Book Title: Suvas 1941 03 Pustak 03 Ank 10
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay
Catalog link: https://jainqq.org/explore/034635/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ નિયમા-ચાજના ‘સુવાસ દર અંગ્રેજી મહિનાની પાંચમી તારીખે પ્રગટ થાય છે. [ ગતાંકની જેમ " આ અંક પણ, અનિવાયĆ મુશ્કેલીઓમાં, એક અઠવાડિયું માડા થયા છે. ] ગમે તે મહિનાથી ‘ સુવાસ 'નાં ગ્રાહક બની શકાય છે. ‘ સુવાસ ’ને ઉદ્દેશ પ્રજાની સાર્વત્રિક ઉન્નતિમાં દરેક રીતે મદદકર્તા બનવાના છે. તે ઉદ્દેશને અનુકૂળ થઈ પડે એવા વિવિધ પ્રકારના લેખાને તેમાં સ્થાન અપાશે. અભ્યાસપૂર્ણની સાથેાસાથ જોડણીશુદ્ધ, સરળ, મૌલિક ને રસિક લેખાને પ્રથમ પસંદગી મળશે, દરેક લેખકને તેમના થતા લેખની પાંચ નકલ તે પ્રગટ સુવાસ ના ચાલુ અંક મેાકલાય છે. - સુવાસ કાર્યાલય, રાવપુરા; વડાદરા કેટલીક વ્યક્તિ અને સંસ્થાઓને ‘ સુવાસ ' ખૂબ જ રુચ્યું છે. પણુ આર્થિક અગવડતાના કારણે તેઓ ધણા જ ઓછા લવાજમે તેની માગણી કરે છે. આ માગણીને પહેાંચી વળવું અમારે માટે મુશ્કેલ હેાય છે. આ બાબત શ્રીમંત સાહિત્ય-પ્રેમીઓએ વિચારવા જેવી છે. તેવા સજ્જતા એ પ્રકારના જેટલા ગ્રાહાને માટે ગ્રાહક દીઠ અક્કેક રૂપિયા આપવાને તૈયાર થશે, એટલા ગ્રાહક! પાસેથી અમે પણ લવાજમમાં અકેક રૂપિયા એ લઈશું. પરિણામે એવા સેંકડા ઉત્સુક ગ્રાહકાને સવા રૂપિયામાં ‘સુવાસ” મળી રહેશે. સુવાસ 'ના પ્રચારમાં મદદ કરી શકે તેવા સાહિત્યપ્રેમી મિત્રામાંથી જેઓ એક ગ્રાહક મેળવી આપે તેમને સુંદર-સુશેાભિત પોકેટ-ડાયરી; મે ગ્રાહક મેળવી આપે તેમને ‘આંખ અને ચશ્મા ( કાચું પૂઠું )નું પુસ્તક; ત્રણ ગ્રાહક મેળવી આપે તેમને તે જ પુસ્તક ( પાકું પૂઠું ); ચાર ગ્રાહક મેળવી આપનારને ડાયરી ને પુસ્તક બંને; પાંચ ગ્રાહક મેળવી આપનારને વિના લવાજમે ‘ સુવાસ ” મેાકલાય છે; અને તે ઉપરાંત વિશેષ ગ્રાહા મેળવી લાવનારને ભિન્ન ભિન્ન પ્રકારે પુરસ્કાર અપાય છે. સાહિત્યના પ્રચારકાને " આ પ્રકારના લાભ બીજે પણ કદાચ મળી શકતા હશે, પણ ‘ સુવાસ ’માં એટલી વિશેષ સગવડતા છે કે તેમાં તેવા મિત્ર-પ્રચારકા પર લવાજમ ઉધરાવવાની કે બીજા ક્રાઇ પ્રકારની જવાબદારી નથી. તેઓ ફક્ત નામ સૂચવે અને અમે પ્રયાસ કરીએ. તે પ્રયાસમાં જેટલી સફળતા મળે તેનેા યશ અને લાલ નામ સૂચવનારને ફાળે નાંધાય. . સુવાસ ’ના નમૂનાને અંક પત્ર લખી જણાવનારને વિના મૂલ્ય મેાકલવામાં આવે છે. પણ તે પત્ર મળ્યા પછી પ્રગટ થાય તે અંક મેાકલાશે. નમૂનાનાં અંકની તરતમાં જરૂર હાય તેમણે ત્રણ આનાની ટિકિટ બીડવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat 1 www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ જેમાં ઉત્તર જરૂરી હોય એવા દરેક પ્રકારના પત્રવ્યવહારમાં, કે લેખ અસ્વીકાર્ય નીવડે તે પાછી મેળવવાને, જરૂરી ટિકિટ બીડવી જોઈએ. અને પિતાના પત્ર પર કે બુકસ્ટ પર, પિસ્ટલ નિયમ પ્રમાણેની, પૂરતી ટિકિટો ચોડવી જોઈએ. કાર્યાલયને લગતા પત્રવ્યવહારમાં મંત્રી કે સંચાલકનું નામ ન લખવું. કેમકે તેમ થવાથી તેમની ગેરહાજરીમાં તે પત્રની વ્યવસ્થા વિલંબજનક થઈ પડે છે. પ્રાચીન ભારતવર્ષ” કે “Ancient India ના ગ્રાહકોને પ્રથમ વર્ષે અર્ધા લવાજમે [ લવાજમ રૂ. ૧-–૦ + ૦-૪-૦ પિસ્ટેજ=૧-૧૨-૦] અને ત્યારપછી બીજા એક વર્ષને માટે પણ લવાજમે [૨-૮-૦] સુવાસ” મળી શકશે. સુવાસના કેટલાક ચાલુ ગ્રાહકોનાં ત્રીજા વર્ષનાં લવાજમ, નવ મહિના વીતવા છતાં, હજી સુધી નથી મળ્યાં. તે ગ્રાહકોને આગ્રહભરી વિનંતિ છે કે આ એક મળતાં તરત જ લવાજમ મોકલી આપે. હવે પછી ચાલુ ન રહેવું હોય તે હજી પણ રૂા. ૨-૮-૦ મોકલાવી આપી ના લખે. સુવાસ'નું લવાજમ ભરવા માટે અમદાવાદ-મુંબઈના એજન્ટોનાં નામશિષ્ટ સાહિત્યભંડાર, પ્રીન્સેસ સ્ટ્રીટ, મુંબઈ એન. એમ. ત્રિપાઠી, , p. એન. એમ. ઠક્કર, , મહાદેવ રામચન્દ્ર જાગુષ્ટ, ત્રણ દરવાજા, અમદાવાદ ગુર્જર ગ્રન્થરત્ન કાર્યાલય, ગાંધી રેડ, શ્રી. નાગરદાસ પ્રાગજીભાઈ, દેશીવાડાની પિળને નાકે, , શેઠ મોહનલાલ ડોસાભાઈ, બુકસેલર્સ, રાજકેટ વલભદાસ નાનજી સચદે, ૨૨૩, પ્રાર્થના સમાજ રેડ, કરાંચી જોઈએ છે– પ્રાચીન ભારતવર્ષ,’ ‘Ancient India” અને “સુવાસ ફેલાવો વધારવાને પ્રચારકે જેઓ પિતાના પ્રદેશમાં રહીને કે મુસાફરીમાં તે કામ કરી શકે; અથવા કમીશન અને પગારના ધોરણે ચાલુ કેન્યાસર તરીકે રોકાઈ શકે. શરતે અને લાયકાત સાથે નીચેના સરનામે તરત જણા– શશિકાન્ત એન્ડ કું–રાવપુરા, વડોદરા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ આરોગ્ય, વ્યાયામ અને તંદુરસ્તી વિષયક સંપૂર્ણ અને સચિત્ર માહિતી સતત ૨૬ વર્ષથી આપતું માસિક વ્યાયામ વાર્ષિક લવાજમ – હિંદમાં રૂા. ૨-૮-૦ પરદેશ શિલિંગ-૫. શરીર તંદુરસ્તી સિવાય બધું નકામું છે. શરીરને તંદુરસ્ત, નિરોગી અને સશક્ત કેવી રીતે બનાવવું અને આરોગ્ય પ્રાપ્ત કર્યા પછી તે કેવી રીતે ટકાવી રાખવું, તે વ્યાયામ વાંચવાથી પણ જાણી શકાશે. આપના ઘરમાં, આપની લાયબ્રેરીમાં કે આપની વ્યાયામશાળામાં તેને બોલાવે તે આપને યોગ્ય અને સાચી સલાહ આપશે. વર્ષના રૂ. ૨-૮-૦ના બદલામાં, વર્ષ આખરે દાક્તરનાં બીલ માટે, ખર્ચાતી મોટી રકમને તે બચાવ કરશે. ગમે તે માસથી તેના ગ્રાહક થઈ શકાય છે. લખે – વ્યવસ્થાપક વ્યાયામ કાર્યાલય, મજુમુદારને વાડે, રાવપુરા, વડેદરા ‘મ હા ગુ જ રા ત” સિંધમાં વસતા ત્રણ લાખ જેટલા ગુજરાતીઓનું સુપ્રસિદ્ધ મુખપત્ર (સાપ્તાહિક) • જેમાં સાહિત્ય, રાજકારણ, અર્થશાસ્ત્ર, શરીર કેળવણુ, બાળજગત, સ્ત્રી સંસાર–વિગેરે જીવનને લગતા દરેક વિષયની સુંદર છણાવટ થાય છે. • જાણીતા સાહિત્યકાર શ્રી. ડુંગરશી ધરમશી સંપટ દર અઠવાડિયે યુદ્ધ પરિસ્થિતિ આબેહૂબ રીતે વર્ણવે છે. • “જન્મભૂમિ ” અને “બહુરૂપી' શબ્દરચના હરિફાઇઓના સચોટ-ઉકેલે અને દલીલો એક નિષ્ણાત તરફથી નિયમિત પ્રસિદ્ધ થાય છે. • “મહાગુજરાત' બુદ્ધિવર્ધક બૃહ હરિફાઈ વગર દાખલ ફીએ સુંદર ઈનામો મેળવી આપે છે. • એના દીપોત્સવી અને બીજા ખાસ અંકે એ ગુજરાતી પત્રકારિત્વને સમૃદ્ધ કર્યું છે. • વડોદરા રાજ્યનાં તમામ પુસ્તકાલયો માટે મંજુર થયેલું છે. વાર્ષિક લવાજમ હિંદમાં રૂા. ૪ – વિદેશ શિ. ૬ • સિંધમાં જાહેર ખબર માટે અજોડ સાધન • નમૂનાની નકલ તેમજ ભાવતાલ માટે આજે જ લખેઃ એજન્ટો ન હોય તેવા સ્થળના ન્યુઝપેપર એજન્ટોએ તુરત જ પત્રવ્યવહાર કરવો. મેનેજરઃ સિંધ ન્યુઝપેપર્સ લીમીટેડ, કેમ્પબેલ સ્ટ્રીટ-કરાંચી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ :: : ' I riy* * * = == == = = === ===== પ્રેરક, સુંદર, રસીલી, કળામય નવલકથા -નવલિકાઓની અભિનવ ગ્રંથમાળા થાપરી ગ્રંથમાળા, = == = = = = = = = == બેરંગી છાપણી, ઉત્તમ કાગળ, મજબૂત બાંધણી, ને શભામય ઉઠાવવાળાં પુસ્તકે બહાર પડી ગયાં છે. ૧ કથાપરી (નવલિકાઓ) ૨-૮-૦ તૈયાર છે ૨ કથામણિ , ૨-૦-૦ , ૩ કથાકલગી , ૨-૦-૦ ) ક કથાકલાપ , ૨-૦-૦ ) ૫ કથામધુ , ૨-૦-૦ છપાય છે તે પછી કથાપ્રસાદ; કથાકુંજ; કથાવિલાસ કથાંજલિ; કથાવલિ, કથાગાર સ્થાપરી (ગ્રંથમાળા) કાર્યાલય • આમલીરાન, સૂરત આ ચોપડીઓ મળવાનાં ઠેકાણું – અમદાવાદઃ ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, ગાંધીમાર્ગ વડેદરા પુસ્તકાલય સ. સ. મંડળ લિ., રાવપુરા મુંબઈ: એન. એમ. ત્રિપાઠીની કાંટ, કાલબાદેવી , એન. ડી. મહેતાની કુાં, , == == == === == -- -- - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રી ઉપયોગી પુસ્તકો . ઇ છે ૦-૫ 1 1 1 1 0 6 1 ૪ ૦-૧ - ૦ - * 6 - ૧-૪ ૦-૧ સ્ત્રીશક્તિ ગ્રંથમાળા ૧ વંધ્યા ૦-૪ | ૩૬ માતૃપ્રેમ ૨ કાકી ૩૭ પારસી લગ્નગીત ૩ કાયદામાં સ્ત્રીનું સ્થાન ૩૮ સંતતિનિયમન ' ૪ અગના (વાર્તા) ૩૯ વહેમી પતિ . ૫ ગૃહવ્યવસ્થાની વાત ૪૦ આરોગ્ય અને સુખ ૦-૬ ૬ ખાંયરું (લેકગીત) ૪૧ સામાજિક વાતો ૭ બલિદાન (પ્રેરક ગીત) ૪૨ રમૂજી વાત ૮ ભવાટવી ૪૩. ભલી ભાભી ૯ મા (વાર્તા) ૪૪ પતિ પ્રભુ છે ૧૦ જયાના પત્રો (કસોટીમય લગ્ન) ૪૫ માંદગી અને માવજત ૦-૪ ૧૧ પતિની પસંદગી ૪૬ વાતનું વતેસર ૧૨ લીલીની આત્મકથા ૪૭ ઘરેણાંનો શોખ ૧૩ ફાઈ ૪૮ પારસી સતીએ ૧૪ પારસી વાનીઓ ૦-૬ ૪૮ એકાદશી ૦-૧૧ ૧૫ વિધવા (વાર્તા) . ૫૦ રાણકદેવી ૦-૧૨ ૧૬ કેને પરણું? (વાર્તા) ૫૧ શિવાજીની બા ૦-૧૦ ૧૭ સુઘડતા અને સુંદરતા ? પણ સાસુની શિખામણ ૧૮ હાસ્યને કુવારે ૦-૮ ૫૩ કાયમનું અજ્ઞાન ૧૯ ભૂતના ભડકા (વાર્તા) ૫૪ નામ વગરની નવલકથા ૧-૮ ૨૦ વિષવૃક્ષ (વાર્તા) ૫૫ નારી અભિષેક . –૪ ૨૧ હાસ્યકલાપ (રમૂજી) પ૬ માસિક ધર્મ ૨૨ દેવી ચૌધરાણી ૧-૮ | ૫૭ નવા સાથિયા ૨૩ વીર રેઝા (કોળુ ગુલાબ) ૧-૦ ૫૮-૫૯ વીર તારા (બે ભાગ) ૨-૪ ૨૪ હાસ્ય ઝરણાં (રમૂજી) ૧-૮ ૬૦ ગેરમાનાં ગીતો ૨૫ “જરા ચાહ મૂકજો” ૬૧ મેડમ ડમીડ ૦-૧૨ ૨૬ ગરબાવળી (રાષ્ટ્રીય) ૬૨ સામાજિક વાતે ૨૭ જીવનપલટો (વાર્તા) ૬૩ ગુણીયલ ગૃહિણી ૦-૧ ૨૮ સુખી ઘર (બોધક) – ૩ ૬૪ સ્ત્રી સ્વાતંત્ર્ય ૦–૧ ૨૯ ભરત ગૂંથણ ૬૫ દક્ષિણી રાંધણકળા ૩૦ ચોર્યાસીનું ચક્કર ૬૬ સતી જસમા ૩૧ રઝીયા બેગમ ૩૨ ગૃહ વિવેક ૬૭ સંસારદર્શન ૦-૬ ૩૩ સુખીના પત્રો ૬૮ ભૂમિમાતા આનંદમઠ ૧-૦ ૩૪ સ્ટવનું શાસ્ત્ર ૬૯ બાળવિધવા ૩૫ શ્રી હદય ૦-૩ ૭૦ સાચાં સહેદર ૧-૮ સ્ત્રી શક્તિ ગ્રંથમાળાને આખે સેટ આજે જ વસાવે. કુલ ૭૦ પુસ્તકે બહાર પડયાં છે. તે રૂા. ૩રમાં મળે છે. પુસ્તક છૂટાં પણ મળી શકશે. નૂર જાદુ. - લખોઃ સ્ત્રીશકિત, કેળાંપીઠ, સુરત ૦ -૮ - - ૦ ૦ - - - • - = ૦-૪ = 1 o o o o o. