________________
[૨૭]
મને એ કહેતાં ઘણે અર્થ થાય છે કે પશ્ચિયના વૈજ્ઞાનિકોએ પોતાની દષ્ટિ ફેરવી છે. હવે તેમને એક ધર્મ પર આવ્યા છે. આજે તેઓ વિજ્ઞાનને ભસ્માસુર કહેવા સુધી પહોંચી ગયા છે. તેમને તૃષ્ણાભરી દષ્ટિને ચરિત્ર-વિકાસના તની વધારે ચાહના છે. ભારતને ફરી એક વાર એ તક સાંપડી છે કે જ્યારે તે પિતાના પુરણ ગૌરવને નવીન બનાવી શકે, પિતાની પૈતૃક સંપતિને ઉપયોગ કરી શકે. ભારતીય વિચારકે આનું મૂલ્યાંકન કરે.
ત્યાગ અને સંયમને આદર્શ ભારતવાસીઓની સામે સદાયે ત્યાગ અને સંયમને આદર્શ રહેલે છે અને આજે પણ છે. મહાત્રાની સુંદર વ્યવસ્થા ભારતીય વિચારની અદ્વિતીય બુદ્ધિપ્રતિભા છે. પરંતુ તે બધાને માટે સંભવિત નથી. તેથી આપણે આચાર્યોએ જનસામને થાનમાં રાખીને અત્રની વ્યવસ્થા પણ કરી કે જે સર્વ સાધારણને માટે સંભવિત તથા અત્યંત આવશ્યક છે.
સંઘની સ્થાપના આ આવશ્યકતાને ખ્યાલમાં રાખીને એક વર્ષ પૂર્વ મેં અંજીવતીસંઘની સ્થાપના કરી. આ સંઘ સર્વથી અસાંપ્રદાયિક છે કે જેનું રૂપષ્ટ વિધાન પાંચમી કલમમાં આ રીતે કરવામાં આવ્યું છે. “અહિંસામાં વિશ્વાસ રાખનારા પ્રત્યેક ધર્મ, પક્ષ, અતિ, (કમ) વર્ણ અને દેશના
સ્ત્રી-પુરુષ સંધના સભ્ય બનવાના અધિકારી રહેશે. સાંપ્રદાયિક અને કામી ઝગડાઓની સમસ્યા આજની વિષમ સમસ્યાઓ પૈકીની એક છે. વિશ્વને ભણે માટે ત્યાગ એ રેગથી ઘેરાયેલું છે. આપણે પ્રાણીમાત્રની સમાનતા પર વિશ્વાસ ઉત્પન્ન કરવાનો છે. બીજા દેશ અને બીજી ક્રમમાં જન્મ લેવાથી મનુષ્ય મનુષ્યને દુશમન બની શકો નથી. તે. વિચારવા માટે માણસે વખત કાઢવો પડશે અને દિલ તથા દિમાગને દંડા કરવા પડશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com