Book Title: Anuvrati Sangh
Author(s): Satyadev Vidyalankar
Publisher: Adarsh Sahitya Sangh

View full book text
Previous | Next

Page 81
________________ [૫૪] (૩) અચૌર્ય વ્રત અચૌર્યના સંબંધમાં નીચે જણાવેલી પ્રતિજ્ઞાઓનું પાલન અણુવતીઓને માટે અનિવાર્ય છે – ૧. તાળું તેડીને, ભીંત વગેરેમાં ખાતર પાડીને, ગાંઠડી કે તીજોરી ખલીને, ધાડ પાડીને કે ખિસ્સ કાતરીને કઈ વસ્તુની ચેરી કરવી નહિ. | ૨. બીજાની પડેલી વસ્તુને ચેર વૃત્તિથી લેવી નહિ. ૩. રાજ્યનિષિદ્ધ વસ્તુઓને વેપાર કરે નહિ. ૪. રાજ્યનિષિદ્ધ વસ્તુઓને બીજા દેશમાં લઈ જઈને અથવા બીજા દેશમાંથી લાવીને વેચવી નહિ. ૫. કઈ ચીજમાં ભેળસેળ કરીને કે નકલીને અસલ તરીકે ઓળખા વીને વેચવી નહિ. (ભેળસેળ–જેમ કે દૂધમાં પાણી, ઘીમાં વેજીટેબલ અને આટામાં સિંગોડાનો લેટ વગેરે. નકલી ને અસલ તરીકે ઓળખાવવા, જેમ કે કલચર મોતીને સાચું મોતી કહેવું) ૬. લે-વેચમાં જૂઠાં તેલમાપ કરવાં નહિ. ૭. એક પ્રકારની વસ્તુ બતાવીને બીજા પ્રકારની વસ્તુ આપવી નહિ. ૮. સારા માલને વટાવ કાપવાની દાનતથી ખરાબ અથવા નુકશાન વાળો ઠરાવ નહિ. ૯. કઈ સંસ્થાના ટ્રસ્ટી અધિકારી કે કાર્યકર્તા વગેરે થઈને તેના ધનમાલનું અપહરણ કે સ્વાર્થવશ અપવ્યય કરે નહિ. ૧૦. ખોટા સિક્કા કે નોટ બનાવવી નહિ, તેમજ બનાવવાની સંમતિ આપવી નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108