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ ANCIENT INDIA (B. c. 900 to A. D. 100=1000 years) Unparalleled and unprecedented Because • It has a continuous chronology. • It is full of bomb-shell-like and astounding theories, either quite newly proposed or presented with new garments. • All statements are based on inscriptions, coins, evidences of recognized authors and government reports. • Hence it is sanctioned by the Director of Public Instruction • And approved by the University of Bombay • And recommended by many personages of note and scholarship. Price : First Vol. Rs. 71-, Second Rs. 101–, Third Rs. 91-, Fourth Rs. 91–. Total Rs. 35/To subscribers for the whole set Rs. 301-.. Please send your orders to: SHASHIKANT & Co. ORIENTAL PUBLISHERS Raopura, opp. Tower, Baroda બાળક કઈ પણ પત્ર સાથે જોડાયેલું નથી બાળક માસિક બાળક માટે જ પ્રગટ થાય છે. સાદી ને સીધી ભાષા હેઈ આજના પ્રોઢ-શિક્ષણના જમાનામાં અક્ષરજ્ઞાનની શરૂઆત કરનારાઓને તેમાંથી કંઈ કંઈ મળી રહેશે. છતાં લવાજમ વરસના ફક્ત રૂપિયા બે તમારી સંસ્થા કે ઘરમાં બાળક અવશ્ય લેવું જોઈએ, વરસથી કેમકે નિર્દોષ બાલુડાં બાળક વાંચવા ઘણાં આતુર હોય છે પ્રગટ નવા વરસથી ઘણે ફેરફાર થયો છે. થાય “બાળક” કાર્યાલય, રાવપુર–વડોદરા રીતે ૧૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ ત્રણ રૂપિયાની કિંમતનું વિવિધ હુન્નરેથી ભરપુર પુસ્તક મફત ભેટ મેળવો! નફાકારક હુન્નરે” ભાગ ત્રીજામાં છાપવા માટે લેખો અને પ્રયોગ લખી મેકલે. વેપાર, રોજગાર, કારીગરી અને સ્વાશ્રયના પૈસા કમાવાની નજરે વ્યવહારૂ લેખે. હુન્નર, ઉદ્યોગ, વેપાર, વૈદક અને ઘરગથ્થુ ઉપયોગની વસ્તુઓ બનાવવાની સાચી માહિતીના પ્રમાણસર પ્રગો. ફળઝાડ, કિંમતી ઝાડો અને પાકના વાવેતર વિષે ઉપજ ખર્ચના આંકડાઓ સાથે અનુભવસિદ્ધ લેખો. કિમતી, ઉપયોગી અને ગુણકારી વનસ્પિતિઓનાં તેલ, અત્તર, અર્ક, સત્વ, સરકા, સુકવણી, શરબત, મુરબ્બા, ચટણી, અથાણાં વિગેરે ઉપયોગી વસ્તુઓ બનાવવાની સાચી માહિતીના પ્રમાણસર વિગતવાર લેખ. શેડી કિંમતનાં નાનાં હાથમંત્રોથી ચાલતા ઉદ્યોગની જાણવાજોગ સંપૂર્ણ માહિતી. તમોએ લખી મોકલેલ એક પણ લેખ કે પ્રયોગ આ પુસ્તકમાં છપાશે તે તેની એક નલ તમને ઘેર બેઠાં મફત ભેટ મળશે. વધુ નકલ જોઈતી હશે તો પણ કિંમતે વેચાતી મળશે. ટપાલ ખર્ચ જુદું. તે ઉપરાંત તે લેખકને આ પુસ્તકમાં ટૂંકી જાહેરખબર છપાવવી હશે તો મફત ૫ાશે! આ પુસ્તકમાં તમારી જાહેરખબર છપાવી વેપાર વધારે. વ્યવસ્થાપક શ્રી લક્ષ્મી પુસ્તકમાળા, પાસ્ટ સીનુગર, (અંજાર-કચ્છ) આંખના દાક્તર બહુ ત્યારે ચશ્માને નંબર કાઢી આપશે પણ પછી તમે શું કરશે? (૧) બિલ, ફલીન્ટ, ક્રાઉન ક્રીસ્ટલ દુકસ, બ્લ, સ્મોક, એક્ટીન, કલેરાફીલ, યુઝલ, અંબર, * પંકટાલ, ઉરે, ઉમ્ફાલ, કુકઝાઈટ, વીકસ, ક ફાયદાકારક? (૨) એવલ, રાઉન્ડ, ૩૬, ૪૦, ૪ર પેન્ટસ (લગ, નીયર) કુલ, ઓકટોનલ, હેઝાર્ગનલમાં કયો પસંદ કરવા યોગ્ય ? (૩) ફલૅટ, પેરીસ્કંપક, રીક, સીલીન્ડર, ફેરીકલ, ફેસીલીન્ડર, બાઇકલ્સ, પ્લીટ, મુન, કર્વડ (અપર કે લેસર) સીમેન્ટેડ, ક્રીપ્ટક, ડફો, એટેચમેંટ ઈમાં કયો સગવડવાળો ? આ બધું જાણવું હોય અને ચમો ખરીદતાં છેતરાવવાની બીકમાંથી બચી જવું હોય તે આ ખ અને ચ મા નું પુસ્તક જે અમે ત્રીસ વર્ષના અનુભવ ઉપરથી બહાર પાડયું છે તે તુરત મંગાવી લે, મુંબઈ સરકારના કેળવણી ખાતાએ લાઈબ્રેરી, પ્રાથમિક કેળવણી, ઈનામ વિગેરે માટે પણ મંજૂર કર્યું છે. પાકું પૂઠું, ૪૦ ચિત્રો, ૧૪૦ પૂછો છતાં કિંમત માત્ર ૦-૧૦-૦. શશિકાન્ત એન્ડ કુ. : રાવપુરા : વડોદરા - - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ કેટલાક અભિપ્રાય ‘સુવાસે' પિતાની ઉચ્ચ કોટિ સાચવી રાખી છે. તેના અગ્રલેખે ખરેખર ચિંતનશીલ અને કાવ્યતત્વથી ભરેલા હોય છે. – રમણલાલ વસંતલાલ દેસાઈ લેખે એકંદરે સારા અભ્યાસપૂર્વક ખાયલા છે. -અરદેશર ફરામજી ખબરદાર ઇચ્છીએ છીએ કે શિક્ષિત ગુજરાત “સુવાસ' જેવા સમ્પ્રયાસને આવકારે, પિષે અને સંપૂર્ણ સુવિકાસની તક આપે. -માનસી ગુજરાતને એક સારું માસિક મળ્યું હોવાને સંતોષ થાય છે. એ વિશિષ્ટ પ્રકારનું સ્થાન સાહિત્ય-જગતમાં મેળવશે એવી આશા બંધાય છે. -યુવક આ નવ ફાલ અન્ય સામયિકે જેમ ખાલી નજર કરી ફેંકી દેવા જેવું નથી. “યથા નામાં તથા ગુણ'ની જેમ ખાસ વાંચવા જેવું છે... લેખની શૈલી ઉત્તમ કલાપૂર્વક નવી છે. ખાસ મહત્વતા ભાષાશુદ્ધિ અને જોડણીને આપેલી છે. –ખેતીવાડી વિજ્ઞાન સુવાસ’નું રણ આમ વધુ વ્યાપક બનતું જાય છે તે જોઈ આનંદ થાય છે ... તેને સંચાલકોને ધન્યવાદ છે . આ પદ્ધતિને બધાં સામયિકેવાળા સ્વીકાર કરે છે ?–અત્યારે કચરાની ટોપલીમાં નાખવા જેવું સાહિત્ય પ્રસિદ્ધ થાય છે, તે ન જ થવા પામે. – ગુજરાતી તેમાં પીરસાયેલી વિવિધ જાતની વાનગીઓ સાહિત્યપ્રેમીઓને સારો ખોરાક પૂરો પાડે છે. -ક્ષત્રિય મિત્ર સામગ્રી સંતોષપ્રદ છે. – પુસ્તકાલય વિદ્વતાભરેલા લેખે, વિચારણીય સાહિત્યસામગ્રીથી આ માસિક વડોદરાના બંધ પડેલા “સાહિત્ય' માસિકની ખોટ પૂરશે એવી આશા બંધાય છે. -બાળક જીવન, કલા, સાહિત્ય વગેરે વિષય પરના લેખેથી ભરપૂર છે. –સયાજી વિજય સુવાસ” એના નામ પ્રમાણે સુવાસિત છે. -તંત્રી-દેરીરાજ્ય સુવાસના કેટલાક અગ્રલેખામાં જળવાયેલ રસ, તત્વજ્ઞાન અને કવિતાત્મક ગદ્યને સંયોગ ટાગેર સિવાય ક્યાંય નથી અનુભવ્યો. -બ. મ. પરીખ સુવાસ'ના કેટલાક વિષયોની ભાષા એટલી તે હદયંગમ છે, કે ગુજરાતી ભાષાના કોઈપણ સાહિત્યરસિકને અનેક વખત વાંચ્યા છતાં ફરીવાર તેના વાંચનની તૃષા જ લાગી રહે 1 – વિપ્રિય અમારું આખું કુટુંબ “સુવાસ ખૂબ વાંચે છે. અમારે ત્યાં ગુજરાતનાં ઘણું પત્ર આવે છે, પણ તેમાં. શિષ્ટ સાહિત્ય તે “સુવાસ” જ આપે છે. –કિ. આલિયા જોશી વિચાર અને સાહિત્યસમૃદ્ધ સુંદર માસિક પ્રત્યેક માસે અવનવી, વિધવિધ અને દરેકની સુચિ સતિષાય એવી સાહિત્ય અને વિચાર-સામગ્રી પીરસાય છે. અનાવિલ જગત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ अज्ञानतिमिरान्धानां शानांजनशलाकया । नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः ॥ પુસ્તક ૩ જું ] માર્ચ : ૧૯૪૧ [ અંક ૧૦ પ્રેમ અને મોહ મહેન્દ્રકુમાર દેસાઈ - પ્રેમ અને મોહ-પુરુષ-પ્રકૃતિનાં આ બે મહાન બળો વચ્ચે વિશાળ અંતર રહેલું છે. એ અંતર પિછાનવાને, પ્રેમ અને મોહ વચ્ચેનો ભેદ સમજવાને સૂક્ષ્મ દૃષ્ટિની અને તે માટે વિષયના મૂળમાં ઊંડા ઊતરવાની ખાસ જરૂર છે. માનવી પતનના માર્ગે જાય કે પ્રગતિના પંથે વળે; પરંતુ બન્ને ગતિક્રમોમાં તેને પ્રેમ અગર મોહથી શરૂઆત કરવી પડે છે. મેહ એ પ્રેમનું વિકૃત સ્વરૂપ છે. મોહવશ બનેલ માનવી વાસના, લોલુપતા, પરાધીનતા, અસ્થિરતા, સ્મૃતિભ્રંશ ઇત્યાદિ ક્રમદ્વારા પતનની પળ સુધી પહોંચી જાય છે. પ્રેમાધીન બનેલે પુરુષ કે પ્રેમવશ થએલી સ્ત્રી સાવિકસિનિમજજન, નિર્દોષ નિવૃત્તિ એટલે કે આત્મીય આનંદ-અનુભવ, સ્વાર્થ-વિસ્મરણ, આત્મસમર્પણ, સંપૂર્ણ તૃષ્ણત્યાગ એ ક્રમે ઉત્થાનના રાહે પહોંચી જાય છે. પરાભક્તિની અવસ્થાઓને ખ્યાલ કે અનુભવ ધરાવનાર આ કમ સહેજે ગ્રહી લેશે. અને ભક્તિ એ પરમપ્રેમની ઉત્કટ લાગણી સિવાય બીજાં શું છે ? માટે મહાન ભક્તો અને જ્ઞાનવિદેહી મહાનુભાવ પરમ પ્રેમી જ થઈ ગયા છે. પ્રેમી બન્યા સિવાય તેની ઓળખ અઘરી છે. પ્રેમી બન્યા સિવાય ભક્તિ દુરારાધ્ય છે. માટે જ ભક્ત કવિઓ-નરસિંહ મહેતા, મહારાણી મીરાંબાઈ, સંત તુલસીદાસ, તુકારામ, વાલિમની વ્યાસમુનિ વગેરે પ્રેમગીતનો જ પોકાર કરી ગયા છે. પ્રેમમાં પ્રબળ આકર્ષણ હોય છે અને તે પ્રાકૃતિક હોય છે. તેથી તેમાં મિલનની કે અંતિમ ધ્યેયની (જે કે પ્રેમ કે આનંદ સિવાય ઈતર એ જ શક્ય નથી) આતુરતા સ્વભાવસિદ્ધ હેય છે. મેહમાં દૈવી આકર્ષણ નથી હોતું, પરંતુ કામનાગ કે તૃષ્ણ-ઇરછાને આવેગ હેય છે. એ આવેગને અબુધજનો પ્રેમનું શુદ્ધ આકર્ષણ માની લે છે. તેથી મેહ પ્રેમની પેઠે સરળ, સ્વાભાવિક અને પૂજ્ય નથી હોતા. મેહચેષ્ટાઓ અને પ્રેમચેષ્ટાઓનાં ભાવદર્શનમાં ભેદ હોય છે. આથી જ મેહસૃષ્ટિમાં જણાતી સંયોગ, આશ્લેષ, ચુંબન, ભાવોદ્રેક, હસ્તસ્પર્શ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ - સુવાસ : માર્ચ ૧૯૪૧ અંગ-અભિનય ને એવી અનેક ચેષ્ટાઓ, જે મેહમાં કૃત્રિમ હેય છે, તે પ્રેમસૃષ્ટિમાં– એની એજ હોવા છતાં–પવિત્ર, દેવી અને વાત્સલ્યયુક્ત ગણાય છે. માતાબાળક કે ગુરુશિષ્યના પ્રેમદર્શનની પેઠે, સાચા પ્રેમીઓની ચેષ્ટા પવિત્ર ભાવથી પ્રેરિત હોય છે. તેથી જ નિર્દોષ આનંદ કે અરસપરસ ઓતપ્રોત થયાની ભાવ-તલ્લીનતા કે પરસ્પર સંમીલન-માધુર્ય સિવાય કઈ ખાસ ઈચ્છા કે કામના પ્રેમમાં હતી જ નથી; તેથી પ્રેમ નિષ્કામ છે, નિષ્પા૫ છે. મોહમાં સ્વભાવસિદ્ધતા ન હોવાથી, પ્રયત્નશીલતા પ્રકટ હોય છે. વિવિધ સાધન દ્વારા મહસિદ્ધિ હસ્તગત કરવાની હેઈ, મેહ સકામ છે, સહેતુક છે. મેહમાં અંત હોય છે, ફળની અપેક્ષા હોય છે. તે પ્રયોજન પાર પડતાં, મોહની હદ પૂરી થાય છે. આથી જ મેહ મર્યાદિત છે, પ્રેમ અસીમ છે. પદાર્થ કે વ્યક્તિની પ્રાપ્તિ, આશ્લેષ, ઉપભોગ, મૈથુન (જે શરીરવિષયક મેહ હોય તે), સુખ-તૃપ્તિ એ મોહનાં હદનિશાન છે. પ્રેમમાં નિરાસક્તિ હોય છે, મોહમાં આસક્તિ હોય છે. ઉપર કહ્યું તે જ કારણને લઈને, પ્રેમ નિબંધ છે, સ્વાધીન છે; મોહ પરાધીન છે. પ્રેમમાં આલંબન કે વિકૃતિ નથી. પ્રેમ અન્યોન્ય છે, અનન્ય છે. પ્રેમ પરાવલંબી નથી તેથી અન્ય સાધન, અવાન્તર ઇત્યાદિ પ્રેમીઓના માર્ગમાં સહાયભૂત હેવી અનિવાર્ય નથી. પ્રેમી પિતાના પ્રેમી જોડે–પ્રભુ સાથે પ્રત્યક્ષ સંબંધ ધરાવે છે. તે સર્વદા તેને પ્રકટ અને નિકટ અનુભવે છે. મોહ અન્યોન્ય કે અનન્ય નથી; બાહ્ય રૂપરંગ, આકાર-અંશાદિ ચેષ્ટાવલંબી છે, મોહને સંબંધ સાપેક્ષ-પરોક્ષ છે. ઇન્દ્રિય મોલમાર્ગમાં મળ્યું હોય છે, તેથી તેમાં પ્રેમની પવિત્રતા, દિવ્યતા, નિકટતા, કે સાતત્ય હેતાં નથી. અને મોહમાં અન્યભાવ પ્રકટ હેાય છે તેથી અણુ-મહતું કે લઘુ-ગુરૂને પરિમાણભાવ મોહમાર્ગમાં વારંવાર હોય છે. પ્રેમમાં મર્યાદા નથી તેમ પરિમાણ પણ નથી; તેમાં તે સર્વાત્મભાવ છે; તેથી પ્રેમ નિર્વિકારી અને સમતાપ્રધાન છે; મેહ સવિકારી અને મમતાપ્રધાન છે. સમાનભાવથી પ્રેરિત પરમ પ્રસન્નતા --પ્રમોદ પ્રેમમાં પ્રફુલ્લી ઊઠે છે. મમતાપ્રેરિત અધમ રાગદ્વેષની ભેદભાવના મોહવશ માનવામાં પ્રમોદને બદલે પ્રમાદ, ચિત્તની શાંતિને બદલે ચિંતા, ઉદ્વેગ અને નિરંતર ખેદ, તથા ઉરમાં ઉલાસને બદલે ઉન્માદ ઉતપન્ન કરે છે. પ્રેમને પંથ પાવનકારી છે; મોહમાર્ગ મલિન છે. મેહમુગ્ધ માનવી મૂઢ બને છે; અદમ્ અને માનાપમાન મેળવે છે. પ્રેમવશ થઈ પ્રેમી પ્રમત્ત કે પાગલ બનતું નથી—એને પ્રેમ પ્રેમીની પાછળ પાગલ બનતો હશે !) એ તો એના અમને, માનાપમાનવૃત્તિના આત્મતત્વમાં વિલય કરે છે. પ્રેમ અંતરંગ, અંતરાભિમુખ હોઈ, પ્રેમમાં મધ્યસ્થ રામ (ઈષ્ટ તત્ત્વ અથવા પ્રાણતત્ત્વ-ચૈતન્ય અંશ) હેય છે; મહ બહિરંગ અને બહિર્મુખ હોઈ, મેહમાં મધ્યસ્થ કામ (વાસનાતત્ત્વ-જડ અને ત્યાજ્ય તત્ત્વો હોય છે. આથી પ્રેમ સાત્વિક હેઈ રક્ષક-પાલક બને છે; મેહ તામસિક ઈ મારક-હિંસક બને છે. પ્રેમ એ અમૂલ્ય સંજીવની છે, પ્રેમ એ જીવનરસાયણ છે. પ્રેમમાં મૃત્યુની કે પ્રેમના પોતાના પર્યવસાનની (અંતની) ભીતિ ન હોય. પ્રેમ પોષક છે; મોહ શેષક છે ને પ્રતિક્ષણે નાશને નોતરે છે. મૃત્યુમાં જ મેહનું મૃત્યુ સમાયું છે. આથી વિરહમાં વ્યાધિમાં કે વિપત્તિકાળમાં પ્રેમ નિર્ભયપણે જીવનને ધારણ કરે છે, તેને ટકાવી રાખે છે, પ્રોત્સાહન આપે છે. વિરહમાં, વિપત્તિમાં કે વસ્તુના વિનાશ વખતે, મોહ જીવનને અવ્યવસ્થિત અને આકુલવ્યાકુલ કરી મૂકે છે, વેદના, વિહવળતા અને સંમેહ પેદા કરે છે. પ્રેમ જીવનનું પિષક અને પ્રેરક તત્વ છે. પ્રેમ સ્વધર્મનું પાલન કરાવે છે, જીવન-પ્રવાહને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ અને માહે “ ૪૩૫ વહેતા રાખે છે. પ્રેમ પ્રેમસ્મૃતિ, કર્તવ્ય-સ્મૃતિ, સ્વધર્મ-સ્મૃતિ સમર્પે છે. પ્રેમ આવશ્યક તત્ત્વાની (સ્વાર્થ સિવાય) વિસ્મૃતિ નથી અર્પતા. પ્રેમ માનવીને ઢીબલ્સ કે આત્મધાત પ્રતિ નથી પ્રેરતા. એમ હાય તે તે પ્રેમ સાચે પ્રેમ નથી, તે પ્રેમમાં પ્રપૂર્ણતા નથી પણ ન્યૂનતા છે. પ્રેમ કાઇને ધર્મ કે ફરજથી વિમુખ નથી બનાવતા, બલ્કે દુર્બળને સબળ, નિષ્પ્રાણને સજીવ, જડને ચેતન અને નિષ્ક્રિયને કર્તવ્યપરાયણ બનાવે છે. પ્રેમમાં વિનાશ સંભવે જ નહિ. હા ! ભાગ-સમર્પણ સંભવે, પણ તે વિચારપૂર્ણ અને પ્રેમ જે પળે પ્રેરણા કરે ત્યારે જ. કાંઈ નિષ્ફળતા કે નિરાશાના કારણે જીવન જતું કરવું એટલે કે કર્તવ્યના યજ્ઞમાં