Book Title: Ajit Stavanmala
Author(s): Lakshmisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 19
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫) ગુણમાં અન્ય ગુલતાન-ટેક. દેવ દયાળુ તવ દર્શોનથી, પામ્યા શિવ સેાપાન–પ્રભુજી હારા. ॥ ૧ ॥ માયા મમતા દૂર નિવારી, ધરૂં હમારૂં ધ્યાન. પ્રભુજી ત્હારા. ॥ ૨॥ મેહ મદિરા ત્યાગી હમારે, શરણે આવ્યા સુલતાન. પ્રભુજી ત્હારા. ॥ ૩ ॥ આપે। અમાને અવિચળ પઢવી, શંખેશ્વર ભગવાન. પ્રભુજી ત્હારા. ॥ ૪॥ પાપે અમારા કાપે સમૂળાં, દેઈ દયાનું દાન. પ્રભુજી ત્હારા. ૫ પા નિજ સ્વરૂપ નિહા– ળી નગીના, ખુબ થયા મસ્તાન. પ્રભુજી ત્હારા. ૫ રૃા સેવા સેવકની સ્વામી સ્વીકાર, આપે પદ નિર્વાણુ. પ્રભુજી ત્હારા. || છ !! જડ ચૈત્યનને જુદા નેઇ, જાગ્યું અનુભવ જ્ઞાન. પ્રભુજી ત્હારા. ।।૮।। ભેદ ભાવની ભ્રમણા ભાગી, પામી સુખની ખાંણુ. For Private And Personal Use Only www.kobatirth.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92