Book Title: Ajit Stavanmala
Author(s): Lakshmisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦) અવિરામ, મુનિ હેમેન્દ્રની રગરગ વ્યાખ્યું, વીર પ્રભુનું નામ, પાઓ. ૫ |
રાણકપુર મંડન શ્રી આદિનાથ સ્તવન. (છાનીછાની હૈયાની કહું વાત પ્રીતમ પેરીસ જઈએ)
મને વહાલું આદીશ્વર નામ, દર્શન પાવનકારી, શેભે સારું રાણકપુર ધામ, મૂર્તિ મન હરનારી–ટેક. જગમાં સર્વ અનિત્ય નિહાળું, હારૂં ચિંતવન શાશ્વત ભાળું, આવે હૈયે બનીને પ્રભુ હામ, લો ભવસિંધુથી તારી..મને. | ૧ તેજપુંજ છે અલખ નિરંજન, તુજ ચરણે હે લાખો વંદન, આપ આપ શિવપુરમાં વિશ્રામ, દુઃખ ઘો સર્વ વિદ્યારી..મને. | ૨ મંદિરની રચના અતિ સુંદર, બિરાજ્યા જ્યાં
www.kobatirth.org
For Private And Personal Use Only

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92