જરૂર પડે જીવનનું સ્વાર્પણ કરવાને બદલે કર્તવ્યને, યજ્ઞના જ ધ્વંસ કરવા–એ ભાગ ન કહેવાય, એ સમર્પણુ કે સ્વાર્પણુ ન કહેવાય. એ પ્રેમને-પૂર્ણાશ પ્રેમને પરિણામ ન હેાય. એ પ્રેમનું પુરુષાતન નહિ પરંતુ પ્રકૃતિવશ માનવીની નિર્બળતા, હૃદયદીર્બલ્ય કે ક્ષણિક પ્રેમાવેશને આભાસ કહેવાય. અને પ્રેમ પ્રકટ અને નિર ંતર હેાય ત્યાં નિષ્ફળતા-સફળતા જેવા ભેદ જ પ્રતીત કયાંથી થાય ? પ્રેમ પૂજ્ય છે, પ્રેરક છે; પ્રેમ પ્રેમને પૂજે છે, પ્રેમ પ્રેમને પ્રેરે છે. પ્રેમનું પરિણામ પ્રેમપ્રેમના આનંદ–જ હાઈ શકે. તત્ત્વદૃષ્ટિથી જોઈશું તેા પ્રેમ બ્રહ્મને પારિભાષિક (શબ્દ) લાગશે. મેહ વ્યામાઢ (અધિક માહ) માટે મથે છે, ત્યાં આંધળે બહેરું કુટાય છે. વાસના, કામના, તૃપ્તિ, તરાઁગ, લંપટતા, લાલચ, લાલસા વગેરે વિકારે મેહમંથનનાં પરિણામ છે. આત્મસુખ પ્રેમની પરિણતિ છે તેથી તે ઇંદ્રિયાને ઉત્થાનના માર્ગે વહાવે છે. ઇંદ્રિયસુખ, વાસના તૃપ્તિ, મન મનાવવું એ મેહનું કર્તવ્ય હાઈ, તે વાસનાની વિકારખીણમાંથી માનવીને વ્યભિચાર–દુરાચાર અને અધઃપતનની ઊંડી ખાડીમાં હડસેલી દે છે. માહ માણસને બંધન આપે છે, પ્રેમ મુક્તિ આપે છે; મેહુ તેને નીચે પાડે છે, પ્રેમ ઊંચે ચડાવે છે. પ્રેમ-યાદધિમાં પંકજની સુકુમાર રસિકતા હૈાય, મેહરિએ ખદબદતા છીછરા ખામાચિયામાં પંકથરની શુષ્કતા હૈાય. પ્રેમમાં વિરાગની વિમલ ભાવના હોય; માહમાં વિલાસ અને વિહારની ઉત્કટ સંભાવના હોય. પ્રેમપથે પળનારની પૂર્વ તૈયારી સંપૂર્ણ ત્યાગ એટલે કે પરાર્થ-પરમાર્થ અને સર્વોદય-સહકાર માટેની ાય છે; મેાહમાર્ગે વિદુરનારની કટિબદ્ધતા પેાતાના સુખ–આનંદનાં ચેગક્ષેમ અને કૈવલ સ્વાર્થ કે સહચાર માટેની હાય છે. પ્રેમી પંખીડાનાં ઉડ્ડયના ઉર્ધ્વગામી હેાય છે. વિકાસ અને પ્રગતિની પગથીએ ચડી, આત્માન્નતિના સર્વોચ્ચ શૃંગે સ્થિર થવા તેમનાં મંથા હેાય છે. મેાહના રંગે રંગાએલા જીવાત્માએમાં પ્રસ્થાન અને ઉન્નતિ દૂધના ઊભરા સમી ક્ષણિક પ્રાપ્તિએ હાય છે, અથવા તે અશક્યતાઓ છે. પ્રેમમાં પ્રજ્ઞાની આંખ હોય છે, જ્ઞાન અને ડહાપણ વસે છે, જિજ્ઞાસા અને આનંદવૃત્તિ હૈાય છે. મેહમાં અજ્ઞાન અને ભાગ–ઉપભાગ, મૂર્ખતા અને રસલેાલુપતા હાય છે.. પ્રેમમાં અખૂટ ધૈર્ય, અડગ શ્રદ્ધા, અને વિચારપૂણૅ સાહસવૃત્તિ રહેલાં છે. મેહમાં અધીરાઈ, ઉતાવળ, તનમનાટ, શ્રદ્ધાના અભાવ કે અંધશ્રદ્ધા, અને વિવેકહિન સાહસ રહેલાં છે. ‘પ્રેમને પંથ-ભક્તિના માર્ગ છે શૂરાના, નહિ કાયરનું કામ જોને' એ સત્ય ન્યાયે પ્રેમમાં શૂરવીરતા, ક્ષમા અને ઔદાર્ય રહેલાં છે; તેથી પ્રેમી પ્રતિકૂળતામાં નિરાધ-ચિત્તનિરોધ, વૃત્તિનિરાધ-કરે છે. માહુધેલા મનુષ્ય પ્રતિ પળે વિરોધ કરવા પ્રેરાય છે—પ્રયત્ન પણ કરે છે પ્રેમમાં મન નિર્મલ અને મતિ પરિપકવ બનતાં પ્રેમી નિશ્ચયાત્મા હોય છે; માહમાં મન ચંચલ તથા નિર્બળ, અને બુદ્ધિ અસ્થિર બનતાં, મેાયુક્ત માનવી સંશયાત્મા હેાય છે. સંશયામા વમતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ જરૂદ સુવાસ માર્ચ ૧૯૪૧ એ ગીતાને સિદ્ધાન્ત સર્વમાન્ય સુવિદિત છે. પ્રેમી સઘળું પ્રેમનજરથી નિહાળે છે, એટલે પ્રેમપાત્રનાં (તે પ્રેમપાત્ર પછી પ્રભુ હોય, એય, ય, પૂજ્ય ગમે તે પ્રેમનું પ્રતીક હેય) વિરોધી વચન, વલણ કે અસંમતિ યા અસહકારને પણ તે તેના ઉપર મહાન અનુગ્રહ થયા માને છે. વિરોધને મેહયુક્ત મનુષ્ય મહાન નિગ્રહ માની તેને પ્રતિરોધ કરવા પ્રેરાય છે. આથી પ્રેમીમાં અપૂર્વ સહનશીલતા-તિતિક્ષાનું તપોબળ હોય છે; સંયમનું તેજ હોય છે. મોહવશ માનવીમાં અસંયમનો અંધકાર અને દર્બલ્યને તાપ હોય છે. પ્રેમમાં સાત્વિક સર્જન હોય છે, મેહમાં તામસી સર્જન અથવા તે સર્જનનું વિસર્જન હેય છે. પ્રેમની પાવક જવાળાઓ પ્રેમીઓને દિલે દાહ દેતી નથી, પરંતુ પ્રજજવલ પ્રકાશ વડે જીવનપટને સૌમ્ય રેખાઓથી અંકિત કરે છે, એટલું જ નહિ પણ અન્યમાં લુપ્ત રહેલા પ્રેમના પાવક અંશને પ્રોત્સાહન-પવન અપ નવતિનાં સર્જન કરે છે. મેહમુગ્ધ જીવાભાઓ ઉરનાં અંધારા ઉલેચી પ્રકાશ પામવાને બદલે, અવનત અધિક અંધારથી ઘેરાએલા પ્રદેશમાં પટકાઈ, ફસાઈ પડી અટવાય છે-કે જે વિષમ પરિસ્થિતિમાંથી પછી મુક્ત થવું મહામુશ્કેલ થઈ પડે છે. આ મેહમાં નથી સૃજન કે પ્રેમલ પ્રેત્સાહન. બજે–એકરનું પરિપાલન કરી. વૃક્ષઉછેર કરવાની પ્રેમની પ્રબળ શકિત મોહ-અધીમાં નથી. બ્રહમતના શુન્યવાદમાં અને વેદાન્તના બ્રહ્મવાદમાં જેવો અને જેટલો ભેદ પ્રવર્તે છે તે-તેટલે ભેદ મેહ અને પ્રેમ વચ્ચે રહેલ છે. આદ્ર ઈધન સમ મેહસૃષ્ટિમાં ન કાષ્ટ, ન જાતિ. પ્રેમના જ્યોતિર્જનક બળને એક ઓળખી શકતા નથી. મહાનલ ધંધવાતા કાષ્ટ સરખો છે, પ્રેમ પ્રદીપ વિશુદ્ધ જોત જેવો છે. તેથી જ મોહ મલિન ધૂમને પ્રેરે છે, નયન સોંસરે જઈ આંખમાં ખૂંચે છે; એ વાસનાનાં વિષ આંખમાં આંજી સર્વત્ર વિકારદષ્ટિ પ્રેરે છે. વખત વહેતાં હૃદયમાં પણ એ જ હલાહલ રેલાય છે. પ્રેમ એ પ્રભુનું બીજું નામ છે અને પ્રેમથી જ પ્રભુને મેળવી શકાય છે. પ્રેમમાં પ્રભુતા છે અને પ્રેમ-સંપૂર્ણપ્રેમ-પ્રભુતાને પ્રકટ કરી શકે છે. યોગીશ્વર શ્રીકૃષ્ણની પ્રેમભરી મધુ-બંસરીએ પ્રભુતા પ્રકટાવી અને ગોપગોપીનાં વૃંદ ઘેલા બન્યાં પ્રેમલક્ષણું ભકિતને વશ થઈ પ્રભુએ અનેક પ્રેમી ભક્તોના અર્થ સાર્યા, દુઃખ વિદ્યાર્થી અને દાસત્વ પણ સ્વીકાર્યા. એ સઘળા કલકલ્પિત ચમત્કાર નથી, પરંતુ વિશુદ્ધ પ્રેમની પ્રભુતાનાં ઉદાહરણો છે. મનુષ્યમાં આત્મા છે અને એ આત્મા પરમાત્માથી ભિન્ન નથી. એ આત્માનો આવિષ્કાર કરવો એ મનુષ્યને આત્મધર્મ છે. આનો અર્થ એ જ કે મનુષ્ય પિતાનામાં રહેલાં પ્રભુનાં લક્ષણોને પ્રકટ કરવાં; સચ્ચિનાનંદ પ્રેમસ્વરૂપ પ્રભુના સત, ચિત આનંદ અને પ્રેમધર્મમાં રહેલી પ્રભુતાને પ્રકટ કરવી એ મનુષ્ય ધર્મ છે, એ જ કલાકારનો ધર્મ છે, એજ જીવનક્ષેત્રના સાચા સૈનિકને ધર્મ છે, એ જ આત્માનો ધર્મ છે. અને સર્વધર્મના સિંહાસને વિરાજનાર અલૈકિક તત્વ પ્રેમ જ છે. પ્રેમમાં વિભાગ ન હોય છતાં સમજુતી સારુ પ્રેમનાં સ્વરૂપે હોઈ શકે, તે માત્ર દુનિયાની દ્રષ્ટિમાં. તેમાંનું એક સ્વરૂપ તે અખિલ વિશ્વને આધાર થઈ બેઠું છે. તે અન્વયે પ્રેમ અનાદિ અને અનંત છે, મેહ સાદિ અને સાત છે. પ્રેમથી જગતની ઉત્પત્તિ, સ્થિતિ હાઈ પ્રેમતત્વમાં જ અન્ત વિશ્વને પ્રલય થનાર છે. પ્રેમ સનાતન છે. પ્રેમ છે ત્યાં વિજય છે. જ્યાં પ્રેમનો આભાસ છે--મોહ છે ત્યાં પરાજય છે. જ્યાં પ્રેમ છે ત્યાં પ્રભુતા પ્રકટે છે, પ્રભુતા પ્રેરાય છે અને પ્રભુમય થવાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ મૃત્યુભય સુરેશ ગાંધી : મિશ્ર : મને નથી મૃત્યુ તણે કદી ભયઃ - જે શૂન્યની કદ્રુપતા ભરી છે ભલે પણે વૃક્ષની દીર્ઘ છાંયમાં સમેટીને મેહક વેશ લીલા ધખાવીને ધૂણ કંઇક બાવા હસી રહે ક્રૂર અતીતરૂપે; વેરાગીઓ સાધુ મુમુક્ષુલોકની મને રહ્યો એ ભય એટલે કે જમાવીને મંડળીઓ પ્રબોધતા . હું ઓથ લ જીવનદીપ તેજને રે આખરે વાગતી મૃત્યુકિંકિણી જ્યારે કરું પૂરણ કાર્ય મારાં સૌની; અરે ભાઈ અહીં જ છોડીને ધીમેપદે કેક અશાંત રાત્રિએ ધનધાન્ય કે ઠાર ભર્યાભર્યા, અને એ આવીને હલવશે પ્રદીપ ભૂલોકનાં આશ્વશાં સુભુવને અને મને ભેળવીને લઈ જશે ચાલ્યા જવું; કાર્ય કરોજ પુણ્યનાં: અંધારના કેક અગમ્ય મારગે લગીર ના મૃત્યુતણે મને ભય ત્યારે મને ડંખ હશે ઉરેલરે સંસારની સૌ રમણીયતામાં મારાં બધાં કાર્ય પૂર્ણ કરો. મને જે ચાહે તે દેવજી રા. મોઢા મને જે ચાહો તો દિલથી ચહી રહે, આમ અમથા કરે ના દેખાવ, ગભરુ શિશુ હું છેક નથી કે તમારા શબ્દો ને અભિનય તણું જાળ મહીંથી તમારું હૃપેલું અસલ રૂપ વાળી નવ શકું મને જે ચાહે તે તવ કપટ, દંભે સહુ પરાં મૂકી ઘો, ને હુંથી વિમળ મણિ શા નિર્મળ બને; તમારી વાણીમાં હૃદય સહ ઓછો જહીં લગી મળેલા દેખું ના તહીં લગી તમે વજર્ય જ મને ! મને જે ચાહો તે ઉર ઉર વચ્ચે જે જવનિકા રહી છે તેને તે પ્રથમ ઝટકે ભયભર ઘો કરી, સમ્બન્ધ સૌ પછીથી રચીએ, ને અટકીએ વળી પેલા આત્મા-સહ ઠગ તણા દાવ રમતા ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ ધર્મજાળ રમણલાલ વસંતલાલ દેસાઈ - ઇસ્વીસનની બીજી સદીને સમય છે. ભારતવર્ષની એકતા તૂટી ગઇ છે. પાંચાલ, માળવા ને આંધ્ર સમા યશસ્વી પ્રદેશોના નૃપતિઓ અંગત હિતાને જ મહત્ત્વ આપે છે. આ સ્થિતિમાં, ભરતખંડ પર પોતાનો ગરૂડદેવજ ફરકાવવા ઇચ્છતા રેમક શહેનશાહના મને રથ વધારે સક્રિય બને છે. તે, કામાંધ માળવપતિ યુવનાશ્વ પર રમક સુંદરીઓની ભેટ મોકલાવી તેને જાળમાં ખેચે છે, આંધ અને પાંચાલના લોભને વ્યાપારી લાભથી સંતોષે છે. અને અંતિમ વિજયની ભૂમિકા ભજવાને ને આક્રમણ માટેને જળમાર્ગ શોધવાને તે, કલા અને વ્યાપારના નામે, ક્ષમા નામની એક ચપલ ને મહત્ત્વાકાંક્ષી સુંદરીની આગેવાની નીચે એક નોકાયૂય રવાના કરે છે. પણ બે ભારતવીરે રેમપતિની આ મહત્ત્વાકાંક્ષાની આડે આવે છે: સુબાહુ અને સુકેતુ. બંને ભાઈ-સુબાહુ રાજયોગી સમે અનાસક્ત કર્મવીર, સુકેતુ પ્રબળ સેનાપતિઓનાં પણ માન મુકાવતા તેજવી નાયક, બંનેએ પરભૂમિનાં પાણી માપ્યાં છે; સદ્દગુરુના ચરણે જ્ઞાન મેળવ્યું છે, મહેચ્છાઓ કેળવી છે. ભારતને બચાવવાના, ભારતને વિજયધ્વજ ક્ષિતિજ પર રેપવાના તેમને કોડ છે. ભારતને વીંટળાઈ વળતાં સાગરનાં જળ ૫ર તેમણે પ્રભુત્વ મેળવ્યું છે. તેમની અનુમતિ વિના એક પણું વહાણું ભારતમાં પ્રવેશી ન શકે, ન ભારતનું બંદર છેડી શકે, સુબાહુના ભાવના નીતરતા કૌશલ્ય વીંધવાટવીની નાગપ્રજા સાથે મૈત્રી મેળવી છે એટલું જ નહિ, એ નાગપ્રજાની સંઘપતિ ઉલુપીએ સુબાહુને ચરણે પિતાનું હૃદય ધરી દીધું છે. એ નાગેની મદદથી બને ભાઇઓએ, રોમપતિની સૂચનાથી તેમના પર ધસી આવતાં પાંચાલ, માળવા અને આંધ્રનાં નૌકાસૈન્યને શિકસ્ત આપેલી. ને હવે, રમક નૌકાયૂથ સાથે ભારતવિજયે નીકળેલી ક્ષમાને તેઓ હરાવે છે, કેદ કરે છે. ક્ષમા નાસી છૂટવા ફાંફાં મારે છે, નાસે છે, સુબાહુ તેની પાછળ પડે છે ને બંને નાગપ્રદેશમાં પહોંચે છે. નાગપ્રજનની અલૌકિક શક્તિઓ ક્ષમાને મૂંઝવી નાખે છે. અંતે તે ઉલુપીના હાથમાં જઈ પડે છે, ઉલુપી તેને પોતાના સેનાપતિ ઉગના હાથમાં સોંપે છે. ઉત્તમ ને સુબાહુ બાલપણના મિત્રો છે. સબાહ નાગને આમાં ભેળવવા મથે છે; ઉલુપીને ચાહતો ઉગ સ્વાર્થને વિચારી નાગનું સ્વતંત્ર વ્યક્તિત્વ ઈચ્છે છે. બંને વચ્ચે ચકમક ઝરે છે. એટલામાં ક્ષમાં ઉજંગની કેદમાંથી નાસી છૂટે છે. ઉનંગને તેની શોધમાં જવું પડે છે. પાછળથી સુબાહુ પણ બનેની શોધમાં નીકળે છે, ને ત્રણે સુવર્ણ ગઢ નામના પર્વત-દુર્ગમાં ફસાય છે. માળવ૫તિ યુવનાશ્વને સુંદરીઓને સમાગમ ગમત; વિષકન્યાઓ તૈયાર કરી તેમના મોહક ઝેરથી મિનેને મારવાનું ગમતું. એક બૌદ્ધતાંત્રિક તેને આ કાર્યમાં મદદગાર થયે. તે તાંત્રિક પિતાના પ્રેરી પ્રયોગ માટે યુવનાશ્વ પાસેથી સુવર્ણગઢ મેળવી લીધું છે. તે તાંત્રિક દેવી ત્રિપુરસુંદરીને ઉપાસક છે ને શક્તિ સાધી ગમે તે ઉપાય આખા જગતને બૌદ્ધ બનાવવાના તેને કોડ છે. કોઈ રાજાને ફસાવવાની ગણતરીએ તે ક્ષમાને વિષકન્યા બનાવવા ધારે છે, પણ યુવનાશ્વ ક્ષમાને પોતાના ઉપયોગ માટે ઇચ્છે છે. તે દૂર્ગમાં ફસાયેલ સુબાહુ વિષકન્યાના પંજામાંથી