Book Title: Ajit Stavanmala
Author(s): Lakshmisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૨) અનાદિ ભવમાં ભમતાં, તુજ દર્શન હું પામ્ય, સુખકર શાસન સાર–નયને નિહાળું સુંદર છે ૩ છે આપ મલ્યા તો અમને તારે, આ ભવપાર ઉતારે, લક્ષમીસાગર આધાર નયને નિહાળું સુંદર. ૫ ૪
શીતળનાથનું સ્તવન. ( રાગ– લેટ ગઈ પાપન અંધિયારી )
જિન ભઈ, આતમ અધિકારી, શીતળ પ્રતિમા પાઈ હય........ કર્મ અરિની બાજીથી હઠ કર, સ્વાધીન સત્તા પાઈ હય... શિતળ જિન-પદાંબુજ કાંસુ, બન્યો પ્રેમથી પારગ એહી હય... પ્રશમ રસના ઝરણું ઝરતાં, લોચનયુગ્મ સુખદાઈ હય..
www.kobatirth.org
For Private And Personal Use Only

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92