Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
K
ચયના અભાવે પણ તેમની વૈરાગ્યધારાથી તેમની ધર્માનુરાગીતા તથા જીવન ચર્ચાથી કઠિન કાર્યો કરવામાં પણ ગભરાટના સ્થાને સુખાનુભવની વૃત્તિ લક્ષમાં આવતી હતી.
હવે,
શ્રી વિનેદમુનિના જીવનના બે પ્રશ્નો ઉપસ્થિત થાય છે તેના ખુલાસે કરવામાં આવે છે.
પ્ર. ૧. તેમણે આજ્ઞા વગર સ્વયમેવ દીક્ષા કેમ લીધી ?
ઉત્તર:-પાંચમા આરાનાં ભદ્ર શેઠાણીના પુત્ર એવ’તા ( અતિમુક્ત ) કુમાર તે તેની માતુશ્રીએ દીક્ષાની આજ્ઞા આપવાની તદ્ન ના પાડી એટલે તેણે સ્વચમેવ દીક્ષા લીધી. ત્યારબાદ ભદ્રા શેઠાણીએ પોતાના કુમારને ગુરુને સોંપી દીધા. તે જ રાત્રે તેણે ખારમી ભીમ્મુની પડિમા અંગીકાર કરી અને શિયાળણીના પરીષહુથી કાળ કરી નલીનગુલ્મ વિમાનમાં ગયા તેવી જ રીતે શ્રી વિનાદકુમાર સ્વય' દીક્ષિત થયા.
પ્ર. ૨. આવા વૈરાગી જીવને આવે ભયંકર પરીષહ કેમ આવે ?
ઉત્તર:-કેટલાક ચરમ શરીરી જીવને મરણાંતિક ઉપસગ આવેલ છે. જીએ ગજસુકુમાર મુનિ, મૈતરાજ મુનિ, કૈાશલ મુનિ, કારણ કે તેમની સત્તામાં હજાર। ભવનાં ક્રમ હાવાં જોઈ એ, ત્યારે તેમને એકદમ મેક્ષ જવું હતું, તા મારણાંતિક ઉપસર્સીંગ આવ્યા વગર એટલાં બધાં કમ કેવી રીતે ખપે ? ખા. બ્ર. શ્રી વિશ્વમુનિને આવા પરીષહ આવ્યા, જે ઉપરથી એમ અનુમાન થાય છે કે તે એકાવતારી જીવ હાય
શ્રી વિનેદમુનિનુ વિસ્તૃત જીવનચરિત્ર જુદા પુસ્તકથી ગુજરાતી ભાષા તથા હિન્દી ભાષામાં છપાયેલ છે, તેમાંથી અહી' સાર રૂપે સક્ષેપ કરેલ છે.
શ્રી ભગવતી સૂત્ર : ૧