Book Title: Chaityaparipatini Vicharna
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 185
________________ કામ કરાવનારાઓએ નકશા તથા એજીનીયરના ખર્ચને નકામે ન ગણો. તે ખર્ચથી કામમાં ઘણો ફાયદો થાય છે. નહિતો કંઈ નિર્ણય કર્યા વગર જેમ તેમ કામ શરૂ કરવાથી ખર્ચ વધુ થાય છે એટલું જ નહિ પણ કામ બરાબર થતું નથી એટલે તે હિસાબે એ ખર્ચ વધુ પડતું નથી. છેવટે આ બંબસ્ત કઈ તરફથી થાય ત્યાં સુધી જીર્ણોદ્ધાર કરાવનાર તથા નવા દેરાસર બનાવનારાઓએ પિતાના ગામના અથવા બાજુના ગામના તે કામના જણકાર ભાઈએથી સલાહ કરી કામની જરૂરત પ્રમાણે ખર્ચ કરવું જરૂરત ન હોય તો વધુ કામ નહિ કરાવવું પણ તે પૈસા બીજા કેટલાંક ગામ કે જ્યાં તેવાં કામે અથવા પૂજાની સામગ્રી વિગેરેની જોગવાઈ ન હોય ત્ય તેવાં સાધન કરાવી આપી તેમને સહાય કરવી એ ઉચિત છે કારણ કે દરેક દેરાસર ઉપર જેનને સરખો હક છે માટે મારું તારું નહિં ગણુ બધા તરફ સરખી નજર રાખી કામ લેવા વિનંતિ છે.” ઉપરનો લેખ ધ્યાન આપવા જેવો છે. તેમણે બતાવેલી ચેજના થાય તે જરૂર સુગમ થઈ પડે. શેઠ આણંદજી કલ્યાગુજીની પેઢી અગર શ્રીમતી જેન શ્વેતાંબર કેન્ફરન્સ ધારે તે તે કામ ખુશીથી થઈ શકે. લગભગ દશ પન્નર વર્ષ ઉપર કોન્ફરેન્સ જરૂર ઘણા કાર્યો હાથ ધરતી હતી અને તે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230