Book Title: Ajit Stavanmala
Author(s): Lakshmisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭ ) આપી જૈન ધમ સેવા બજાવશે એમ આશા છે. ચાલુ સમયને અનુસરી રાગે! ચેાજાયા છે તેથી સારા લાભ લેવાશે એમ ખાત્રી છે. જૈન સમાજમાં નૂતન રાગની ઘણી ચાપડીએ બહાર પડે છે તેમાં આ નમુનારૂપ છે. આ પુસ્તકને છપા વવા મદદરૂ૫ નીચેના ગૃહસ્થા છે. રૂા. ૪૦] શેઠ મંગળદાસ વૃજલાલ પરીખ રૂા. ૧૦] શા. હીરાલાલ પાપટલાલ પેથાપુરવાળા રૂા. ૧૦] શેઠ ગેાકળભાઈ દોલતરામ. રૂ।. ૫] શા. સેામચંદ ચુનીલાલ. રૂા. પુ શા. કેશવલાલ લલ્લુભાઈ ભાલવાલા. ઉપરક્ત સગૃહસ્થાએ પ્રભુ ભક્તિમાં મદદ કરી છે માટે ધન્યવાદ સાથે આભાર માનવામાં આવે છે. શરદ પૂર્ણિમા સંવત ૧૯૯૮ સારસા. વાયા આણંદ www.kobatirth.org લી સેવક, રમણલાલ સામંદ શાહ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92