તે છૂટે છે પણ યુવનાશ્વ ને તાંત્રિક તેને બેહોશ બનાવી અવંતી લઈ જાય છે. ત્યાં તેને મોહજાળમાં લપેટી તેઓ તેને પોતાને મિત્ર બનાવવા કે “ભારેલા અગ્નિ ' પછી આપણા લોકપ્રિય વાર્તાકારની બીજી ઐતિહાસિક નવલકથા “ક્ષિતિજ.” તેનો પહેલો ભાગ પ્રગટ થઈ ચૂકી છે; બીજે પ્રગટ થવાની તૈયારીમાં છે. આ પ્રકરણ પ્રગટ થનાર બીજા ભાગમાંથી લેવામાં આવ્યું છે. શરૂઆતમાં તે પ્રકરણ પૂર્વેને કથાસાર આપવામાં આવ્યું છે. તંત્રી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ ' ધર્મજાળ •૪૩૯ ઇચ્છે છે પણ સુબાહુ ફસાતો નથી. એટલામાં સુબાહુ ગૂમ થવાના સમાચારથી, યુવનાશ્વ પર વહેમ જતાં, સુકેતુ અને ઉલુપી અવંતીને ઘેરી લે છે, સૈન્યને કેદ કરે છે અને અને માળવપતિને હરાવી તેઓ સુબાહુ, ક્ષમા ને ઉજંગને મુક્ત કરે છે. ' ક્ષમાને નાગવનમાં લઈ જઈ તેની સાથે લગ્ન કરી નાંખવાની સૂચના સાથે ઉલુપી ઉg ગને રવાના કરે છે. તે પછી સુબાહ છૂટે તે આશાએ માનેલી માનતાને પૂરી કરવાને તે મહાકાલેશ્વરના મંદિરમાં જાય છે. પાછળથી યુવનાશ્વ પણ ત્યાં આવે છે ને ઉલુપી પાસે પ્રેમની ભિક્ષા માગતાં તિરસ્કાર પામી, પરાજયથી કંટાળી તે આપધાત કરે છે. બૌદ્ધ તાંત્રિક નાસીને હીંગળાજ તરફ ચાલ્યા જાય છે. સુબાહુ પરાજિત માળવાની મૈત્રી માગી યુવનાશ્વના પુત્રને પ્રજાપ્રિય રાજા બનવાની શિખામણ આપે છે. યુવરાજ, પ્રજાને હાથે પોતાની ચૂંટણી થાય તે જ રાજા બનવાનો નિર્ણય કરી, ભૂમાર્ગ ધસ્યા આવતા રમક સૈન્ય સામે પારસીકોને મદદ આપવા જતા સુકેતુની સાથે જોડાય છે. ક્ષમા ઉરંગને ભેળવી રોમક વેપારીઓને મળે છે ને તેમની મદદથી તે. ઉનંગને કેદ કરી તેને લઈ, વહાણમાં નાસી છૂટે છે. પ્રથમ તે તે પોતાની યોજનાઓમાં ઉત્તગનો ઉપગ કરવા ધારે છે પણ પછી તેને દુ:ખ દે છે, ગુલામ તરીકે આકરાં કાર્ચ સેપે છે. ઉત્તમ ગુલામોમાં બળવો જગાવી રેમક પુરુની તલ કરે છે; રમણીઓનાં શિયળ લૂંટે-લૂંટાવે છે. એટલામાં તેની શોધમાં નીકળેલ સુબાહુ-ઉલૂપી ત્યાં આવી પહોંચે છે. ઉત્તુંગ તેમના પ્રત્યે ખીજવાઈ દરિયામાં પડતું મૂકે છે. સુબાહુ ક્ષમાને કેદ કરી તેને ઉલુપીને સેપે છે ને ઉલુપીને આહ્વો સામે જવાનું કહી તે ઉત્તરે સુકેતુની મદદે જાય છે. સુકેતુને ફસાવવાને પૂર્વપરિચિત બૌદ્ધ તાંત્રિકે નદીઓનાં જળમાં ઝેર ભેળવ્યું છે. હીંગળાજ પ્રદેશમાં તે તાંત્રિક વિશ્વાષ જગતકીતિના નામે ભચાનક શક્તિધારી થઈ પડે છેસુકેતને પગલે પગલે તે તાંત્રિકે પાથરેલી જાળને સામને કરવું પડે છે થનગનતા છ અશ્વો આવ્યા. સંકેત, યુવરાજ અને બીજા ચાર અંગરક્ષકાએ અશ્વારોહણ કર્યું, અને તેમણે ધીમે ધીમે ઘોડાની ચાલ વધારી. સિંધુનાં પાણીમાંથી પસાર થતાં | મુખ લગામથી તંગ રાખ્યાં, અને આછું પણ પાણી તેમના મુખમાં ન જાય એવી કાળજી તેમણે લીધી. સિંધુ પસાર કરી ટેકરે ચડી સહુએ ઘેડાને ઊભા રાખ્યા. “ ઘોડા બહુ આજ્ઞાધારી ” યુવરાજે કહ્યું. “આર્યાવર્તનાં માનવીઓ પશુ જેટલી પણ આજ્ઞા પાળતાં હેત તો આર્યતાને જગતભરમાં વિજય થાત.” સુકેતુએ કહ્યું. “હજી સુધી તો આપણો વિજય છે જ. સિંધુરાજ આપણી વિરૂદ્ધ નથી.” “એના પ્રદેશમાંથી જ આપણે ઝેર જેતા બન્યા. હીંગળાજથી એ ઝેર ફેલાયું. પેલી પાસ કેટકેટલે દૂર એ પહોંચ્યું હશે ? * ઘોડાને સુકેતુએ એડી મારી, અને તેણે વીજળીને વેગ ધારણ કર્યો. ઝેરની અસર ઘોડાના દેહ ઉપર દેખાઈ નહિ. એની જ જેડે બીજા પાંચે ઘડાઓએ શર્ત માંડી. રેતીનાં મેદાન અને સપાટ પ્રદેશ પૂરો થયો અને ટેકરાઓ શરૂ થયા. સૂર્ય ઊંચે આવી ગયો હતો. ટેકરા પાસે એક ગામ હતું. દેડતે ઘોડે આવેલા સ્વારને જેવા ચેડાં બાળકો અને સ્ત્રીપુરુષો ઘર બહાર ડોકિયાં કરતાં હતાં. મધ્ય પ્રદેશથી ઊપડેલું એક મોટું સૈન્ય ગાન્ધાર પ્રદેશમાંથી પસાર થાય છે એવી વાત કેમાં કયારનીય ફેલાઈ હતી. પરંતુ બે ત્રણ દિવસથી તે સિંધુ પ્રદેશમાં એ સૈન્ય આવવાના ભણકારા પણ વાગી રહ્યા હતા. ધાડપાડુ કે લૂટા રાઓ સામે થવા માટે ગ્રામજનતા તૈયાર હતી, પરંતુ સિન્યની સામે થવા માટે તે રાજસૈન્ય જ જોઇએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ જય સુવાસ: માર્ચ ૧૯૪૧ આવનાર સૈન્ય દુશ્મનોનું ન હતું એવી પણ ખબર લેકમાં થઈ ગઈ હતી. છતાં સિન્યની જવઅવર એ બહુ ગમત પ્રસંગ તે પ્રજાને ન જ લાગે. ખેતરનાં ભેલાણ, ઠ, આછી લૂંટ એ સર્વ અગર એવા પ્રકારના એકાદ જુલમનો પ્રકાર તે ગામડાંમાં લશ્કર આગે બનવાને જ, એટલે દેડતા આવી અટકેલા ઘોડેસ્વાર પ્રત્યે અણગમતા કુતૂહલથી લોકોએ નજર કરવા માંડી. ગામને સુખી કોણ છે?” સુકેતુએ એકાદ ઘર પાસે આવી પૂછયું. માટીનાં અને પથ્થરનાં આ પ્રદેશનાં મકાને રૌનકનાં નહિ પણ ગરીબીનાં સૂચક હતાં. લશ્કરને માટે કઈ પણ સરંજામ પૂરો પાડવાની આવા ગામની શક્તિ ન જ હોય. કેાઈએ જવાબ ન આપો. “હીંગળાજ માતા તરફને રસ્તો બતાવશો ?” સુકેતુએ પૂછયું. “આથમણે સીધા જ ચાલ્યા જાઓ.” એક મેટા વાળવાળા યુવાન ગામડિયાએ જવાબ આપશે. “ ગામમાં મઠ, મંદિર કે ધર્મશાળા ખરાં કે નહિ?” સુકેતુએ પૂછ્યું. “હા, છે. જરા આગળ જાઓ. પેલી ટેકરી ઉપર એક શ્રેષ્ઠીને સંધ ચાલે છે.” અમને ઊતરવા દેશે?”—“એ માટે તે ભીખુને ત્યાં રેકો છે.” ઘોડેસ્વારો આગળ ચાલ્યા. એક નાનકડા ટેકરા ઉપર ઈટથી બાંધેલું એક નાનકડું મકાન હતું ત્યાં તેઓ આવી પહોંચ્યા. પીળા વસ્ત્રમાં ઢંકાયલે એક યુવાન સાધુ એક તા:પગનું પુસ્તક લઈ બેઠો હતો. તેણે ઘોડેસ્વારે આવીને ઊતર્યા છતાં તેમના તરફ નજર સરખી પણ કરી નહિ. “સંઘે રાળ છમ” સુકેતુએ કહ્યું. “ધર્મે શf Tછામિ ” સાધુએ સામે જવાબ આપ્યો અને પિતાની પાસે આવવાની નિશાની કરી. નાનાં ઝાડ જોડે ઘડા બાંધી છ જણ મઠની ઓસરીમાં આવી સાધુને નમસ્કાર કરી સામે બેઠા. બપોરને વાસ જોઈએ.” સુકેતુએ કહ્યું. સુખે રહે. ભોજન અને આરામ બંને મળી શકશે.” સુકેતુ અને તેની જોડેના સૈનિકે કેણુ છે. કયાંથી આવે છે, કયાં જાય છે, શા માટે જાય છે એની કશી જ હકીકત સાધુએ પૂછી નહિ. પાસે બેસાડી તેણે પાછું પોતાનું અધ્યયન શરૂ કર્યું. “શાનું પઠન ચાલે છે ?” સહજ, એક ચર્ચા જાગી છે. બુદ્ધ ભગવાનની મૂર્તિ છે કે નહિ એ વિષે અમારા સાધુઓમાં વાદ ચાલે છે. મારા ગુરુનું એ ચર્ચા સંબંધી પુસ્તક હું વાંચું છું.” “આપના ગુરુ કોણ ?”—“વિશ્વઘોષ જગતકીતિ.” પેલો તાંત્રિક ?”—“બુદ્ધના પરમ ભક્ત અને તંત્રને આપ તિરસ્કારે છે ?” હા. તંત્ર એ વામ માર્ગ છે. પાપભર્યો માર્ગ છે. માટે તાંત્રિકે પણ મને ગમતા નથી.” હ.” કહી સાધુએ પાછી પુસ્તક તરફ દષ્ટિ કરી અને ધીમેથી ઉચ્ચાર કર્યો “યુદ્ધ शरणं गच्छामि, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ ધર્મળ અને : ડીવાર સહુ કઇ શાન્ત રહ્યા. સાદુ ભોજન અંદરથી એક બે ગ્રામ્ય ભિક્ષુ સરખા સાધુઓએ લાવીને સહુને આપ્યું. પરંતુ છયે સૈનિકમાંથી કોઈ તેને અડયું નહિ. ભીખુએ એમ કરવાનું કારણ પણ ન પૂછયું. બપોર થવા આવ્યા અને ડુંગરો તપવા લાગ્યા. છ સૈનિકે સજજ થઈ ગયા અને ભીખુને નમન કરી જવા લાગ્યા. ઘોડા પાસે જઈ સહુએ સવારી કરી. પરંતુ સુકેતુ નીચે ઊતર્યો અને એક સાધુ પાસે ગયો. “ભીખુ, આપનું નામ ?” સુકેતુએ પૂછ્યું. “વિશ્વષને હું વિદ્યાથ. નામ હજી હવે પડશે.” “ આપે અમને કાંઈ જ પૂછ્યું નહિ. અમે કોણ છીએ એ જાણશોને ?” “ હું જાણું છું. સુકેતુ હો કે સુકેતુના માનીતા સૈનિક હો.” “આપના ગુરુને મારે મળવું છે.” --“આપ ત્યાં જ જાઓ છો.” “આર્યાવર્તને ભય છે રોમનોનો. એ મનેને અટકાવવા જતા આને આપ સહુ શા માટે અટકાવે છે ?” “ બુદ્ધને આર્યાવર્તની મર્યાદા હેાય ? મેં મારું નાનકડું શક રાજ્ય છેડયું અને હું વિશ્વવ્યાપી બની ગયો છું. બૌદ્ધ બને, અને જગતને તમારું બનાવો.” “જગતને આર્ય બનાવીએ તો ? બુદ્ધ ભગવાન પણ આર્ય જ હતા ને ?” . “ગુરુને મળે.”—“ગુરુ તે અમને ઝેર પાય છે.” , “ જરૂર હોય તો ઝેર પણ પીવું-પાવું પડે.” ભગવાનની બોધેલી અહિંસા વિરૂદ્ધ ?”—“ એની જ સ્થાપના અ.” “બહુ નવાઈ જેવું.” “તંત્ર ત્યારે જ સમજાય. એક વિષપ્રયોગ યુદ્ધ કરતાં હજાર ગણો અહિંસક.” “મને નથી સમજાતું.”—“બદ્ધ દીક્ષા લે. તત્કાળ સમજાશે.” રસ્તામાં કયાં કયાં ઝેર પાથર્યા છે ?” “બદ્ધ વિરોધીઓ માટે સ્થળે સ્થળે ઝેર પથરાયેલું છે.” “અમારા ખોરાકમાં પણ ?” સાધુએ કશે જવાબ ન આપ્યો અને તેણે પુસ્તક વાંચવું શરૂ કરી દીધું. સુકેતુ પણ નીચે ઊતર્યો અને ઘોડા ઉપર બેસી ગયો. ઘેડા આગળ વધ્યા. સાધુએ તેમના ભણી નજર પણ ન કરી. સુકેતુને આ સાધુ ઉપર તિરસ્કાર આવ્યો, અને ક્રોધ પણ ચડે. તેની નિસ્પૃહ દઢતા અને ગુરુશ્રદ્ધા સુકેતુને પરાજિત બનાવતાં હોય એમ લાગ્યું.. થોડો ડુંગરે ચડયા ન ચડયા અને તેમણે દૂર જતા એ મઠમાંથી ઘંટનાદ થતો સાંભળે. આખો દિવસ તેમણે મુસાફરી કરી. વનસ્પતિને બાળી દેતી ઉમા ભરેલા પહાડમાંથી નીચે ઊતરતાં સંધ્યા વતી ગઈ. પહાડના એક નાના શિખર માર્ગ સેનિક નીચે ઊતરતા હતા, અને તેમણે પર્વતમાંજ પચાસેક દ્ધ સાધુઓનું ટોળું બેઠેલું નિહાળ્યું.' સુકેતુએ તે પાસ જવા માંડયું. કેટલાક સાધુઓ બેસી રહ્યા અને કેટલાકે ઊડી પર્વતમાં કરેલી ગુફાઓમાં જવા માંડયું. ગુફાસમૂહ એક સૈન્યને આશ્રય આપે એવો વિશાળ હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ - સુર્વાસ ૩ માર્ચ ૧૯૪૧ સુકેતુએ રાતવાસો ત્યાં જ કરવાની પરવાનગી સંશ્રેષ્ઠી પાસેથી લઇ લીધી. એક શુક્ામાં તેમને સ્થાન મળ્યું, એ ગુઢ્ઢામાં એક વિશાળ યુદ્ધમૂર્તિ પર્વતમાંથી જ કાતરી કાઢેલી હતી. એની આસપાસ અધૂરી સ્ત્રી-પુરુષની મૂર્તિઓ પણ રચના પામતી હોય એમ દેખાતું હતું. સુકેતુને અને યુવરાજને નિદ્રા ન હતી. તેમણે ગુફામાં ફરવા માંડયું. .f આ તે મંદિર કે શસ્ત્રાગાર ?” યુવરાજ એકાએક ખેાલી ઊઠયા. 66 ક્રમ ?” સુકેતુએ પૂછ્યું. અહીં ગુપ્ત દ્બાર જણાય છે. આછા અજવાળાને આધારે યુવરાજે તાકીને કહ્યું. ખરે, ત્યાં એક નાનકડું ગુપ્ત દ્વાર પણ હતું. અધૂરી એ મૂર્તિની વચમાં આવેલા એક ગાર્મમાં એક માણસ પ્રવેશ પામે એટલેા માર્ગ દેખાય. સુકેતુએ તત્કાળ તેમાં પ્રવેશ કર્યાં. યુવરાજ તેની પાછળ ગયા. એક અંધારી ખીજી ચુકાના ઊંડાણમાં બંને જણા ઊતર્યાં. ગુફામાં દીપક ન હતા, છતાં અંદર માણસા હતા એવા ભાસ થતા હતા. પારદને ટાંકામાં ભરી રાખો.” એક અવાજ સંભળાયા. "C 66 • પ્રયાગ આ વખતે સફળ થવા જ જોઇએ ” ખીજો અવાજ સંભળાયા. 66 * સફળ થાય તે। ત્રિપુરસુંદરી આપે આપ દર્શન આપે. k આ વખતે હજાર મસ્તક માગ્યાં છે.” દેવીએ મનુષ્ય-આકાર ધારણ કર્યા કહે છે.” “ મને પણ ઝાંખી થઈ હતી.” મંદિરમાં ?'‘ ના. વિશ્વાષના આશ્રમમાં.” * 66 :: કાણે કહ્યુ` કે એ આકાર દેવીતે છે ? ”—“ એણે જ. પણ મને શંકા છે. " શા ઉપરથી ?” 64 k શક રાજવીએ પેાતાના પુત્ર અને પુત્રી બંનેને દીક્ષિત બનાવ્યાં છે. એ પુત્રી દેવીસ્વરૂપ કેમ ન હોય ? મને એક સમયે એના મેહ હતા,” “ માનવ આકૃતિમાં દેવી એમ જ ઊતરે.'' 