________________
(૨૩) અ હે જગતુ ઉપર ઉપકાર કરવાના સ્વભાવવાળા અને એવી ઉત્તમ ભાવનાવાળા! વળી કરૂણારસ વડે શ્રેષ્ઠ એવા છે નાથ! તમારા જેવા સમભાવી સત્પર ખરેખર ચે–અયાગ્ય વિભાગ દેખતા નથી, એટલે આ છવ ઉપકાર કરવાને લાયક છે અને આ જીવ નાલાયક છે, એ હિસાબ ગણતા નથી. કારણ કે–પૃથ્વી ઉપર તાપને શાંત કરતા મેઘ શું સપાટ કે ઉંચી-નીચી જમીન દેખે છે? અર્થાત્ સર્વ જગ્યાએ એક સરખે વરસે છે. એ કારણથી હે દુઃખીઓના મધવ પાનાથ! આપની સ્તુતિ કરતા એવા મારી રક્ષા કરે, કારણ કે આપ દુખીયાના બેલી છે કે ૨૪ છે न च दीनानां दीनतां मुक्त्वा अन्याऽपि काऽपि योग्यता, न य दीणह दीणयु मुयवि अन्नु वि किवि जुग्गय, નથી કેની દીનતાને છોડીને બીજી | કાંઈ યોગ્યતા
| પણ | यां दृष्ट्वा उपकारं कुर्वन्ति उपकारसमुद्यताः । जं जोइवि उवयारु करहि उवयारसमुज्जय। જેને દેખીને | ઉપકાર | કરે છે | ઉપકાર માટે
ઉશત થયેલા दीनेभ्यो दीनो निहीनो येन त्वया नाथेन त्यक्तः, दीणह दोणु निहीणु जेण तइ नाहिण चत्तर, રકોથી રક | નિ:સત્વ કરતા ના ચાલે ततो योग्यो अहमेव पार्श्व! पालय मां चङ्गम् । तो जुग्गउ अहमेव पास ! पालहि मइ चंगउ २५ તેથી યોગ્ય હુંજ હે પાર્શ્વ | ર | મારી |