Book Title: Anuvrati Sangh
Author(s): Satyadev Vidyalankar
Publisher: Adarsh Sahitya Sangh

View full book text
Previous | Next

Page 88
________________ [ ૬૧] ૩. શક્ય જેઠાણી નણંદ આદિ બીજના બાળકોની સાથે દષ્ટિ વ્યવહાર તે નથી કર્યો ? ૪. કેઈ વિધવા બહેનનું અપશબ્દોથી અપમાન તે નથી કર્યું ? ૫. દેખાવ બંગાર કે વિષયવાસનાઓમાં શક્તિ અને સમયનો અપવ્યય તે નથી કર્યો ? ૬. દિવસભરમાં ક્યા અનુચિત, અપ્રિય અને અવગુણ પેશ કરનારા કાર્યો કર્યા છે અને કોઈ સુંદર શિખામણ ગ્રહણ કરી ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108