66 પેલા સૈનિકાને કયાં રાકવાના છે ? ”—“ અહીં નહિ. આગળ ગમે ત્યાં રાકાઇ જશે.” સુકેતુ અને યુવરાજ પાછા પોતાની ગુફામાં આવી ગયા. મધ્યરાત્રે જ તેમણે એ સ્થળ છેડયું, ઘેાડા હણુહણ્યા. છતાં સાધુએમાંથી કાઈ જાગ્યું નહિ. એક એ સાધુએ જાગતા ફરતા હતા તેમણે પૂછ્યું પણ નહિ કે એ સૈનિકા કાં શા માટે મધરાતે ચાલ્યા જાય છે. વિશ્વઘાષની જ સર્વ ચેાજના ! રાજનીતિજ્ઞા કરતાં ધર્મનીતિજ્ઞાની યોજના ઓછી આંટીઘૂંટીવાળી હેાતી નથી. સુકેતુને વિચાર આવ્યેા. પણ શા માટે આવી ઊંડી અને સ્થિર યાજના ? ધર્મમાં પણ મમત્વ પ્રવેશ કરે ત્યારે, ધર્મમાં પણ વ્યક્તિગત મહત્ત્વ પ્રવેશ કરે ત્યારે ધર્મ પણ મુક્તિના માર્ગે મટી જઈ બંધન બને છે ! મુક્તિ કે નિર્વાણુ શેષતા ધર્મમાં પણ ગુલામી ! ઘેાડાના ડાબલા રાતની શાન્તિમાં ઉમેરે કરતા હતા. યી ધર્મજાળમાં એ સૈનિર્દે! સાતા હતા ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષનાં પ્રાચીન સ`સ્થાનાજાવા સુમાત્રા કિશારલાલ આલિયા જોશી અમેરિકા ખંડ ક્રિસ્ટાફર કાલંબસે નહીં, પણ પ્રાચીન આર્યલેાકાએ શેાધી કાઢી ત્યાં રાજ્ય સ્થાપ્યું હતું, એ સમજાવવાના પ્રયાસેા આજે ગતિમાન બન્યા છે; પણ એક વખત એવા હતા કે દુનિયાના સદેશે।પર આ સંસ્કૃતિના વિજયધ્વજ ક્રૂરકતા હતા, એમાં હવે કાંઇ શંકા રહી નથી. હિંદુસ્તાનનાં પ્રાચીન સંસ્થાન નવા અને સુમાત્રા પણ એમાંથી મુક્ત નથી જ. હાલની ભૌગાલિક સ્થિતિ પ્રમાણે તેજાનાના દ્વિપા કે જે મલયદ્વિપકલ્પની દક્ષિણે આવેલા છે, તેમાં જાવા, સુમાત્રા, એર્નિયા અને સેલીબીસ મુખ્ય છે. ઈ. સ. ના ચેાથા સૈકામાં યુરાપવાસીઓની જાણમાં એ ફળદ્રુપ દ્વિપો હતા એમ ‘પેરીપ્લસ’ પોતાના એક લેખમાં જણાવી ગયે છે; પણ એ સમયના યુરીપવાસીએ હિંદી વહાણુવટા આગળ ઊતરતી પંક્તિના હાવાથી એ દ્વિપોમાં પ્રવેશી શકતા ન હતા. ‘ટાલેમી’ [Ptolemy] ‘સુમાત્રાને સંસ્કૃત શબ્દ ‘મલયુ’ તરીકે ઓળખાવે છે. આરબ ખગાળશાસ્ત્રી ‘એડ્રિસિ’ તેના લખાણમાં લખી ગયા છે કે-‘ઇ. સ. ૧૧૫૦માં અરબસ્તાન અને મલદ્રિા વચ્ચે તેજાનાને વેપાર ધમધેાકાર ચાલતા હતા. એ વેપારમાં મુખ્ય હાથ હિંદુસ્તાનના હિંદુલાકાનેા હતેા. આફ્રિકાના સૂર કે અરખસ્તાનના આરબ વ્યાપારીએ જાવા-સુમાત્રામાં આવી તેજાના મસાલાની પુષ્કળ ખરીદી કરી ઈરાન, ઇજીપ્ત અને ઠેઠ થ્રોસમાં વેચતા હતા. ગ્રીસ મારફતે એ માલ આખા યુરેાપમાં પ્રસરી જતા હતા.' પ્રસિદ્ધ ચીની બૌદ્ધ યાત્રાળુ ફાઢિયાન પેાતાના એક ગ્રંથમાં લખી ગયા છે કે હિંદુસ્તાનની પવિત્ર ભૂમિનું પર્યટન પૂરૂં કરીને હિંદુ-બ્રાહ્મણેાથી ભરેલા એક વહાણમાં બેસીને સીલાન [સિંહલદ્વીપ]થી સ્વદેશ જતાં ઈ. સ. ૪૧૨-૧૩માં જાવા-સુમાત્રાનાં બૌદ્ધ મંદિરા નીરખવા થાડા દિવસે ત્યાં રહ્યો હતા. એ વખતે નવા-સુમાત્રામાં હિંદુ તથા ઔદ્ધ ધર્મની સંસ્કૃતિના પાયા ઊંડા નંખાયા હતા. હિંદુરાજા સુખસંપથી રાજ્ય કરતા હતા. મૈદું તથા હિંદુ બન્ને ધર્મ પર કર્તાઓની અપાર મમતા હતી. બન્ને ધર્માં સુખસંપથી ચાલતા હતા. હિંદુ રાજાએ એ ઐાદ્ધ મંદિરો બંધાવીને જે માયા દાખવી હતી તે ઐાદ્ધધર્મના વડાધર્મગુરુએથી ભૂલી શકાય એવું નહેતું. અસંખ્ય પ્રમાણમાં હિંદુલાલ્કા હિંદમાંથી આંહી વસીને વ્યાપાર કરતા હતા.’ જાવાના રાજ્ય આજે જાવા-સુમાત્રામાંનાં બ્રાહ્મણ તથા બાહુ દેવળામાંનાં ઘણાંક ખંડિત હાલતમાં જોવામાં આવે છે, તેાપણુ પ્રાચીન અવશેષેા પરથી જાવા-સુમાત્રાનેા જૂના ઈતિહાસ શોધી કાઢવામાં તે ય તથા અન્ય યુરેાપીય લેખકાને બહુજ ઉપયાગી થયાં છે. જાવા દેશની ભૂંગાળવિદ્યા તથા ઈતિહાસને લગતાં સંખ્યાબંધ પુસ્તકે ડચ તેમજ અંગ્રેજી ભાષામાં પ્રગટ થયાં છે. એ પુસ્તકા આજે આપણને તે દેશના ઈતિહાસ, દંતકથા, લેાકસાહિત્ય, ધર્મસાહિત્ય, તયા બીજી રસમય હકીકતા પૂરી પાડે છે. જાવા-સુમાત્રામાં પ્રાચીન કાળમાં મંદિર કે દેવળને ‘ચંદી’ કહેતા હતા. એ ‘ચંદી’માં રામાયણુ તથા મહાભારતકાળનાં ચિત્રો દોરેલાં હતાં. જે આજે પણ જોનારની નજરે પડ્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪ - સુવાસ : માર્ચ ૧૯૪૧ વગર રહેતાં નથી. ચંદીશિવ, ચંદીવિષ્ણુ, ચંદીયુદ્ધ, ચંદીજલયુંડ, ચંદીપુત્રીયવ, ચંદીખે રાખદર, ચંદીસીંગસરી, ચંદીપવન, ચંદીસરી[સૂર્ય] વગેરે નામનાં આદ્ધ તથા હિંદુધર્મના મંદિરે આજે ખંડિત હાલતમાં જોવામાં આવે છે. ‘રાખદર'ના મંદિરનું શિલ્પ તથા નકશીકામ અજન્ટા તથા ઈલોરાની ગુફાએ સાથે મળતું આવે છે. દક્ષિણહિંદના દ્રાવિડિયન કારીગરાથી બંધાયેલા એ ‘એરબદર’ના મંદિર જાવા-સુમાત્રામાં પ્રાચીન ભારતીય કલાનું ગૌરવ જાળવ્યું છે, શાકે ૮૬૬ અને ૯૯૬ની વચ્ચે એ ગુફાને મળતાં આવતાં મંદિર બંધાયાં હાવાનું અનુમાન થાય છે. એ વખતે ત્યાં શૈવધર્મનું બહુ જ જોર હતું. ચાલુક્ય કારીગરાથી બંધાયલાં મંદિરે પણ આજે જોવામાં આવે છે. જાવા-સુમાત્રાના પ્રાચીન શિલાલેખા પરથી પણ એ સમયના લેાની પિસ્થિત તથા કલા-હુન્નર પર વિશેષ પ્રકાશ પડે છે. શાકે ૩૯૬ના જેષ્ઠ માસના શુક્રવારે આલેખાયેલા એક લેખ થે!ડા વખત પહેલાં અંગ્રેજ પ્રવાસીઓને પ્રાપ્ત થયા હતા. એ શિલાલેખપરથી એ સમયના રાજા-પ્રજાના ધર્મો પર ઠીક પ્રકાશ પડે છે. દ્રૌપદી, ચિત્રાવતી, તથા ચિતાદેવીને એ લેખમાં ઉલ્લેખ કરવામાં આવ્યા છે. શાર્ક ૬૭૪ને ચેંગલપેટને એક લેખ જાવા-સુમાત્રામાં થઇ ગયેલી મહારાણી સીમાની હકીકત પૂરી પાડે છે. શાકે ૬૫૪માં શૈવરાજાએ બંધાવેલાં મંદિરા વિષે પણ એક લેખ છે. શાકે ૭૦૦માં એક ઔદુમંદિર બંધાયાનું એક બીજો લેખ જણાવે છે. આઠમા સૈકાને એક લેખ ત્યાંના વિષ્ણુ ધર્મની વાત કહે છે. તે વખતે ત્યાં સંજય રાજા રાજ્ય કરતા હતા. શાર્ક ૮૫૦ને એક વંગી શિલાલેખ એ સમયની સ્થિતિનું વર્ણન કરે છે. શાકે ૧૩૫૧ના ‘સિનાગસરી' શહેરના એક તળાવપરના લેખ પરથી જણાય છે કે મહારાણી જયશ્રી વિષ્ણુર્ધિનીના મુખ્ય પ્રધાન ગજમઢે આહ્વો અને રોવા માટે ત્યાં સ્મશાન બંધાવી આપ્યું હતું. ઈ. સ. પૂર્વે ૧૭ની સાલમાં 'કુલિંગ'૧ દેશમાંથી કેટલાક હિંદુ પ્રથમ વઠ્ઠાણુમાં બેસીને જાવા-સુમાત્રાને કિનારે ઊતર્યાં હતા, એવા જાવા-સુમાત્રાના પ્રાચીન ઇતિહાસમાં ઉલ્લેખ છે. ઇ. સ.ના પ્રથમ સૈકામાં દક્ષિણ હિન્દુસ્તાનમાં આંધ્ર રાજ્ય પૂર્ણ કીર્તિના શિખરે બિરાજતું હતું. એ વખતના આંધ્રરાજાએ પાતાના પ્રદેશ ઉપરાંત ઠેઠ મગધદેશ પર પણ અમલ ચલાવતા હતા. મલયઢાની ફળદ્રુપ અને મૂલ્યવાન તેજાનાની ભૂમિ તરફ આંધ્રદેશના હિંદુરાજાઓનું મન આકર્ષાતાં, તેમણે જાવા-સુમાત્રાથી પાછા ફરેલા કલિંગ દેશના હિંદુ પાસેથી તે દેશની વિશેષ હકીકત મેળવી, અને કેટલાક હિંદુવ્યાપારીએથી ભરેલું એક વહાણુ તે દેશ તરફ મોકલાવ્યું. આંધ્રદેશના કુશળ વ્યાપારીએ જાવા-સુમાત્રાની મૂલ્યવાન ભૂમિ ખૂંદી વળ્યા, અને ત્યાંના જંગલી અવસ્થા ભાગવતા મૂળવતનીપર વિજય મેળવી પાછા સ્વદેશ આવ્યા. આંધ્રરાજ્યને મલદ્રિામાં મળેલી કીર્તિ તથા વિજય તરફ આકર્ષાઈને ગુર્જરપ્રાંત તથા સિંધુનદીના કાંઠાપર રહેતા બહુ લેાકાએ પણ ધર્મપ્રચારાર્થે એક ટાળી તે પ્રદેશ તરફ માકલી. તેને પણ ત્યાં સારા આવકાર તથા આશ્રય મળ્યાં. શ્રીજી પ્રજાઓને જાવા–સુમાત્રામાં વિજય નિહાળીને કૃષ્ણા નદીના મુખપાસેથી તથા તૈલંગણુરમાંથી બ્રાહ્મણા ૧. કલિંગ---લિંગ દેરા એ તૈલંગણને ઉત્તર ભાગ છે. પ્રાચીન શ્રીકાકાલમ કૃષ્ણાનદીના મુખ આગળ ખદર હતું. તે આંધ્રદેશના તાખામાં હતું, અને તે ખ ંદરેથી હિંદુએ નવા-સુમાત્રા જઈ વસ્યા હતા. જૂની નવાનીસ ભાષામાં ખેલાતા કિંલગ (Cling) શબ્દ ‘કલિંગ' શબ્દ ઉપરથી બન્યા છે. અને તે શબ્દને કલિંગમાંથી ગયેલા લેાકેાએ વપરાશમાં આણ્યા હતા. ૨. સંસ્કૃત ત્રિલિંગ શબ્દ ઉપરથી તૈલગણ રાખ્ત બન્યા છે. દક્ષિણનાં ત્રણ શિવલિંગ (મહેશ મદિર) જે દેશના ત્રણ ખૂણાપર આવેલાં છે, તે દેશનું નામ તૈલંગણુ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ - જવા-સુમાત્રા -૨૫ પણ જાવા–સુમાત્રા ગયા હતા. તેમણે ત્યાંના મૂળવતનીઓને હરાવીને પ્રથમ સત્તા જમાવી હતી. આદિત્ય સંવતની પહેલાં દક્ષિણ હિંદુસ્તાનને સુમિત્ર’ નામનો એક હિંદુ રાજા “સુમાત્રા' ગયો હતો. તેણે ત્યાંના મૂળ વતનીઓને હરાવીને ત્યાં પિતાનું રાજ્ય સ્થાપ્યું. “સુમિત્ર’ રાજાના નામ પરથી એ દ્વિપનું નામ “સુમાત્રા' પડયું. સુમિત્ર રાજાને વિજય નીરખીને આદિત્યધર્મ રાજાની આગેવાની હેઠળ એક હિંદુ ટોળી જાવાના બેટ પર ઉતરી પડી. એ રીતે ઈ. સ. ૭૫માં સુમાત્રામાં સુમિત્ર રાજાની અને ઈ. સ. ૭૮માં જોવામાં આદિત્યધર્મ રાજાના રાજ્યની સ્થાપના થઈ. આ પ્રમાણે ધીમેધીમે જાવા-સુમાત્રા હિંદુસ્તાનનું એક સંસ્થાન બની ગયું. જવા-સુમાત્રામાં થઈ ગયેલા તમામ રાજ્યકર્તાઓનો ઈતિહાસ મળતું નથી, પણ શિલાલેખ તથા મંદિરે પરથી ત્યાં કયા કયા રાજવીઓ ક્યારે ક્યારે થઈ ગયા તે પર પ્રકાશ પડે છે. ઉપર કહી ગયા તે પ્રમાણે ઇ. સ. ૭૮માં જાવામાં આદિત્યધર્મ નામે રાજા રાજ્ય કરતો હતો. તે બ્રાહ્મણ ધર્મ પાળતો હતો. પૂર્ણવર્મા નામક એક વિષ્ણુભક્ત રાજા ઈ. સ. ના પાંચમા સૈકામાં રાજ્ય કરતો હતો. ઈ. સ. ૬૭૪માં સીમાદેવી નામની મહારાણીએ પણ જાવામાં રાજ્ય ચલાવ્યું હતું. ઇ. સ. ૭૦૨માં બૌદ્ધધમ રાજા વિજયધર્મ શિવરાજ રાજાને હરાવીને છેડે વખત સુધી પોતાની સત્તા જમાવી હતી. સંજયરાજા ઈ. સ. ૭૩૨માં રાજ્યકર્તા થઈ ગયો. તેના વખતમાં કલા-સાહિત્ય-સંગીત તથા વ્યાપાર હુન્નરની સારી વૃદ્ધિ થઈ હતી. ઇ. સ. ૮રપમાં સિંધુક નામે એક રાજા થઈ ગયો. તેણે “ચંદીધમ નામે એક મંદિર બંધાવ્યું હતું. ઈ. સ. ૧૦૨૦માં પૂર્ણ પ્રભુ નામે રાજા થઈ ગયે. સુમાત્રાનો પ્રજા એને મહારાજ ૨તીદેવતા તરીકે પણ ઓળખાતી હતી. સુમાત્રાના દાણુ પ્રાંતમાં ઈ. સ. ૧૦૩ થી ૧૦૬૦ની વચ્ચે જયભય નામે રાજવી થઈ ગયો. તે સંસ્કૃત ભાષાનો પ્રખર પંડિત હતો. તેના વખતમાં જાવા–સુમાત્રામાં કેળવણી તથા હુન્નર ઉન્નતિના શિખરે પહોંચ્યાં હતાં. ઈ. સ. ૧૧૮૨માં સીંગસ્તરીમાં અંગરક્ષરાજ થયો, પણ તેનું મૃત્યુ તેના પુત્ર અનસ્પતિથી થતાં અનસ્પતિ ગાદીએ આવ્યો. ઇ. સ. ૧૨૯૨માં કાતિનગર નામે રાજવી થઈ ગયો. રાજા કીર્તિનગરને રદનવિજય નામે એક સેનાપતિ હતા. તે કુંપેલની રાણીને પરણ્યો હતો. એ રાણી ચીનના મહારાજ સાથે પરણવાને વચનથી બંધાયેલી હતી છતાં રદીવજય એ રાણીને પરાણે પરણી બેઠે. પરિણામે રદનવિજય તથા ચીનના મહારાજા વચ્ચે મહાયુદ્ધ થતાં, છેવટે રદનવિજ્યને છત મળતાં, તેણે કીર્તિરાજેશ નામ ધારણ કરી રાજયસિંહાસન પચાવી પાડયું હતું. કીર્તિરાજેશે કેટલાંક શેવ તથા બૌદ્ધધર્મનાં મંદિર બંધાવ્યાં હતાં. ત્યાર પછી રાણી જયશ્રી વિષયુવર્ધિનીનું નામ બહાર આવ્યું. જયશ્રીનું લેકપ્રિય નામ રતુકન્યકા હતું. જયશ્રીએ પોતાના આયુષ્યને બધે ભાગ કુમારાવસ્થામાં ગાળ્યા હતા. રાણી જયશ્રી એ જાવાની બીજી મહારાણી હતી. ઈ. સ. ૧૩૫૯થી ૧૩૮૯ સુધીમાં હયવર્ધન નામક રાજાએ રાજ્ય ભોગવ્યું હતું. તેણે બેનિયો [ભરણી અને સંબવા સંભવ] જીતી લઈને પોતાના રાજ્ય સાથે જોડી દીધાં હતાં. આ સિવાય અભ્રવિજય, ઉદાયન, ગજમદ અને અંકવિજય વગેરે હિંદુરાજાઓ થઈ ગયા હતા. છેલ્લા બે રાજાના પુત્રોએ ઈસ્લામ ધર્મને સ્વીકાર કરવાથી તેમણે અનુક્રમે સુલતાન સંપુ અને સુલ્તાન અનામ નામ ધારણ કરીને રાજ્ય કર્યું હતું. ઇ. સ. ના ૧૩મા સૈકામાં હિન્દુસ્તાનમાં મુસલમાનોએ પિતાના રાજયના પાયા ઊંડા નાંખ્યા હતા. પરિણામે કેટલાક મુસલમાન રાજયસત્તાના બળે હિંદુકોનાં વહાણમાં બેસીને ઠેઠ જાવા ૧. આદિત્ય અથવા અજીજ સંવત જાવામાં હાલ પણ પ્રચલિત છે. ઈ. સ. ૭૮માં જોવામાં આદિત્યધર્મ નામે રાજા રાજ્ય કરતા હતા. તેના નામ ઉપરથી તે સંવત સ્થપાયો છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ ૪૪૬ સુવાસ : માર્ચ ૧૪૧ સુમાત્રામાં પહોંચી ગયા. ઇ. સ. ૧૫૦૦ની શરૂઆતમાં આ પ્રમાણે ઈસ્લામ ધર્મ જાવાસુમાત્રાને કિનારે ઊતરવાથી તરત જ હિંદુધર્મની પડતી થઈ ગઈ. જાવા-સુમાત્રામાં ઇસ્લામ ધર્મને ખૂબ પ્રચાર થતાં હિંદુ રાજ્યસત્તા જડમૂળથી ઉખડી ગઈ. મુસલમાન બાદશાહોના સમયમાં કેટલાક આરબ તથા મુસલમાન વ્યાપારીઓ મલબારથી સીલેન રસ્તે થઈને જાવા ગયેલા. તેઓએ પાછળથી-ઈ. સ. ૧૫૦૦ પછી તેજાનાને વ્યાપાર હાથ કરીને મલયદિપના એક હિંદુરાજાને મુસલમાની ધર્મમાં આણી તેનું નામ મહમદશાહ પાડયું હતું. ઈ. સ. ૧૫૯૬માં ડચલકે એ જાવા-સુમાત્રાને કિનારે પાવન કર્યો. હિદુ તથા ઇસ્લામી રાજાઓને બળના જોરે નમાવીને ડચ લેકેએ ઇ. સ. ૧૬૪૬માં પોતાનું રાજ્ય જાવામાં સ્થાપ્યું હતું. ઈ. સ. ૧૮૧૨થી ૧૮૧૬ સુધી અંગ્રેજોએ પણ ત્યાં રાજ્ય કર્યું હતું, પરંતુ ૧૮૧૪ના લંડનના તહનામાં મૂજબ એ મુલક ડચકાને પાછો સ્વાધીન કરવામાં આવ્યા હતા. સંસ્કૃત શબ્દ યવ ઉપરથી અપભ્રંશ થઈને જાવા’ નામ બન્યું છે. સુમાત્રા, સેલીબીસ. અને બેનિયાની સરખામણીમાં જાવાપિ કે છેક નાનું છે, તે પણ સંપત્તિમાં તે સૌથી ચડિયાત છે. હિંદુ, ચીના, મુસ્લીમ, ડચ, અંગ્રેજ અને સમગ્ર યુરોપની પ્રજાને આકર્ષવાર જાવાટાપુ ૬૨૨ માઈલ લાંબા અને ૧૨૧ માઈલ પહોળો છે. “મધુરાદ્વિપ’ સહિત તેનું ક્ષેત્રફળ ૫૦ ૫૫૪ ચોરસ માઈલ એટલે કે મદ્રાસ ઇલાકાના ત્રીજા ભાગ જેવડું છે. ઇ. સ. ૧૮૭૮માં જાવાની વસતી ૧૯૦૬૭૮૨૯ માણસની હતી. સને ૧૯૦૧ની વસતી-ગણત્રી પ્રમાણે તે વધીને ૨૯૦૦૦૦૦૦ માણસોની થઈ જાવાનો ફળદ્રુપ પ્રદેશ સહેલાઈથી ગુજરાન ચલાવી શકાય તેવો હોવાથી આજે તેની વસતી ઘણી વધી ગઈ છે. જાવામાં પર્વતોની લાંબી હારો આવેલી છે. તેમાંના કેટલાક જવાલામુખી પણ છે. અર્જુન, રાવણ, સુમેરૂ, ગંતુર વગેરે નામો ધરાવનારા પર્વત લાંબી હારોમાં પથરાયેલા છે. ઇ. સ. ૧૮૪૩માં જ્વાલામુખી ‘ગતુર” ફાટતાં ભારે નુકશાન થયું હતું. સુરકર્તા, ભગવંતા, સરયુ, વંતા, તેજુરૂ વગેરે નદીઓની નહેર જાવાની ભૂમિને રસાળ તથા ફળદ્રુપ બનાવે છે. જાવામાં ‘રસમાલા” નામનું એક ઝાડ ૧૦૦ ફીટ ઊંચું હોય છે. હાલમાં જાવામાં ઊંચા વર્ગની ભાષા “ક્રમો' [Crome] છે, જ્યારે હલકાવર્ગની ભાષા “કે” [Ngoko] છે. સંસ્કૃતભાષા તથા હાલની જાવાનીસ ભાષાના શબ્દનું બંધારણું લગભગ સરખું છે. જાવા-સુમાત્રાના પ્રાચીન કવિરાજેએ આર્યાવર્તની ગંગા અને જમના નદીઓના સુંદર પ્રદેશનું રસમય વર્ણન કરીને સંસ્કૃત ભાષાના શબ્દો વધારે પ્રચલિત કર્યા હતા. ‘બ્રતયુદ’ [ભારતયુદ્ધ], રામાયણ, ઘટોત્કચ્છગ્રિય, પંચતંત્ર, કરસનયાન વગેરે શબ્દોની મૂળભાષા સંસ્કૃત જણાય છે. શેરીભ્રમ [શ્રીભૂમિ, પંકાલિંગમ [પદકલિગમ ], સૂરબય સિરભય], ૫સુરનમ [પશુરવ], બેલિગો [પ્રભુલિંગમ ], જેગોર્ન ગિીકર્તા], મેદીન મેદિનિ), કેદીરી કિદારિ], મદુરા વગેરે પ્રાંતનાં નામો મૂળ સંસ્કૃત ભાષામાં પ્રચલિત થયાં હતાં, જ્યારે આજે જાવાનીસ ભાષામાં લય પામી ગયાં છે. જાવા-સુમાત્રાના મલયદિપમાં આજથી બે હજાર વર્ષો પહેલાં દક્ષિણહિંદના રાજયકર્તાઓએ પોતાનાં સંસ્થાની સ્થાપીને, લગભગ હજાર વર્ષો સુધી એકધારું રાજય ભગવાને જવા-સુમાત્રાને પોતાની જન્મભૂમિ બનાવી હતી. જાવા-સુમાત્રા સાથેને આપણે પ્રાચીન ગાઢ સંબંધ આપણે જેમ વીસરી ગયા છીએ તેમ બે હજાર વર્ષો પહેલાં હિન્દુસ્તાનમાંથી જાવા-સુમાત્રા ગયેલા આપણા દેશબાંધવો દેશને સાવ ભૂલી ગયા છે.* * “The Commonweal ''માંને “The Ancient Hindu Colonies " નામક અંગ્રેજી સાહિત્ય પરથી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ ઈટલીને હૃદયદેવવીકટર ઈમેન્યુઅલ ચીમનલાલ સેય રાજવંશનો મુગટ જ્યાં લગી મારા મસ્તકે મુકાય છે, ત્યાં લગી ઈટલી ફાંસ સામે શસ્ત્રો ધારણ નહિ કરે'–૧૯૩૮ના સપ્ટેમ્બરમાં ઇટલીના તાજધારી વીકટર ઈમેન્યુઅલ ત્રીજાના મુખમાંથી સરેલા આ શબ્દો યુરોપીય ઈતિહાસ, ઇટાલિયન પરિસ્થિતિ અને ચાલુ મહાયુદ્ધનાં અનેક સ્વરૂપ પર પ્રકાશ ફેંકે છે. સમ્રાટ રૂડોલ્ફની સેનામાં હલ્બર્ટ નામે એક સરદાર હતો. તેની સેવાથી ખુશ થઈ સમ્રાટે તેને સેયે પરગણાનો જાગીરદાર (કાઉન્ટ બનાવ્યો (ઈ. સ. ૧૦૨૭). તે પ્રસંગે સેય–રાજવંશનાં મૂળ નંખાયાં. હલ્બર્ટના વારસોએ ઉત્તરોત્તર પ્રગતિ સાધવા માંડી. સમરભૂમિ પર તેજસ્વિતા દાખવી તેઓ આસપાસને પ્રદેશ કબજે કરવા લાગ્યા. ૧૪૧૬માં પીડમેન્ટ પરગણુને સેયમાં ભેળવી દઈ તેમણે એક નાનકડું રાજ્ય બનાવ્યું. પાટનગર તરીકે તેમણે યુરીન (પીડમેટ)ને પસંદગી આપી. તેઓ હવે જાગીરદારને બદલે ઠાકર (યુક) તરીકે ઓળખાવા લાગ્યા. - પણ સેયનું ભૌગોલિક સ્વરૂપ ઘણું જ કઢંગુ હતું. સ્પેન, ફ્રાંસ ને ઑસ્ટ્રિયન શહેનશાહના વચગાળે આવેલું હોઈ તેની સ્થિતિ સિંહ, વાઘ ને વરૂ વચ્ચે ઘેરાયેલા ઘેટા જેવી થઈ પડતી. એકની સાથે મીઠાશ જાળવે તે બીજે વિફરે, ને બીજાને પંપાળે તે ત્રીજાની આંખોમાં લાલાશ ઊભરાય. ત્રણે શહેનશાહતો સાથે સેયના ઠાકોરો સગપણથી જોડાયા પણ પરિસ્થિતિમાં તલપૂર પણ સુધારો ન થયો. ઠાકર ચાર્લ્સ ત્રીજાએ ઔસ્ટ્રિયા સાથે મીષ્ટતા કેળવવાનો પ્રયાસ કરતાં જ તે ફ્રાંસની હમદર્દી ગુમાવી બેઠે. ને ઈ. સ. ૧૫૭૬માં કાંસે પાટનગર યુરીન સાથે સેયનો પ્રદેશ જીતી લીધે. ન્યાયી તરીકે યશસ્વી બનેલ ચાર્લ્સ ત્રીજાને પિતાની જાગીર પણ તજવી પડી. પરંતુ ચાર્લ્સને પુત્ર ઇમેન્યુઅલ ફોબર્ટ એક તેજસ્વી સેનાપતિ અને કુશળ રાજનીતિજ્ઞ નીવડ્યો. તેણે સ્પેનની હમદર્દી મેળવી એટલું જ નહિ, સ્પેનના સમ્રાટનો તે માનીત બન્યો. સંટ કન્ટીનના યુદ્ધમાં ફ્રેન્ચો પરના વિજયે તેને સમસ્ત યુરોપના મહાનમાં મહાન સેનાપતિ તરીકેની કીર્તિ અપાવી. ફ્રેન્ચ સમ્રાટે તેને પિતાના પુત્ર સમાન લેખ્યો; મદભરી ફેન્ચ રાજકુમારી માર્ગરેટને તે પ્રિયતમ બને. તેને પુત્ર ચાટર્સ મેન્યુઅલ પણ તેના જેટલો જ પરાક્રમી નીવડા. પિતાની યુદ્ધ નિપુણતાથી તેણે ફ્રાન્સ અને સ્પેનના રાજવીઓને ધ્રુજાવ્યા. ત્યારથી, અસ્તવ્યસ્ત થઈ ગયેલી ઈટાલિયન પ્રજાએ સેયના રાજવંશ પર આશાની મીટ માંડી. ( ૧ આ નરવીરની રોમાંચક જીવનકથાને જગવિખ્યાત વાર્તાકાર ડૂમાએ પિતાની “Page of the Duke of savoy' નામે રસિક નવલકથામાં અમર બનાવી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮ સુવાસ : માર્ચ ૧૯૪૧ પણ સેયના કમનશીબે ફાંસના મહામંત્રી તરીકે કાર્ડનલ રીહ્યું નીમાયો. તેણે પિતાની અજબ કુનેહ અને અજય લશ્કરી પ્રતિભાથી સેવોયને ફરી જીતી લીધું. એ આઘાતથી ચાર્લ્સ મેન્યુઅલ મૃત્યુ પામ્યો (૧૬૩૦). પરંતુ રીવ્યુના ઉત્તરાધિકારી મેરીને પોતાની ભત્રીજીને સેયના રાજવંશમાં પરણવવાને ટયુરીનમાંથી ફ્રેન્ચ સેનાને પાછી બોલાવી લીધી (૧૬૫૭). ને સેવાયને સિતારો ફરી ચમકવા લાગ્યા. ના અઢારમી સદીના અંતભાગમાં ઈટલીની સમરભૂમિ પર ઐસ્ટ્રિયા અને કાંસ વચ્ચે ભયંકર યુદ્ધો ખેલાયાં. ને અંતમાં સમસ્ત ઈટલી નેપલિયનની છત્રછાયા નીચે ચાલ્યું ગયું. નેલિયનના શાસને ઈટાલિયન પ્રજામાં એકતા અને સ્વતંત્રતાની તમન્ના જગવી. તે પ્રજા સજીવ પ્રજા તરીકે પ્રકાશવા લાગી. પણ નેપોલિયનનું પતન થતાં જ ઇટલી પુનઃ વિભક્ત થઈ ગયું. તેને ઘણેખર ભાગ ઑસ્ટ્રિયન શહેનશાહના કાબુ નીચે ચાલ્યો ગયો. બાકીનું ઇટલી પિપ, નાના નાના ઠાકરો અને અમીર-ઉમરાવો વચ્ચે વહેંચાઈ ગયું. આ સંગોમાં તરુણ ઇટાલિયન પ્રજા ઉદામ માર્ગે ચાલી ગઈ. તે હવે પરદેશીઓની ધૂસરીમાંથીજ નહિ, સ્વદેશી રાજાઓના પ્રભુત્વમાંથી પણ આઝાદી ઝંખવા લાગી. ઈટલીના જુદા જુદા પ્રાન્તોમાં બળવો થયો. પરન્તુ એમાંના ઘણાખરા બળવાઓને ઓસ્ટ્રિયન શહેનશાહની મદદથી દાબી દેવામાં આવ્યા. સેય-પીડમોરની પ્રજાએ પણ પ્રજાતત્ર મેળવવાને એવો બળ જગ ને બળવારેએ પાટનગર યુરીન પર પસાર કર્યો. તેમાં એ પ્રસંગે વીકટર ઇમેન્યુઅલ પહેલાનું શાસન ચાલતું હતું. તે ઠાકર મટીને રાજા બન્યું હતું. તેના હાથમાં લેવાય, પીડમેટ, સાડનિયા, છનો આ અને નાઈસ જેવા ઈટલીના મહત્ત્વના ખાતા હતા. એક કુશળ સેનાપતિ તરીકે તેની પાસે સુસજજ સેના હતી. તેણે ધાર્યું હોત તે ઐસ્ટ્રિયન શહેનશાહની મદદ વિના કેવળ પિતાનીજ સેનાથી તે બળવાખોરેને કચરી નાંખી શકત; પણ લશ્કરના એવા આગ્રહ છતાં તેણે પ્રજા પર ગોળી ચલાવવાની ના કહી. તેમજ બળવાખોરો આગળ નમતું મૂકવાનું પણ તેના રાજવંશી સ્વભાવને ન રુચ્યું. ને એ બંને મુશ્કેલીઓમાંથી બચી જવાને તેણે રાજકર્તા તરીકે રાજીનામું આપ્યું. તેના ગાદીત્યાગ પછી તેનો નાનો ભાઈ ચાકર્સ હેલીકસ સેયની ગાદીએ આવ્યો. તેણે બળવાખોરો સામે કડક લશ્કરી પગલાં લઈ તેમને કચરવા માંડ્યા. વીકટર ઇમેન્યુઅલ તિને પ્રજાના દરેક વર્ગ પ્રત્યે સહિષ્ણુ બનવાની ભલામણ કરતાં તેણે કહ્યું, “ભાઈ, જોઈએ તે આપને આપની ગાદી પાછી સોંપવાને તૈયાર છું. પણ જ્યાં સુધી હું રાજા છું ત્યાં સુધી રાજદ્રોહીઓને નહિ નભાવી લઉં.” ફેલીકસના મરણ પછી તેને પિત્રાઈ ચાર્લ્સ આબર્ટ સેવેયની ગાદીએ આવ્યો (૧૮૨૧). તે વીકટર મેન્યુઅલને પૂજક, પ્રશંસક ને સત્તાવાર વારસ હતો. તેમજ પ્રજાની લાગણીઓ પ્રત્યે માન ધરાવતે હેઈ તે પ્રજાપ્રિય પણ હતા. તે ગાદીએ આવતાં પ્રજામાં નવી આશા જન્મી. ઈટલીના રાષ્ટ્રવીર મેઝીનીએ તેને એક ખુલ્લે પત્ર લખી સમસ્ત ઈટાલિયન પ્રજાના સરદાર બનવાની અને ઇટલીને મુક્ત અને સજીવ બનાવવાની વિનંતિ કરી. • 1. ૨. આ બંને મહામંત્રીઓની વિરલ પ્રતિભા, તેમનું રોમાંચક જીવન અને તેમનાં કટિલ sipat alasta $12, Three Musketeers. Twenty years after 242 Vicomte de Bragelonne જેવી અમર નવલકથાઓ લખવાની પ્રેરણું બક્ષેલી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ વીકટર ઇમેન્યુઅલ * ૪૪૯ પરંતુ ચાર્લ્સ આલ્બર્ટ તેા ગાદીએ આવતાં પહેલાંજ આસ્ટ્રિયન શહેનશાહને ઇટાલિયન પ્રજાની આઝાદીની તમન્નાને દાખી દેવાનું વચન આપી ચૂકયા હતા. એ વચન આપ્યા વિના તે માટે ગાદીપતિ બનવું સંભવિત પણ નહેતું. પરિણામે તેની સ્થિતિ કઢંગી બની ગઈ, અંતરની ઇચ્છા ન છતાં, ગાદીને ખાતર તેને પ્રજાતંત્રવાદીઓ સામે ઉગ્ર બનવું પડયું. મેઝીનીને તેણે દેશનિકાલની અને પછી તે પોતાની હદમાં પ્રવેશે તે દેહાંતની સજા ફરમાવી. આ અરસામાં સ્ટ્રિયામાં બળવા થયા અને લેાખંડી આસ્ટ્રિયન શહેનશાહ કર્યાંનાન્ડને ગાદી તજવી પડી. આ તકના લાભ લઈ આસ્ટ્રિયન આધિપત્ય નીચેની ટાલિયન પ્રજાએ આઝાદીની ચેષણા જગવી અને પેાતાના એ પવિત્ર કાર્યમાં તેમણે ઇટલીના જુદા જુદા રાજાઓની મદદ માગી. ચાર્લ્સ આલ્બર્ટ પેાતાના અંતરાત્માને અનુસરી તરતજ તે પ્રજાની મદદે આવ્યેા. તેણે ઇટાલિયન પ્રજાની ભાવનાને ઝીલી લીધી; ક્રાન્તિકારીઓના ત્રિરંગી (લાલ, લોલા, સફેદ ) ધ્વજને પોતાને બનાવ્યા. પણ આસ્ટ્રિયા સામેના આ યુદ્ધમાં તે એ વખત હારી ગયા અને છેવટે તેણે યુદ્ધભૂમિ પરજ, પેાતાના પુત્ર અને પ્રજાના હિતને ખાતર, ભગ્ન હૃદયે, રાજકર્તા તરીકે રાજીનામું આપ્યું. તેની પછી તેના પુત્ર વીટર મેન્યુઅલ ખીજાને માથે સેવાયને મુગટ મુકાયા (૧૮૪૯), જે તે પ્રજાપક્ષ અને ત્રિરંગી ધ્વજને તજી દે તા તેને અનેક રીતે લાભ કરી આપવાની આસ્ટ્રિયન સેનાપતિએ તત્પરતા બતાવી, પણ તેણે પિતાના પવિત્ર કાર્યને તજવાની ચેકખી ના સુણાવી, અને પરાજયની