Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
શ્રી આગદ્ધારક પ્રવચનણ વિભાગ ૫ માની
કા અનુક્રમણિકા પર
પ્રવચન ૧૫૭ મું.:- પાનું–૧. રત્નમંદિર બંધાવનાર કરતાં સંયમ–તપનું ફળ અનેકગણું વધી જાય. ત્યાગી ને અને કયારે કહેવાય ૨-૩. ચાણક્ય અને સુબંધુ પ્રધાન–૪. ચાણકયે શું કર્યું ? ૫. ચાણકયની અંતિમ સાધના–૬. વગર ઈચ્છાએ પરાણે ભેગ છોડનારને ત્યાગી ન કહેવાય-૭. ભવિષ્યના ભોગો છે તે ત્યાગી-૮. ભેગોને હલાહલ ઝેર ગણનાર જ ભવિષ્યના ભોગેને ત્યાગ કરે–૯.
પ્રવચન ૧૫૮ મું - જ્ઞાનદાન-૧૦. જ્ઞાનદાનના પ્રકાર-૧૧. જ્ઞાનદાન કોને કહેવાય ? ૧૨.
પ્રવચન ૧૫૯ મું. સંસારમાં સર્વ સ્થાનકે અશાશ્વતા છે. ૧૩. દરેક ભવમાં મેલવા માટે મહેનત કરી છે, સાથે લઈ જવાની શોધ નીકળે તે પાછળ માટે કંઈ ન રાખે. ૧૫. પટેલ અત્તરને ઉપયોગ કર્યો કરે ? ૧૬. છ મહિના સુધી કચડાનાર દેવો. ૧૭. દેવદ્ધિગણી ક્ષમાશ્રમણની દેવભવમાં ચારિત્રાભિલાષા. ૧૮. હરિણગમેથી દેવને સુલભ ચારિત્ર માટે પૂર્વ પ્રયત્ન. ૧૯. ચારિત્ર અને રથની દુર્લભતા. ૨૦.
- પ્રવચન ૧૬૦ મું. આસ્તિકતાનાં છ સ્થાનકે. ઈર્યાસમિતિવાળાને જીવવધ થઈ જાય તે પણ અ૫ બંધ નહિં. ૨૨. મહાવ્રત અને સંયમને તફાવત ૨૩. કર્મોદયના કારણમાં ઉપઘાત કરી શકાય છે. ૨૪. અનુકંપા લક્ષણ કેનું ? ૨૫. મેઘકુમારના જીવે કરેલી છવની અનુકંપા અને તેનું ફળ. ૨૬.
પ્રવચન ૧૬૧ મું. જિનેરોએ ધર્મ કે અધર્મ બનાવ્યો નથી પરંતુ બતાવ્યું છે. ૨૮. ઋષભદેવ પહેલાં પણ પુણ્ય–પાપ-આશ્રવ-સંવર હતાં. ૨૮, અન્યમતવાળા સર્વજ્ઞતાને તે સ્વીકારે છે ૩૦. ઐતિહાસિક પુરુષોને ઈશ્વર માન્યા ૩૧. આગમમાં એતિહાસિક પુરુષ તરીકે સ્થાન. ૨. કૃષ્ણની કીર્તિ કેમ વધી ? ૩૩, તીર્થંકરપણાની જડ સામાયિકની પ્રીતિ, ૩૪. રાજ્ય લઉં તો સંયમ જાય. ૩૫. અભય કણિકને ગર્ભથી ઓળખતે હતે. ૩૬.
પ્રવચન ૧૦૨ મું. ભાવદયાની મહત્તા, મેક્ષ રોકનાર સેનાની બેડી સમાન પુણ્ય બંધની શી જરૂર? ૩૭. કર્મોને રસ અને સ્થિતિ કેના આધારે? ૩૮. તીર્થંકર નામકર્મની ઉત્કૃષ્ટી સ્થિતિ કેણ બાંધે? ૩૯. પાપકર્મ તેડવાની માફક પુણ્યકર્મ તેડવાનાં સાધન કેમ નથી બતાવ્યાં? ૪૦. ભાવદયા અને તેની