Book Title: Ajit Stavanmala
Author(s): Lakshmisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 75
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૬૧) સામાન્ય જિન-સ્તવન. ( રાગ નાચે નાચો પ્યારે મનકે માર ) આવે આ હૈયામાં જિનરાજ, પ્રભુ તારે ભવિને ભવપાર–આવો. ટેક. રોમે રોમે આજ પ્રગટે પ્રકાશ, ઉજજવલ ઉલ્લાસ, હે અવિનાશ ! આત્માની બંસીને મુંજે અવાજ–આ. ૧ મે થયે કુમતિ વિનાશ, પાપે સુમતિનો વાસ, છુટયાં ભવનાં બંધન દુઃખકાર, દર્શન પામું સુખકારી શિરતાજ–આ. | ૨. અજિત ધામે સ્થાપે વિશગી ! અમૃતમય દષ્ટિથી બુદ્ધિ શુભ જાગી, હેમેન્દ્રના ભવતારક મહારાજ . ૩ www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92