Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३४
जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे
उत्पलानि सन्ति ! यावत्पदेन - कुमुद सुभगसौगन्धिक पुण्डरीक महापुण्डरीक शतपत्रसहस्रपत्रागीति संग्राह्यम् । तानि उत्पलानि कीदृशानि ? इत्यपेक्षायामाह - 'पउमदहप्पभाई' पद्मदप्रभाणि पदमहदाssकाराणि आयत चतुरस्राकाराणीत्यर्थः । एतेन तत्र पद्मइदे वानस्प तानि पद्महूदाऽऽकाराणि पद्मानि बहूनि सन्ति, तानि चाशाश्वतानि पूर्वोक्त प्रमाणानि पार्थिवानि तु शाश्वतानीति सूचितम् तथा 'पउमद्दह वण्णाभाई' पद्महूद वर्णाभानि पद्म'वर्णस्येवाssar प्रतिभासो येषां तानि तथा पद्महूद वर्णप्रतिभासानि ततश्च पद्मानां विशेषणद्वयेन तानि पद्मानि तदाकारत्वात्तद्वर्णत्वाच्च पद्महदानीति प्रसिद्धानि, तस्तत्पद्महूदाख्यपद्मयोगादयं जलाशयोऽपि पद्महूदः, उभयेषामपि नाम्नामनादि कालप्रवृत्तत्वेन नेतरेतराश्रयदोषः ।
"
हूद
अथ पार्थिवपद्मतोऽप्यस्य नाम प्रवृत्ति जताऽस्तीति ज्ञापयितुं प्रकारान्तरेण नामकारणमाह 'सिरीय इत्थदेवी' श्रीश्रात्र देवीत्यादि अत्र अस्मिन् पद्महूदे श्रीः लक्ष्मी: देवी इन सब कमलों का ग्रहण हुआ है ये सब उत्पल पद्महृद के जैसे आयत चतुरस्र आकार वाले हैं - इससे उस पद्म हद में वनस्पतिकायिक कमल भी जो कि पद्मद के आकारवाले हैं बहुत परन्तु ये अशाश्वत हैं तथा पूर्वोक्त प्रमाणवाले जो कमल-पद्म- हैं वे शाश्वत हैं और ये पृथिवीकायिक हैं ऐसा सूचित किया गया है ये पद्म पद्द्महद के वर्ण के जैसे प्रतिभासित होते हैं इस तरह पद्महद के आकार वाले और पद्महद के वर्ण के जैसे प्रतिभासवाले पद्मों को पद्महूद कह दिया गया है-अतः इनके सद्भाव से इस जलाशय को भी पदम हृद ऐसा कहा गया है. इन दोनों के पद्म ऐसे जो नाम हैं वे अनादि काल से चले आ रहे हैं - इस कारण इतरेतराश्रय दोष भी इन दोनों में नही है, पार्थिव पद्म से भी इस जलाशय की पद्म हद इस नामकी प्रवृत्ति हुई है इस वात ઉત્પલે પદ્મદ જેવા આયત ચતુરસ્ર આકારવાળા છે. એથી તે પદ્મહદમાં વનસ્પતિકાયિક કમળા પણ—કે જે પદ્મદના આકારવાળા છે અનેક છે. પરંતુ એ સર્વ પદ્મો અશાશ્વત છે. તેમજ પૂર્વોક્ત પ્રમાણવાળા જે કમળા–પદ્મો છે તેઓ શાશ્વત છે અને પૃથ્વીકાયિક છે. આ પ્રમાણે સૂચિત કરવામાં આવેલ છે. એ પદ્મો પદ્મહદના વ જેવા પ્રતિભાસિત હાય છે. આ પ્રમાણે પદ્મદના આકારવાળા અને પદ્મદના વણુ જેવા પ્રતિભાસવાળા પદ્મોને પદ્મદ કહેવામાં આવેલ છે. એટલા માટે એમના સદ્ભાવથી એ જલાશયને પણ પદ્મદ કહેવામાં આવેલ છે. એ બન્નેનું ‘પદ્મ' એવુ' જે નામ રાખવામાં આવેલ છે તે અનાદ્ધિ કાળથી ચાલતુ આવી રહ્યું છે. એથી ઈતરેતરાશ્રય દોષ પણ એએ બન્નેમાં નથી. પાર્થિવ પદ્મને લીધે પણ આ જલાશયની પદ્મદ એ નામની પ્રવૃત્તિ થઇ છે. એ વાતને સમજાવવા માટે સૂત્રકાર પ્રકારાન્તરથી નામકરણનુ કથન કરે છે તેએ શ્રી કહે છે કે એ પદ્મહદમાં શ્રી દેવી રહે છે અને તે કમળમાં નિવાસ કરે છે. એથી શ્રી નિવાસ ચેાગ્ય
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર