાલે સરવે થઈ બિંબ સંખ્યા કે નેહ, લીન હજાર નવસે અધિકતર પ્રગમે તેહ.
હાલ ચેથી.
કનક્કમલ પગલા હવે, એ દેશી. યાત્રા સુરત શહેરની એ કીધી અધિક ઉલ્લાસ,
ભવિજન સાંભલે એ; રનેરતાંઈ ભાવસું એ પહેાતી મન તણી આ. ભ૧ દેહરે દેરાસરતણું એ જિનપ્રતિમા છે જેહ, રચના ત્યપ્રવાડની એ સંધ્યાયે કહી તેહ. ભ૦ ૨ એકીકી ગુણતાં થકાં એ પ્રતિમા ચાર હજાર; ભગ સરવાલે સ થઈ એ સૂરત નગર મુઝાર. ભ૦ ૩ બિંબ પાષાણ ને ધાતુમેં એ રતનમય છે જેહ; ભ. વિગતેલું હવે વર્ણવું એ નરનારી સુણે તેહ. ભ. ૪ પાંચસે બિંબ પાષાણમેં એ માંહે રતનમય સાર; ભ૦ એકસો એક વસવટા એ ચામુષ ષટ ચિતધાર. ભ૦ ૫
ભ૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com