Book Title: Ajit Stavanmala
Author(s): Lakshmisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 41
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (ર૭) અણગારી અનેરા, ટાળે ભવ ભવના ફેરા, નામી છે આપ નગીના, ભ્રમણાઓ વામી છે. આ. | ૨ / મનના માલીક છે મ્હારા, પ્રેમી પનેતા પ્યારા, ધારા છે કરૂણા કેરી, અંતર જામી રે. આવે. . ૩સજજન કેરા છે સંગી, અવિચલ આતમરંગી, અંગી કર્યા છે નામે, શિવસુખના કામી રે. આવે. . ૪લહમીસાગર છે ત્યારે, દિલડામાં અજિત ધાર, આરે ન આપ વિના છે, અજર અનામી રે. આવે. ૫ ચોવીસ તીર્થંકરનું સ્તવન. (રાગ- મીઠા લાગ્યા છે અને આજના ઉજાગરા) પહેલા રૂષભદેવ, બીજા અજિતનાથ, ત્રીજા સંભવનાથ દેવ રે, ચારિત્ર ધર્મની www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92