Book Title: Ajit Stavanmala
Author(s): Lakshmisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭) સાગર જ્ઞાન-પિપાસુ, લેજે ભવિ દિવ્ય કહાવે. દીવાલી. તે ૩
સંભવનાથ-સ્તવન, (રાગ- શીતળ છે ને દાહક પણ છે)
મંગલ દર્શન સંભવ જિનનાંપ્રેમલ ઉર અમારાં, અંતર્યામી છે શુભ નામી, પ્રભુ ચરણે અતિ પ્યારાં. મંગલ.
૧ | શરણ વરું દિન રાત તમારા, શિવ પુર ધામને આપે, અમ ઉરમાં વાસ કરે પ્રભુજી, જન્મ મરણ દુઃખ કાપ, લક્ષ્મી સાગર-અજિતપદને ચાહે જિનજી પ્યારા, મંગલ. ર છે
(
-
-
-
www.kobatirth.org
For Private And Personal Use Only

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92