Book Title: Ajit Stavanmala
Author(s): Lakshmisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવદર્શન. ગુમ થાયતના જિનેશ્વર પ્રભુ તરફ પૂજ્યભાવ રજુ કરવા સર્વ કેઈને હક્ક છે. કારણ કે એ શુભ ધર્મ ભાવના છે. એ ધર્મ-લાગણીને વશ થઈ જે ફુરણ અંતરમાં થયું છે તે જેવીને તેવી સ્થિતિમાં રજુ કર્યું છે. તેમાં અવશ્ય ભૂલે થઈ હશે તે માટે ઉદાર મહાનુભાવો ઉદાર વૃત્તિ જ સેવશે એમ આશા રાખું છું. આ પુસ્તિકાનાં પ્રફ સુધારવામાં મારા પૂજ્ય વડીલ ગુરુબંધુ પ્રસિદ્ધવક્તા, સાહિત્યપ્રેમી, કવિરને શ્રીમાન મુનિરાજ શ્રી હેમેન્દ્રસાગરજીએ ઘણી મદદ કરી છે તે માટે હું તેમને www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92