Book Title: Chaityaparipatini Vicharna
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 202
________________ વિગેરે સ્મરણમાં જરાએ ગડબડ ન થાય અને બધુંએ વ્યવસ્થિત થાય. એ શ્રાવક પૂજારીને પગાર કયા ખાતામાંથી આપવો એ પ્રશ્ન ખરશે. આજના દરેક બાબતમાં વગર માગ્યો મેનીફેસ્ટે આપી દેનારાઓ તે તરતજ કહેશે કે એમાં શું ? કામ કરે તે ખાતામાંથી આપવો. તે દેરાસરનું કામ કરે ને દેરાસરને પગાર લે. દેવદ્રવ્યમાંથી આપ પણ આ ભયંકર ભૂલ છે. દેવદ્રવ્ય સંબંધે જેનશાસ્ત્રમાં ઘણુંજ સ્પષ્ટ અને સખ્ત લખાણ છે. દેવદ્રવ્યની વ્યવસ્થામાં પણ શાસજ સન્મુખ રહે. દેવદ્રવ્ય સંબંધી જેનેને સમજાવવાનું જ ન હાય ! એમાં ઉટપટાંગ વાતે ન ચાલે. શ્રાવક પૂજારીને પગાર આપવા માટે જુદી જ વ્યવસ્થા હોવી જોઈએ. યાતો એક પગાર ફંડ નિરાળું જોઈએ અગર યોગ્ય લાગે તો સાધારણમાંથી પગાર અપાય. અતએ શાસ્ત્રોક્ત દ્રષ્ટિને બાધ ન આવે તેવી રીતે એ પગારની વ્યવસ્થા થાય પણ જેન પૂજારી હોવા જોઈયે એજ ઈચ્છવા યોગ્ય છે. _ _ ૧ દેવદ્રવ્ય સંબંધી . આઈ મહારાજ ગોહાર આચાર્ય આદરાગરજી કૃત “દેવવ્ય યાને ચેતવ્ય.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230