Book Title: Ajit Stavanmala
Author(s): Lakshmisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 54
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૦) નામકો યાનમેં મેં ધારું, દયાનસેં પ્રભુકો વરું. હે નાથ ધર્મનાથ પ્યારા. ૫ ૪ . પ્રાંતિજ નગરે ધર્મ જિણંદજી, ધીરતા ધર્મમેં ધરું. હે નાથ ધર્મનાથ પ્યારા. છે ૫ લક્ષ્મીસાગરકા સ્વામી કૃપાકર, મુકિતકા પદકે વરું. હે નાથ ધર્મનાથ વ્યારા. ! નેમ-રાજુલનો સંવાદ. ( લેશે નિસાસા પરણેતરના એ રાગ ) રાજુલ— આવ્યા પરણવા પાછા ન જાઓ, વિનવું વહાલા નેમ, સ્વામી પાછા વળે, વાટ જોતી હું ગેખે બેસીને, પાછા વળીયા કેમ ? અરજી દીલમાં ધર. ટેક. જાન જોડીને આવ્યા છે. સ્વામી, રથમાં www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92