Book Title: Ajit Stavanmala
Author(s): Lakshmisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 79
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬પ) કર અંતરયામી-જિનેશ્વર. ૨ લાખ તાર્યા ભવસાગથી, તે રીત મુજને તારે; | ણ દષ્ટિ સ્થાપી ટાળે, જન્મ મરણનો વોરે-જિનેશ્વર. ૩ દોષે લાખ ઉર નવ ધરશે, શિવસુખ હેતે આપિ હરદમ હેશે સ્મરણે લાવું, પાપે મારાં કાપજિનેશ્વર. | ૪ મંગલનામી, મંગલકામ, મંગલ મહિમા તારે મંગલગુણ ને મંગલગીતા, મંગલ આપિ વિચાર-જિનેશ્વર. પા તારી સાચી લગની લાગી, ભવતારક આત્મરાગી; અખંડ ધુન ગજવતી મધુરી, આત્માની બંસી વાગી-જિનેશ્વર. ૫ ૬ નિર્મલ બુદ્ધિ, સુખદ અજિતપદ, પરમ પ્રમોદના દાતા, મુનિ હેમેન્દ્ર પ્રવીણ પ્રતિપળ છે, જયવત્તા પ્રભુ ગાતાં-જિનેવર. ૭ www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92