Book Title: Ajit Stavanmala
Author(s): Lakshmisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 49
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૫) ત્રિશલાનંદન, દર્શન આપો સુખકાર રે. અલબેલા આતમ ઉદ્ધારજો. આંગી અનુપમ, દેખી પ્રભુની, જીવન જ્યોત ઝળકાય છે. અલબેલા આતમ ઉદ્ધારજો. ડગલે ને પગલે, ગુણે તમારા, રટતે હૃદય મોઝાર રે. અલબેલા આતમ ઉદ્ધારજો. દર્શન પામ્યું ને ધર્મ રંગ જામ્ય, લમી સાગર સુખકાર રે અલબેલા આતમ ઉદ્ધારજો. સામાન્ય જિન સ્તવન. ( રાગ- પીયા મીલન કે જાના ) પ્યારે પ્રભુકે ગાના. હાં..આ.આટેક. સુખકે કાજ, સજ કે સાજ, પ્રભુકા ગાન ગજાના–પ્યારે. ૧. જુઠી હૈ કાયા માયા, કાહ દિવાના ભયા, જિનછ સાચા ઠિકાના, www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92