Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमैयचन्द्रिका टीका श० १६ उ०१ सू० ४ अधिकरणाधिकरणीनिरूपणम् १९ ___टीका-'जीवे णं भंते' जीवः खलु भदन्त ! 'कि अहिंगरणी अहिगरणं' किम् अधिकरणी अधिकरणवान् अधिकरणं विद्यते यस्यासी अधिकरणी तथा अधिकरणम् इति प्रश्ना, भगवानाह-'गोयमे' स्यादि 'गोयमा' हे गौतम ! 'अहिगरणी वि अहिगरणं वि' अधिकरणी अपि अधिकरणमपि, अधिकरणरूपोपि जीवस्तथाऽधिकरणवानपि भवति जीवः, तत्राधिकरणं नाम हिंसादिपापकर्मणांकरणरूपं वस्तु तद्विविधम्-आन्तरं बाह्यं च तत्रान्तरं शरीरमिन्द्रियाणि च तथा बाह्यम् हलशकटादिकम् एतैरेव जीवो हिंसादिकं करोति ततश्च हिंसादिसाधनअधिकरण एवं अधिकरणी इन दोनों का भी जीव की अपेक्षा करके निरूपण करने के निमित्त सूत्रकार कहते हैं--- __'जीवेणं भंते ! किं अहिगरणी अरिगरणं' इत्यादि।
टीकार्थ-यहां गौतम ने प्रभु से ऐसा पूछा है कि जीवअधिः करणवाला है या अधिकरण स्वरूप है ? अधिकरण जिसको हो वह अधिकरणी है अर्थात् अधिकरणवाला है ? इसके उत्तर में प्रभु ने कहा'गोयमा ! जीवे अहिगरणी वि अहिगरणं वि' हे गौतम ! जीव अधिकरणी भी है और अधिकरणस्वरूप भी है क्योंकि अधिकरणस्वरूप भी जीव अधिकरणवाला भी होता है। हिंसादि पाप कर्मों की हेतुभूत जा वस्तु है वह अधिकरण कही गई है। यह वस्तु दो प्रकार की है एक आन्तर और दूसरी बाह्य-इनमें शरीर एवं इन्द्रियो ये आन्तरिक अधिकरणरूप है। तथा बाह्य अधिकरण रूप हल शकट શકતી નથી જેથી અધિકરણ અને અધિકરણી એ બન્નેનું જીવની અપેક્ષાએ નિરૂપણ કરવા માટે સૂત્રકાર કહે છે –
"जीवे णं भंते ! अहिगरणी अहिगरणं" त्याहि
ટકાથુ–ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે જીવ અધિકણવાળા છે. કે અધિકરણ સ્વરૂપ છે? અધિકરણ જેને હેય તે અધિકરણી છે અર્થાત્ અધિકરણવાળે છે?
तना उत्तरमा प्रभुये ४ " गोयमा ! अहिगरणी वी अहिगरणं पि" હે ગૌતમ! જીવ અધિકરણ પણ છે અને અધિકરણ સ્વરૂપ પણ છે કેમકે અધિકરણ સ્વરૂપ જીવ અધિકરણવાળો પણ થાય છે. હિંસાદિ પાપ કર્મોના હેતુ રૂપ જે વસ્તુ છે, તેને અધિકરણ કહેવામાં આવે છે તે વસ્તુ બે પ્રકારની કહી છે. એક આંતર અને બીજી બાહ્ય તેમાં શરીર અને ઈન્દ્રિઓ એ આંતરિક અધિકરણ રૂપ છે અને હળ, શકટ (ગાડુ) વગેરે બાહ્ય અધિક
શ્રી ભગવતી સૂત્ર : ૧૨