Book Title: Ajit Stavanmala
Author(s): Lakshmisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 36
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૨ ) માણસા નેમિનાથનું સ્તવન, ( રાગ-રખિયાં બંધાવા ભૈયા ) નેમિ જિનેશ્વર અમને, શિવસુખ આપા રે-નેમિ॰ હરણાં પર પ્રિતિ ખારી, હેતે લીધાં ઉગારી, કરૂણાની વૃતિ મારી; શિષ સુખ આપે રે-નેમિ- રાજુલને હારી પહેલાં; વૈરાગી સમળાં ઘેલાં, આવેા શક્તિમાં વહેલાં; શિન સુખ આપે ?-નેમિ ગિરનાર પર્વત મામે, દિક્ષાધારી શુભ ટામે વિહર્યાં વિધવિધ ગામે, શિવ સુખ આપે! ૨ નૈમિ॰ મામા ગામે નીરખ્ખા, નીરખીને નયના હરખ્યાં, પ્રેમામૃત ભર્વિને પાયાં; શિવ સુખ આપે રે-નેમિ॰ લક્ષ્મીસાગર ગુણ ગામે, હૈયે અજિતસૂરિ રાયે, વાણી, રસાળી ગાયે; શિવ સુખ આપે। રે-નેમિ www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92