________________
વિકારને દાખલ થયેલા જોઇને તેને નાશ કરવાનું જેઓને સયું, આજે વિજ્ઞાન નાશ કરવાનું પણ કદાચ વિચારી રહ્યા હશે; કારણ કે ધર્મની સરખામણીમાં આજે વિજ્ઞાનનો ઉપયોગ ઘણે જ નીચા ધોરણે થઈ રહ્યો છે. એના ભયંકર સ્વરૂપ અને ખતરનાક પરિણામેથી આખી દુનિયા પિતાને કેન્દ્રના મુખમાં પડેલો અનુભવી રહી છે.
અણુબોંબથી અણુવ્રત ધામિકોને માટે અવસર સુંદર છે. તેઓ શુદ્ધ ભૂમિકાએ પહોંચીન અહિંસા ધર્મની-
વિમૈત્રીની પણાને બુલંદ કરે અને હિંસક શકિાઓને ચેતવણી આપે. ધાર્મિક ઈનો નાશ કરવાનું વિચારતા નથી. તેમનું લક્ષ્ય હાથ છે-દુરુપયોગનો અંત લાવે. આક્તા વિચારકે હિંસક પ્રવૃત્તિઓ પર અહિંસાની હિમાયત કરી રહ્યા છે. અમને વિશ્વાસ છે કે અણુબોંબથી ત્રાસી ઉોલા અણુવ્રતનું શરણ લેશે ભયથી ભય વધે છે, હિંસાથી હિંસા વધે છે, લેભથી લાભ વધે છે. તેના પ્રતિકાર માટે કોઈ બીજે જ ઉપાય શેઠે પડશે.
બધી વ્યક્તિઓની નૈતિક ભૂમિકા સરખી જ રહે, તેવું નથી તે પહેલા કદી બનવું કે નથી આજે તેની સંભાવના. લેકે ચરિત્ર ભ્રષ્ટ થઈ ગયા-તેજ ચિંતાનો વિષય છે, જનતાનું દષ્ટિબિન્દુ ખોટુ થઈ ગયું તે વળી વધારે ચિંતાનો વિકલ્પ છે, જે દૃષ્ટિબિંદુ સાચું હેય, તે ચરિત્ર-સુધારણમાં બહુ મુશ્કેલી પડતી નથી. પણ તેનો જ અભાવ હાથ તે સદાચરની આશા કેવી ? “મૂરું નાસ્તિતઃ વિશે એ કહેવત તલ્મ સાચી છે. “અહિંસા, સત્ય અને અપરિગ્રહથી જ સંકટની રેખા ભૂંસી શકાય છે, એટલું જ જે સમજવામાં આવી જાય, તે પછી સંટ હેય પાનું જ્ઞાન બરાબર હોય તે ત્રિ-વિકાસ થવામાં વખત લાગતી નથી. સત્યમાર્ગ પર ચાલનારે પિતાની મેળે લુકા સુધી પહોંચી જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com