Book Title: Anuvrati Sangh
Author(s): Satyadev Vidyalankar
Publisher: Adarsh Sahitya Sangh

View full book text
Previous | Next

Page 50
________________ આચાર્યશ્રીનું ભાષણ અત્યંત શાંત અને ગંભીર વાતાવરણમાં કે જેમાં સોય વડે તેમ તેનો અવાજ પણ સંભળાય-આચાર્ય શ્રી તુલસીએ પિતાને ઉદ્ઘાટન– ભાષણની શરૂઆત કરી. ભાષણ શું? એ તે સિંહની ગર્જના હતી. મનુષ્યને પતનના પંથે દોરી જનારી અતિક્તાને ઉન્નતિને રાહત દેખાડનારી નૈતિક્તાની જોરદાર હાકલ હતી. સંસારને વિવાશના મુખમાં ઘકેલનારા આધુનિક વિજ્ઞાન સામે શાશ્વત ઘર્મનો પ્રચંડ પોકાર હતેન જવાલામુખીના મુખ પર માથું રાખીને સુઈ રહેલા ગાફેલ જગતને માટે પ્રાતઃકાલીન સૂર્યના દિવ્ય પ્રકાશનું એક ઉર્વિલ કિરણ હતું. અને મહાસાગરના ભયંકર તોફાનમાં રાહ ભૂલી ગયેલા જહાજે જંગી કફ લાને સાચવી રહેલા કણધા માટે પ્રકાશનો એક સ્વ હતું. તેથી આખું ભાષણ અપૂર્વ શાંતિથી મંત્રમુગ્ધ બનીને સાંભળવામાં આવ્યું અને તેનો પ્રભાવ શ્રોતાઓના દુધમાં બહુ ઊંડો પડ્યો. હાપણ મૌખિક જ હતું. પરંતુ અહીં તે અવસરને માટે લખાયેલું અને પ્રકાશિત કરાયેલું ભાઘણ આપવામાં આવે છે કે જેને આધારે તે મૌખિક ભાષણ આપવામાં આવ્યું હતું. આ રહ્યું તે ભવ્ય ભાષણ: “બુદ્ધિનું ફલ છે, તચિંતન અને દેહને સાર છે, છત ધારણ આ ભારતીય દર્શનશાસ્ત્રોનો નિડ છે. એક કવિને શબ્દોમાં કહીએ – बुद्धेः फलं तत्वविचारणं च, દેવ adળા સંસારમાં પ્રાણીઓ અનંત છે. છતાં આ બને સુંદર સમન્વય જે માનવજીવનમાં થયો છે, તે બીજા કોઈ જીવનમાં થયો નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108