Book Title: Ajit Stavanmala
Author(s): Lakshmisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 43
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૯) ચોવીસમા મહાવીર દેવ રે, ચારિત્ર ધર્મની ઉપાસના. | ૭ | લક્ષ્મીસાગર નમે, ચિવશ જીણુંદને, અજિતપદને કાજ રે, ચારિત્ર ધર્મની ઉપાસના, મેં ૮ શાંતિનાથનું સ્તવન, ( રાગ- મીઠા લાગ્યા છે અને આજના ઉજાગરા) શ્રી શાંતિનાથ કેરી, મૂર્તિ સોહાવતી– ભકતોને પૂર્ણ સુખ આપતી-શાંતિનાથ ભૂતિ સહામણી. | ૧ | નયનોમાં નૂર છે ને, શાંતિ મહી-ઉર છે, દુઃખીયાંના દુઃખ મહા કાપતી, શાંતિનાથ મૂર્તિ સોહામણી. ૨શરણું જે લેશે તે તરશે સંસારથી, પાપરૂપ દુષ્ટને હઠાવતી –શાંતિનાથ. ઉરની ગૂહાની માંહ્ય-માયાનો અધિકાર, www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92