________________
[૫૯]
૬. કેઈની ઉન્નતિ અને ઐશ્વર્ય જોઈને ઈર્ષ્યા તે નથી કરી ? છે. બીજાની બરાબરી કરવા માટે નૈતિક જીવન થી ભ્રષ્ટ કરનારું
કામ તે નથી કર્યું? ૮. કેઈની સાથે તે છડાઈ તે નથી વાપરી ? બેલવામાં અમલીલ
શબ્દનો ઉપયોગ તે નથી કર્યો? ૯. વડીલ અને વૃદ્ધોની અવહેલના કે તેમને અવિનય તો નથી કર્યો?
પોતાના માતાપિતા આદિ પૂજ્યજનોના સન્માનમાં કોઈ અવિનય
તે નથી કર્યો ? ૧૦. અવિનય, ભૂલ કે અપરાધ થતાં ક્ષમાયાચના કરી કે નહિ? ૧૧. બાળક-બાલિકાઓએ કહેલું ન માનતાં તેમને નિર્દયતાથી માર્યા
તે નથી ? ૧૨. જૂઠું બોલીને પોતાની ભૂલ છુપાવવાની કોશિશ તો નથી કરી? ૧૩. સ્વાર્થથી કે વિના સ્વાર્થે કોઈ જાઠી વાતનો પ્રચારતો
નથી કર્યો ? ૧૪. કોઈની કોઈ વસ્તુ ચેરી તે નથી ? ૧૫. પરસ્ત્રીને પાપદષ્ટિથી તે નથી જોઈ? અથવા પરપુરુષને પાપ
દૃષ્ટિથી તો નથી જે ? ૧૬. અપ્રાકૃતિક મૈથુન તે નથી કર્યું ? ૧૭. ધન મેળવવા માટે વિશ્વાસઘાત આદિ અમાનવોચિત કામ તે
નથી કર્યું?
૧૮. કોઇની સાથે કોઈ માનસિક, વાચિક અને કાયિક હિંસા તે
નથી કરી ? ૧૯. આજે મને ક્રોધ તો નથી આવ્યા ? આવ્યું તે કેમ, કોનાપર,
કેટલી વાર ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com