Book Title: Anuvrati Sangh
Author(s): Satyadev Vidyalankar
Publisher: Adarsh Sahitya Sangh

View full book text
Previous | Next

Page 48
________________ [ ૨૧ ] જીવન પર અસર લેાકાને એ પણ એક જિજ્ઞાસા હોય છે કે ઉક્ત સંધમાં સામેલ થયા બાદ એકત્રિત થયેલી વ્યકિતઓના જીવન પર શું અસર થાય છે ? એનો સીધા ઉત્તર એ છે કે વ્યાપાર કરનારાએએ આ સંધમાં આવીને કાળાબાર કરવાનાં છેડી દીધાં છે, રાજ્યાધિકારીઓએ લાંચ-રૂશ્વત લેવાનું છેડી દીધુ છે. અને વિવિધ વ્યસનવાલા લેાકાએ પોતાના લખા સમયના વ્યસનોને છોડી દીધા છે. એથી વધારે અસર શુ' થઈ શકે? તેમણે બધા જ નિયમ। રીતસર પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કર્યા છે. તેમાં ખાસ ઉલ્લેખનીય વાત એ છે કે કેટલીયે વ્યકિતઓએ હજારાની સભા સમક્ષ પોતાના જીવનનું સિંહાવલાકન કર્યું છે અને કરેલા પાપોનો પશ્ચાત્તાપ કર્યાં છે. સંખ્યા હવે કેટલાક એવા આંકડાઓ આપવામાં આવે છે, કે જેનાથી -અણુવ્રતી-સંધની વ્યાપકતા તથા સાર્વજનિકતાનો પરિચય મળી જશે. સભ્યોની કુલ સંખ્યા—૫૦૮ તેમાં પુરુષ--૨૯૩ સ્ત્રીઓ——૨૧૫ પ્રાંતવાર જોઇએ તે આ સંધમાં નીચેના પ્રાંતાની વ્યકિતએ સામેલ છે: પંજાબ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, ઓરિસા, બંગાળ, રાજસ્થાન, મધ્યભારત અને મુંબઈ ધર્મ અને સ"પ્રદાયની ષ્ટિએ જોઈએ તે આ સંધમાં નીચેનો ધર્મ કે સોંપ્રદાય માનનારાઓ સામેલ છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108