Book Title: Ajit Stavanmala
Author(s): Lakshmisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 78
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૬૪) પર માનવ ગજવે, પ્રભુ મહાવીરમાં વૃત્તિ વાળ, આવી દીવાળી. જ્ઞાન. ૪ બુદ્ધિ જે અજિતપદ લેવા વીરે, ગાજે ચોચી શીના ગૂઢ ફેરા શિરે, મુનિ હેમેન્દ્ર જીવન ઉજાળ, આવી દિવાળી. જ્ઞાન. | પ હૃદય-ભાવના, { રાગ- નાથ કૈસે ગજ કે બંધ છુપાયો ) જિનેશ્વર મહાવીર દેવ ઉગારે, સાચે આશરે એક તમારે-જિનેશ્વર. ટેક. અલખ નિરંજન અકલ સ્વરૂપી, કરૂણાકર વીતરાગી, તુજ સ્મરણે મુજ મનની ભ્રમણા જિનવરજી ! દૂર ભાગી-જિનેશ્વર. | ૧ | ભવરાને હું ભૂલો ભમતો હાથ હો મુજ સ્વામી, અંતર કલેશે દૂર કરે પ્રભુ, સુખ www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92