કડક અને કડવી શરતા સ્વીકારી લીધી. તે જ દિવસે ઇટાલિયન પ્રજાનાં હૃદય–સિહાસને સેવાયના રાજવંશે અમર સ્થાન મેળવ્યું. આ સમયે ઇટલીના જુદા જુદા પ્રાન્તામાં બળવા ચાલુજ હતા, અને રામની પ્રજા પેરૂષને નસાડી મૂકી પ્રજાતંત્ર સ્થાપવામાં સફળ પણ નીવડેલી. મેઝીની રામના શાસકપદે આવેલે તે ગેરીખાડી સરખેા તેજસ્વી વીર તે પ્રદેશનું રક્ષણ કરતા હતા. પણ પેાપે ફ્રાન્સ, આસ્ટ્રિયા, સ્પેન ને ઇટલીના જુદા જુદા રાજાઓની મદદ સાથે રામ પર ભયંકર આક્રમણ કર્યું ને શત્રુપક્ષના પીઢ રાજનીતિજ્ઞાના કાવાદાવાથી રામન પ્રાસત્તાક તૂટી પડયું. ફ્રેન્ચ સેનાના રક્ષણ નીચે પાપને કરી રામના નૃપતિ તરીકે જાહેર કરવામાં આવ્યા. મેઝીની અને ગેરીખાડીને નાસી જવું પડયું. આ જ રીતે ઇટલીના ખીન્ન પ્રાન્તામાં પશુ બળવા ક્ષણિક વિજયી નીવડી અંતમાં નિષ્ફળ ગયા. પણ સેવાયમાં ઇટલીનું ભાગ્ય ખીલી રહ્યું હતું. વીકટર મેન્યુઅલે પેાતાના મહામંત્રી તરીકે ચૂંટેલા કાવુર પ્રજાપ્રિય પુરુષવર, કુશળ રાજનીતિજ્ઞ અને અડગ વીર હતા. તેણે ક્રીમિયન વિગ્રહમાં રશિયા સામે તૂર્કી-ઇંગ્લાંડ-ફ્રાંસને મદદ કરીને અને ઇંગ્લાંડ-ફ્રાંસના સ્વાતંત્ર્યપ્રેમી વર્ગમાં ઇટલીના દાવાને પ્રચાર કરીને તે રાષ્ટ્રોમાં પેાતાના પક્ષ જમાવ્યેા. આ પછી રીકટર ઇમેન્યુઅલ અને કાવુરે સમસ્ત ઇટલીને સ્વતંત્ર બનાવવાની પેાતાની મહેચ્છા જાહેર કરી. ઇટલીદ્વારા આસ્ટ્રિયાને દબાવવા માગતા ફ્રેન્ચ સમ્રાટ નેપોલિયન ત્રીજાએ આ કાર્યમાં તેને શરૂઆતમાં તે પૂરતી મદદ આપી, પરંતુ અસ્થિર મનના એ સમ્રાટે અધવચમાંજ આસ્ટ્રિયા સાથે સંધિ કરી લીધી અને વીટર પ્રુમેન્યુઅલને કેટલાક પ્રાન્તા અપાવ્યાના બદલામાં તેણે તેના પાસેથી સેવાય તે નાઈસ લઈ લીધાં. આમ છતાં વીટર ઇમેન્યુઅલે ઇટલીને સંયુક્ત અને સ્વતંત્ર બનાવવાની પોતાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ - સુવાસ : માર્ચ ૧૯૪૧ .. મહત્ત્વાકાંક્ષા જારી રાખી. ઇટલીનાં જુદાં જુદાં રાજ્યાની પ્રજામાં તેણે ક્રાન્તિની ભાવનાને ઉત્તેજી, અને આસ્ટ્રિયા સાથેના વિગ્રહ આડકતરી રીતે ચાલુ રાખ્યા. દરેક સ્થળે બળવાખાર પ્રજાને મદદ આપવાને દેાડી જતા ગેરીખાડીને તેણે અંદરખાનેથી પેાતાનેા મિત્ર લેખ્યું!. ગેરીખાડી જુદા જુદા પ્રાન્તા જીતતા ગયા અને ત્યાંની પ્રજાના મત લઈ તે તે તે પ્રાન્તાને વીક્ટર ઈમેન્યુઅલના સુશાસન નીચે મૂકવા લાગ્યા. દરેક પ્રાન્તની પ્રજાએ વીકટર ઈમેન્યુઅલનું આધિપત્ય હર્ષપૂર્વક સ્વીકારી લીધું. ફ્રેન્ચ સમ્રાટે ઇટલીમાં ચાલી રહેલી આ ક્રાન્તિ પ્રત્યે આંખ આડા કાન કર્યો. પરિણામે જુદા જુદા આધિપત્ય નીચેતેા અને આસ્ટ્રિયન શહેનશાહની એડીથી કચરાતે ઇટલીનેા મેોટા ભાગ વીક્ટર ઈમેન્યુઅલના કાબૂમાં આવ્યેા અને ટયુરીનમાં મળેલી ઇટાલીયન પાર્લામેન્ટ ૧૮૬૧ના ફેબ્રુઆરીની ૧૮મીએ વીક્ટર ઈમેન્યુઅલને સંયુક્ત ઇટલીના મહારાજા તરીકે જાહેર કર્યા. ૧૯૬૫માં પાટનગર તરીકે ફ્લોરેન્સને પસંદગી આપવામાં આવી. ઇટાલિયન મહારાજ્યને અખંડ બનાવવામાં હવે એજ પ્રદેશા બાકી રહ્યા. એક રામ, ખીજું વેનીસ, શ્વેતીસ હજી આસ્ટ્રિયાના કબજામાં હતું; અને રામમાં ફ્રેન્ચ લશ્કરની મદદથી વડા ખ્રિસ્તી ધર્મગુરુ પાપનું શાસન ચાલતું હતું. સમય જતાં વીક્ટર ઈમેન્યુઅલે, આસ્ટ્રિયા અને પ્રશિયા વચ્ચેના યુદ્ધના પ્રસંગ સાધી, ગેરીખાડીની મદદથી વેનીસ પર હુમલા કર્યો ને ૧૮૬૬માં તેણે તે નગરને કબજો લીધા. થાડાક સમય પછી ફ્રેન્ચ શહેનશાહને ગાદી તજવી પડી અને ફ્રાંસમાં નવેસરથી પ્રજાસત્તાકની સ્થાપના થઈ. તે પ્રસંગે ફ્રેન્ચ લશ્કર રામ છેાડી ચાલ્યું ગયું. ઇટાલિયન પ્રજાએ આ તકને। લાભ લેવાના વૌકટર ઈમેન્યુઅલને આગ્રહ કર્યો તે રાજાએ પ્રજાના આગ્રહને વશ બની રામ પર આક્રમણ કર્યું. પાપ તેની સામે ટકી ન શક્યે તે વીકેટર ઇમેન્યુઅલે ૧૮૭૧માં રેશમ જીતી લઈ તેને સંયુક્ત ઇટલીનું પાટનગર બનાવ્યું. તે દિવસથી પાપની રાજકીય સત્તાના અંત આવ્યેા. વીટર મેન્યુઅલ ખીજે દેખાવે કંઈક કદરૂપા છતાં રસિક પુરુષ અને પ્રજાપ્રિય નૃપતિ હતા. તેણે ઇંગ્લાંડ-ફ્રાંસની મુલાકાત લીધેલી ને લુઇ નેપેલિયન તેમજ મહારાણી વિકટારિયાને તે મહેમાન બનેલા. ઇટલીને ઇંગ્લાંડ અને ફ્રાંસે કરેલી સીધી કે આડકતરી મદદ તે કદી વીસરેલા નહિ. બળવાખેારાના મિત્ર અને પ્રજાની ભાવનાને ઝીલી લેનાર નૃપતિ તરીકે જગતભરના ઈતિહાસમાં તે અજોડ રહે છે. મેઝીનીને તેના પિતાએ કરેલી સજા તેણે માફ કરેલી, કાવુરની પ્રતિભાની તેણે સાચી કિંમત આંકેલી. ગેરીખાડીને તે પેાતાના ભાઈ જેટલું માન આપતે. વીકટર પ્રુમેન્યુઅલની પછી તેને પુત્ર હંબર્ટ ઈટલીની ગાદીએ આવ્યા ( ૧૮૭૯). પેાતાની ખાનગી આવકને મેટા ભાગ પણ તે પ્રજાનાં હિતની પાછળ ખર્ચી નાંખો. પિતાએ બક્ષેલા રાજ્યને તેણે સુદૃઢ અને વ્યવસ્થિત બનાવ્યું. પશુ ઈ. સ. ૧૯૦૦માં એક ક્રાન્તિકારીએ તેનું ખૂન કરતાં યુવરાજ લીફટર ઈમેન્યુઅલ ત્રીજો ઇટલીની ગાદીએ આભ્યા (ઓગસ્ટ-૧૯૦૦). ઈટલીનેા તાજ આજે તેના મસ્તકે મુકાય છે. તેને જન્મ તેપલ્સમાં ૧૮૬૯ના નવેમ્બરની અગ્યારમીએ થયેલેા. તેના જન્મ સમયે વીકટર ઈમેન્યુઅલ ખીજાએ વેનીસ જીતી લીધું હતું અને રામ જીતાવાની તૈયારીમાં હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ વીકેટર ઈમેન્યુઅલ - પ્રવે આ સંયાંગામાં તે અતિ ભાગ્યશાળી લેખાયા. અને તેને ઈટાલિયન પ્રજાના હૃદયે જડાઈ ચૂકેલું વીકટર ઇમેન્યુઅલનું ઉજ્જવળ નામ આપવામાં આવ્યું. નાનપણથી જ તેને રાજકર્તાને ચેાગ્ય તાલીમ આપવામાં આવેલો. તેને શિક્ષક કર્નલ એશિયા ધણા જ કડક સ્વભાવના હતા. એક સમયે રાજકુમારે ખીજવાઇને તેને કહ્યું, “મને રાજા બનવા દે. તારૂં માથું જ ઉતારી લઈશ.” ને બદલામાં કર્નલે તેને ત્રણ દિવસ સુધી ખારાકમાં સૂકા રાટલા ને મીઠાનું પાણી આપ્યું. તેણે આખા યુરે।પની મુસાફરી કરેલી છે. ઇટલીના વિષયમાં તેનું ભૌગોલિક જ્ઞાન જગતભરમાં અજોડ મનાય છે. લશ્કરી વિદ્યામાં પણ તે એટલી જ નિપુણતા ધરાવે છે. મહારાણી વિકટારિયાએ તેને યુરાપભરના પ્રખરમાં પ્રખર સુદ્ધિમાન રાજકુમાર તરીકે ઓળખાવેલા. ૧૮૯૪માં ઝાર નિકાલસ ખીજાના રાજ્યાભિષેક પ્રસંગે તે રશિયા ગયેÀા. ત્યાં તે તેજસ્વી રશિયન રાજકુમારી એલેનાના પ્રેમમાં પડયા. સમય જતાં બંનેનાં લગ્ન થયાં. આજે તેમની યુરેાપના રાજકુટુંમ્બેમાં વધુમાં વધુ સુખી યુગલ તરીકે ગણના થાય છે. રાજાની ઊંચાઈ સવા પાંચ પીટ છે; ને રાણીની ઊંચાઈ છ ફીટ છે. એ અંતરને ટાળવા રાજા ઊંચી ટાપી પહેરે છે; રાણી ખેઠા ઘાટની ટીપી પહેરે છે. મેટરમાં રાજાની બેઠક પણ રાણી કરતાં ઊઁચી ગાઠવાય છે. તેના પૂર્વજોની જેમ તે પણ આસ્ટ્રિયા પ્રત્યે સૂગ ધરાવે છે. ઇંગ્લાંડ અને ફ્રાંસ પ્રત્યે તેને કંઇક મમતા છે. ક્રિસ્ટીના અને માર્ગરેટ સરખી મશહૂર ફ્રેન્ચ રાજકુમારીએનું લેાહી તેની નસામાં વહે છે. ગત મહાયુદ્ધમાં ઇંગ્લાંડ-ફ્રાંસે જ્યારે એસ્ટ્રિયા-જર્મની સામે યુદ્ધ જાહેર કર્યું ત્યારે તે આનંદપૂર્વક ઇંગ્લાંડ અને *ફ્રાન્સની સાથે જોડાયેા. જાતે યુદ્ધમાં ઊતરી તેણે પેાતાનાં સૈન્યાને વિજયી દૈરવણી આપી. પણ યુદ્ધને અંતે ઇટલીને વિજયના ફળમાં પૂરતા હિસ્સા ન મળ્યે ત્યારે તે કંઈક નિરાશ અન્યા. આ અરસામાં ઈટલીમાં નવા ફ્રેંસીસ્ટ પક્ષ સ્થપાયે। અને તેણે સામ્યવાદીઓના વિરાધી તરીકે પ્રગતિ સાધવા માંડી. ધીમે ધીમે તે પક્ષમાં લાખ્ખા ઈટાલિયને જોડાયા અને મુસા લિનીની આગેવાની નીચે તેમણે ઈટલીને જગતનું એક અજોડ રાજ્ય બનાવવાના મનેારથ સેવવા માંડયા. તેમણે પેાતાનું વ્યવસ્થિત સૈન્ય ઊભું કર્યું. તે ૧૯૨૨ના એકટાખરમાં અનુકૂળ તક જોઇ મુસેાલિનીએ રાજતંત્રમાં પેાતાને ફાળે તેાંધાવવાને ૫૦૦૦૦ માણસે। સાથે રેશમ પ્રતિ કૂચ આદરી. આ સમયે ઈટલીના મહામંત્રી તરીકે સીનેાર ફાગ્યા હતા અને સેનાપતિ તરીકે જનરલ ખેડાગ્લીએ હતેા. મહામંત્રીએ ફેસીસ્ટ ચળવળને દાખી દેવાને સમસ્ત ઈટલીમાં લશ્કરી કાયદે જાહેર કરતા ઢંઢેરા તૈયાર કર્યાં અને સેનાપતિએ રામ પર ચડી આવતા ફેસીસ્ટાને કચરી નાંખવા રાળ પાસે અનુમતિ માગી. પણ પેાતાના પૂર્વજોની જેમ વીકટર ઈમેન્યુઅલ ત્રીજાને પણ પ્રજા પર ગેળી ચલાવવાનું રુચતું નહતું. તેણે મહામંત્રીના ઢંઢેરા પર પોતાની સહી મૂકવાની ચાકખી ના કહી; સેનાપતિને પશુ ફેસીસ્ટ દળને સામનેા કરવાની અનુમતિ ન આપી. મહામંત્રીએ તરત જ રાજીનામું આપ્યું. વીકર ઈમેન્યુઅલે અગાઉ એકએ પ્રસંગે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ ૪૫ર સુવાસ માર્ચ ૧૪૧ મુસોલિનીને જોયો હતો અને તેની બુદ્ધિ-શક્તિ માટે તે માન ધરાવતો હતો. તેણે તરતજ મુસોલિનીને બોલાવ્યો અને તેને ઈટલીને મહામંત્રી બનાવ્યો ત્યારથી ઇટલીમાં મુસોલિનીનું અને ફેસીસ્ટ પક્ષનું જોર જામ્યું અને રાજા પડછાયા જે જ બની રહ્યો. છતાં જગત ધારે છે એટલી હદે વીકટર ઈમેન્યુઅલ રમકડું નથી. ઈટલીના વિકાસ માટે તેણે મુસોલિનીને સરમુખત્યાર બનવા દીધો છે પણ ઇટાલિયન પ્રજાના હદયમાં તેનું સ્થાન એવું અમર છે કે તે ધારે તે મુસલિનીને ઉથલાવી શકે તેમ છે. મુસલિની પણ આ સ્થિતિ બરાબર પિછાને છે. ૧૯૨૬માં ફેસીસ્ટ દળે જયારે વીકટર મેન્યુઅલનું ખૂન કરી મુસોલિનીને રાજા બનાવવાનું કાવત્રુ ઘડયું ત્યારે કાવત્રાને સખતમાં સખત સજા કરી મુસલિનીએ રાજાની ક્ષમા માગેલી. ' રાજા પણ મુસલિનીની કિંમત આંકી શકે છે. છેલ્લા બે દશકામાં મેસેલિનીએ ઈટલી માટે જે કર્યું છે તે તે વીસરી શકે તેમ નથી. તેણે મુસલિનીને અનેક પ્રસંગે અણુના વખતે મદદ પણ કરી છે. યુવરાજ ઉબર્ટી અને સેનાપતિ બેડેક્ષીઓ મુસલિનીને ધિક્કારતા. પણુ રાજાએ તે ત્રણે વચ્ચેનો સંબંધ સુધારવાને પોતાની બધી જ લાગવગ અને શક્તિને ઉપયોગ કરેલો. એબીસનિયાના યુદ્ધ પ્રસંગે ઈટલીને મળતા તેલનો પુરવઠો અટકાવવાની બ્રિટનની યોજના જયારે સફળ નીવડવાની તૈયારીમાં હતી ત્યારે પિતાના પાટવીકુંવરના સાળા બેજિયમપતિ લિયે પિલ્પને પોતાના પક્ષમાં રાખી તેણે બ્રિટનના આર્થિક થેરાને નિષ્ફળ બનાવે. ઈટાલિયન પ્રજા મુસોલિનીને સન્માને છે, પણ વીકટર ઈમેન્યુઅલને તે પૂજે છે. મેસેલિની સાથે તેને સંબંધ રાજદ્વારી છે; ઈમેન્યુઅલ સાથે સંબંધ એતિહાસિક અને હાર્દિકે છે. હિંદી પ્રજાને માટે જેમ વિક્રમ તેમ ઈટાલિયન પ્રજાને માટે ઈમેન્યુઅલ એ નામ ભક્તિમંત્ર સરખું બન્યું છે. ઇમેન્યુઅલ ફીલબર્ટ પ્રજાને આદર્શ વીર નીવડે; વીકટર ઇમેન્યુઅલ પહેલાએ પ્રજાને ખાતર ગાદી તજી; વિકટર ઈમેન્યુઅલ બીજાએ ઈટલીને સંયુક્ત, સ્વતંત્ર ને સુખી બનાવ્યું. ને વીકટર ઈમેન્યુઅલ ત્રીજાએ મુસલિની સમાં રાષ્ટ્રવીરને માર્ગ આપે, ગત મહાયુદ્ધમાં ઈટલીને વિજયમાર્ગે દોર્યું, જગતનાં મહારાજ્યોમાં તેને પ્રથમ દરજજો અપાવ્યો. મુસોલિનીની ઓસ્ટ્રિયા-જર્મની સાથેની મિત્રતા પ્રત્યે ઈમેન્યુઅલને પૂરતે આદર નથી, પણ એક રાજદ્વારી સાંગિક પરિણામ તરીકે તે તેને ચલાવી લે છે. ફ્રાંસ સાથે વિગ્રહ તેને કોઈ પણ રીતે પસંદ નહોતે. મહિનાઓ સુધી તેણે મુસોલિનીને રોકી રાખ્યો. પણ એક બાજુએ કાંસ કેટલાક ઈટાલિયન દાવાઓ સંતોષવામાં નિષ્ફળ ગયું અને બીજી બાજુએ ફલેન્ડર્સ ને કર્કના વિજયોએ જર્મન શક્તિનો પરિચય કરાવ્યો ત્યારે પિતાના દેશના હિતને ખાતર તેણે ક્રાંસ સામે શસ્ત્ર નહિ ઉપાડવાના ૧૯૩૮ના પિતાના નિર્ણયને ફેરવી તો ને ઈટલીએ વિગ્રહમાં ઝંપલાવ્યું. પરંતુ વિગ્રહમાં ઈટલીની સ્થિતિ જર્મની જેવી પ્રબળ નથી, તેમજ તે તેવી બનવાને સંભવ પણ નથી. જર્મન પ્રજાનું બધું જ ધાર્મિક, માનસિક ને શારીરિક બળ એક હીટલરમાં જ કેન્દ્રિત થયું છે, જ્યારે ઈટલી જુદા જુદા પક્ષમાં વહેંચાઈ ગયું છે. વિકટર ઇમેન્યુઅલ મુસલિનીને ટેકે આપતા હેવા છતાં રાજસત્તાવાદીઓ માને છે કે મુસોલિની રાજાના તેને ઢાંકી રહ્યો છે ને પરિણામે તેમને મુસલિની પ્રત્યે પૂરતો આદર નથી. યુવરાજ ઉબર્ટ અને જનરલ બેડેશ્તીઓને મુસલિનીએ ઊંચામાં ઊંચા લશ્કરી દરજજા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ ઉપકાર ઈન. મકુન્દનું સગપણ તે ઘણો નાના હતા ત્યારથી થઈ ગયું હતું, કારણ કે મુકુન્દ મોટા ઘરને લાડકે છોકરો હતો. માબાપ નાનાં છોકરાંને પહેરવા માટે સારાં સારાં કપડાં કરાવી આપે, ખાવા માટે ઉમદા મીઠાઈ મગાવી આપે એ જ ભાવથી લડકા કુંવરને માટે નાની શી ઢીંગલી જેવી વહુ પણ શેધી આપે છે. આખો દિવસ બાબાગાડીમાં કરતા અને એક કાખમાંથી બીજી કાખમાં જતા બાળકને ભારે મીઠાઈઓ પચશે કે નહીં એ બાબત વિચાર કરવાની જરૂર હેતાળ માબાપને નથી લાગતી. તંગ મોજાં અને બફાઈ મરાય તેટલાં ગરમ કપડાં લાદવાથી બાળકનો વિકાસ રૂંધાશે કે નહીં તે બાબત વિચારવા પણ માબાપો નથી જ રોકાતાં. તેવી જ રીતે માબાપે શોધી આપેલી ઢીંગલી દીકરાને ઉંમરલાયક થયે પસંદ પડશે કે નહિ એ બાબત લવલેશ શંકા કરવાની ય જરૂર મુકુન્દનાં માબાપને નહોતી લાગી. મુકુન્દ તો ભાગ્યશાળી મનાતે. શેરીમાં તેની સાથેનાં બાળકે કયારેક રમત રમતમાં તેને પૂછતાં, “હે મુકુન્દ ! તારી વહુનું નામ શું?” મુકુન્દ થોડી આનાકાની કરી કહેતો, “મણી'. બધાં બાળક હસી પડતાં. મુકુન્દ પણ બધાંની સાથે હસવામાં ભળતો. બીજાઓની પાસે ન હોય તેવી ચીજ આપણી પાસે હોય તો આપણને એ વાતનો ગર્વ થાય છે. તેજ ગર્વ મુકુન્દને પોતાની વહુની વાત કરતાં થતા. એક વખત મુકુન્દ છોકરાઓ સાથે મણની વાત કરી રહ્યો હતો, એ તેના કઈ વડીલ સાંભળી ગયા. તે પછી તેને સમજાવવામાં આવ્યું છે કે, “વહુનું નામ લેતાંય શરમાવું જોઈએ.” તેના દૃષ્ટાંતરૂપે બાપા બાનું નામ ન લેતા એ હકીકત રજૂ થઈ. - મુકુન્દ સમજુ છોકરો હતો. એક વાર તેની ભૂલ તેને બરાબર સમજાવવામાં આવે તે પછી તે એવી ભૂલ ફરી ન કરતો. ત્યારથી મુકુન્દ મણું નામ લેવાનું બંધ કર્યું અને જ્યારે કોઈ છોકરા એ નામ લેતા ત્યારે એ શરમાઈ જ. બક્યા છતાં તેઓ પોતાને જુદે જ પક્ષ જાળવી રાખે છે. દરેક વિષયમાં પેસીટોનું જ આધિપત્ય તેમને નથી રુચતું. ગ્રીસમાં ફસીસ્ટ દળાંની નાલેશી થતાં બેડાંગ્લીઓને ત્યાં મેકલવામાં આવ્યો પણ તેણે ફેસીસ્ટ દળ સામે એવાં કડક પગલાં લીધાં કે ફેસીસ્ટ પક્ષમાં અશાંતિના ભયે મુસોલિનીને તેને પાછો બોલાવી લેવાની ફરજ પડી. ને આ રીતે વીકટર ઈમેન્યુઅલને હદયદેવ તરીકે પૂજતું અને મુસલિનીને રાજદ્વારી આગેવાન તરીકે સન્માન, ઇટલી યોગ્ય સેનાપતિઓ, સંપૂર્ણ લશ્કરી શિસ્ત, ઝનુની આક્રમણ શક્તિ, શાંત બચાવશક્તિ, જરૂરી સંપત્તિ અને પ્રજા સમસ્તના પૂરતા હાદિક ટેકાના અભાવે માર ખાઈ આજે હીટલરની મદદ પર આધાર રાખી બેઠું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ - સુવાસ : માર્ચ ૧૯૪૧ “બેટા તારે ગામ જવાનું છે.” એક દિવસ મુકુંદના બાપાએ તેને બોલાવીને કહ્યું. “તમારી સાથે ને ?” મુકુંદે પૂછ્યું.–“ના.” બાપાએ કહ્યું. “ત્યારે મારાં બા સાથે ?” “ના, તેની સાથે પણ નહીં.” બાપાએ કહ્યું. મુકુંદ જોઈ રહ્યો. બા કે બાપા બેમાંથી કેઈ સાથે ન હોય તો તેનાથી ગામ જવાય જ કેમ ? “ચીમનભાઈની જોડે તારે સાસરે જવાનું છે.” “ ત્યાં શું કામ ?” મુકુંદે-દશ વર્ષના મુકુંદે શરમાતાં પૂછ્યું. “મણુની મેટી બેનનાં લગ્ન છે. તારી સાસુએ તને આગ્રહ કરીને તેડાવ્યું છે.” * મુકુંદ શરમાઈ ગયો. કેટ-પેન્ટ-હેટ પહેરી મુકુંદ સાસરે પહોંચે ત્યારે સે તેની આસપાસ ફરી વળ્યાં. તેના જેવડાંએ તેની સાથે દેસ્તી બાંધવાની ઈચ્છા દર્શાવી. તેનાથી નાનાએ તેની પાસેથી પાઈ પૈસો મેળવવાની આશા રાખી. તેનાથી મેટેરાંઓએ તેનાં ખીસાં પિસાથી ભરી દીધાં. આ બધો વખત એક શામળીશી નાની છોકરી બધાંથી દૂર રહી મુકુંદને જોયા કરતી. “મુકુંદ,” ચીમનભાઈએ મણી તરફ આંગળી ચીંધી કહ્યું, “ઓળખી એને ? એમણું.” મુકુંદ શરમાઈ ગયા. મણી હસીને જતી રહી. ચીમનભાઈ મણના વધારે નજીકના અને મુકુંદના જરા દૂરના એમ બંનેના સગા હતા. પછી તે બધાં લગ્નની ધમાલમાં પડયાં. શરમાળ મુકુંદ જ્યાં જ્યાં મણીને દેખતે ત્યાંથી દૂર નાસતે. પણ મણ જબરી તોફાની હતી. તે મુકુંદની પાછળ પડી હતી. કયાંય પણ મુકુંદ પાંચ મીનીટ બેઠો હોય ત્યાં મણી આવી પહોંચતી અને મુકુંદને ઊભા થઈ જવું પડતું. એક વખત એવી રીતે છટકવા જતાં મુકુંદને પગ કશાકમાં અટવાયો અને તે પડી ગયો. તેનાં કપડાં ધૂળધૂળ ભરાઈ ગયાં. પિતે ઊભો થઈ પિતાનાં કપડાં પરથી ધૂળ ઝાપટે એ પહેલાં તે મણુએ રાડારાડ કરી મૂકી, “દેડ, દેડો, એ પડી ગયા !” મણથી મુકુંદનું નામ ન લેવાય, તેમ જ તેને બેઠે ન કરાય, પણ મુકુંદ પડી જાય તે બૂમે પાડી બધાને મદદ કરવા તેં બેલાવાય ને? વડીલે ભેગાં થઈ ગયાં. બધાં હસ્યાં અને મુકુંદ વધારે છે ભલે પડયો. મુકુંદ અને મણુને આ પ્રથમ પરિચય. - પછી તે વર્ષો વીત્યાં. સત્તરમે વર્ષે મુકુંદ મેટ્રિક પાસ થયે. મણું પંદર વર્ષની થઈ હતી. મણના પિતાએ લગ્ન બાબત ઉતાવળ કરવા માંડી. મુકુંદ હવે બાળક ન હતો. પિતાની મેળે તે વિચારી શકતો. લગ્ન અને પરીણિત છવન બાબત પણ તેણે ચોક્કસ ખ્યાલે બાંધી લીધા હતા. હજી બે વર્ષ સુધી મારે લગ્ન નથી કરવાં.” મુકુંદે કહેવડાવી દીધું. બંને વેવાઈઓએ મુકુંદને સમજાવવા પ્રયત્ન કરી જોયો, પણ તે ફાવ્યા નહીં. દીકરીના બાપને ઉતાવળ થતી હતી, પણ મુકુંદ બાળલગ્નના ફંદામાં ફસાઈ પોતાનું જીવન વેડફી દેવા તૈયાર ન હતો. દીકરીને બાપને ઉતાવળા થવાનું એક બીજું પણ કારણ હતું. મણી મેટી થયે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ ઉપકાર ૪૫૫ વધારે શામળી થઈ હતી. મુકુંદને વાન ખીલ્યો હતો. કોલેજના ભણતરથી તેનું રૂપરંગનું આકર્ષણ વધ્યું હતું. ઘણી રૂપાળી છોકરીઓ સાથે મુકુંદ ભળતો. . આવા બધા સંજોગોમાં મુકુંદ કોઇની સાથે પ્રેમ કરી બેસી મણીને પરણવાની ના જ પાડી દે તે દીકરીને ભવ બગડી જાયને ! આ ખ્યાલથી મણીના પિતા અકળાતા અને અવારનવાર લગ્ન પતાવી દેવા માટે દાવ અજમાવ્યા કરતા. લગ્ન પતાવવા માટે હિન્દુ સમાજમાં અનેક દાવપેચ ખેલવા પડે છે. હવે તે તમે મુકંદને સમજાવો તે સારું.” મણીના પિતાએ એક વખત ચીમનભાઈને કહ્યું. શી બાબત ?” ચીમનભાઈએ પૂછ્યું—“ લગ્ન બાબત.” “એ ના પાડે છે !” “ના, સાફ ના તે નથી કીધી, પણ આવું ઠેલ્યા કરે છે. ગઈ વસંતપંચમીએ લગ્ન નક્કી કરવા વિચાર હતો તે કહે કે, હું વીસ વર્ષના થઉં તે પહેલાં મારે નથી પરણવું.” “તેમાં શું છેટું છે ?” ચીમનભાઈએ પૂછ્યું. “આજકાલ ના છોકરાઓને ભરોસે નહિ ને! ક્યાંક છટકી જ બેસે છે ? તે પછી આપણી સ્થિતિ કેવી કફોડી ?” “એ બાબત હું મારાથી બનતું કરીશ.” કહી ચીમનભાઈ ગયા. મુકુંદની દિધાવૃત્તિ પણ મૂંઝવનારી હતી. એક તરફથી તેના મનમાંથી બચપણમાં જોયેલ મણું માટેનું આકર્ષણ શમ્યું ન હતું. પોતાનાં માબાપને નાખુશ કરવાનું પણ તેને ગમતું નહતું. બીજી તરફથી તેને જુદી જુદી દિશાએથી મણની કાળી ચામડીની વાત વારનવાર કહેવામાં આવતી. મકન્ડ કંઇ નિર્ણય કરી જ શકય ન હતો. તેને જોઈતી હતી શકતલા, અને એ પામવા માટે મણીને તરછોડવી પડે તે એને ગમતું ન હતું. હમણાં હમણાં તે તેના એક સંબંધીને ત્યાં જતો. તેમને રૂપાળી દીકરી હતી. મુકુન્દને તે વેવિશાળનાં જૂનાં જાળાં તોડી નાખવાનું સમજાવતા. મુકુન્દ વીશ વર્ષને થે. વળી લગ્નની વાત નીકળી. મુકુન્દ બી. એ. થઈ ગયા પછી પરણવાનું કહ્યું. - હવે તો તેના સસરાને જમ્બર ભય લાગ્યો. તેમણે ચીમનભાઈને સાધ્યા અને ચીમનભાઈ ઊપડયા મુકુન્દ પાસે. તમે ” ચીમનભાઈએ શિષ્ટાચારની વાતો પતાવી મૂળ મુદ્દા પર આવતાં કહ્યું, “જૂનો સંબંધ મૂકી દેવાનો વિચાર તો નહીં જ કરતા હે.” મેં એવું કંઈ નક્કી નથી કર્યું,” મુકુંદે કહ્યું, “પણ એ સંબંધના જાળામાં હું ગોઠવાઈ જવા ય નથી માગતો.” એ સંબંધ તમારા વિકાસમાં અડચણરૂપ બને એમ તમને લાગે છે?” ચીમનભાઈએ પૂછ્યું. “એ તે કેમ કહી શકું? પણ જેને પૂરી જોઈ નથી, જાણું નથી તેની દ્વારા પ્રેરણું તે કેમ જ પામીશ?મુકદે કહ્યું. તમારી દૃષ્ટિ મૂકી સામાની દૃષ્ટિને જોવાની તમને કંઈ જરૂર લાગે છે ખરી ?” હું કાઈન ય અન્યાય કરવા નથી માગતો.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ પદ સુવાસ : માર્ચ ૧૯૪૧ પણ તમે જે આ સંબંધ છોડી દો તે મને અન્યાય થાય જ. મણ જરા શામળ છે, ખરી વાત. પણ એટલા જ કારણસર કોઈ સ્ત્રી પુરુષને છોડી દઈ શકશે ખરી ? તમને યાદ તો છે ને આપણે મણીને ઘેર ગયેલા તે પ્રસંગ? ત્યારથી જ એ છોકરી તમને પતિ માનતાં શીખી છે. આજે હવે આટલાં વર્ષે એ સંબંધ તૂટે તો તેના મનને કેટલો ભયંકર આધાત લાગે ?” “તો પછી” થોડી આડી વાતો કરી પાછા મૂળ મુદ્દા પર આવતાં ચીમનભાઈએ કહ્યું, “લગ્ન ક્યારે નક્કી કરીશું?” ખરું કહું, ચીમનભાઈ! લગ્ન બાબત હું નિર્ણય કરી શક્યો નથી. તમારા નિર્ણય મારે શું કામના ?” કહી મુકુંદે વાત કરવાની અનિચ્છા દર્શાવી. ચતુર ચીમનભાઈ મુકુંદને સમજી ગયા. સાંજે મુકુંદ પિલા સબંધીને ત્યાં ગયે. ચીમનભાઈ સાથે થયેલ વાત બાબત તેમને કહ્યું. “પછી તમે શું કહ્યું?” સંબંધીએ પૂછયું. “મેં એ જાળામાં ગોઠવાઈ જવાની અનિચ્છા દર્શાવી.” ઘણું સરસ કર્યું !” તેમના નિર્ણય મારે શું કામના ?” મુકુંદે ઉત્સાહમાં આવી જઈ કહ્યું. “ખરી વાત છે. તમારે માટે સારી કન્યાઓને કયાં તૂટો છે ? તમારા વિચાર હોય તે આપણી જ..” કહી એ અટક્યા. - મુકુંદ વિચારમાં પડી ગયો. એ સંબંધીની દીકરી રૂપાળી હતી તે ખરું, પણ તેની આછકલાઈ મુકુંદને ન ગમતી. અને મુકુંદ તો તેને બેન ગણતે. તેની સાથે પરણવાને તો તેને વિચાર જ નહોતો આવ્યો. અને એ વિચાર નહોતો આવ્યો એટલે જ તે તે એ સંબંધી સાથે લગ્ન વિષયક વાતો કરી શકતે ને ! જેમ તેમ ગોટો વાળી તે ઊઠયો. સંબંધી પક્કા હતા. એક ઝપાટે બધું કરી લેવા કરતાં ધીમે ધીમે કામ પાર પાડવામાં એ માનતા. ચીમનભાઈ ઘણું ચબરાક માણસ હતા, મન પર લીધેલું કામ કર્યો રહે તેવા એ હતા. “એમાં તમારી જુનવાણું વાત નહીં ચાલે.” મુકુંદને મળી આવ્યા પછી ચીમનભાઈ મણીના પિતાને સમજાવી રહ્યા હતા કે તેમણે મણીને અને મુકુંદને ચીમનભાઈને ત્યાં મળવાની તક આપવી, અને એ પ્રસંગે મણ ચીમનભાઈના કહ્યા મુજબ વર્તે તે પછી વેવિશાળના સંબધને કંઈ આંચ નહીં આવે. મણીના પિતાના જુનવાણી માનસને એવી છૂટ ગમતી ન હતી. “પણ મને જોયા પછીય તે ના કહી દે તે? તો તે કેવું ખરાબ દેખાય?” “તમારા કરતાં હું મુકુંદને વધારે સમો છું. મણીને જોયા પછી, સાંભળ્યા પછી તે લગ્ન બાબત આનાકાની નહીં જ કરે.” એના કરતાં બેય કાગળ લખે તો શું ખોટું છે?” “તમારે મારી પાસેથી કામ લેવું હશે તે મારી રીતે મને કામ કરવા દેવું પડશે.” ચીમનભાઈએ કહ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ ઉપકાર ઉપ૭ છેવટે મણી અને મુકુંદ બંનેને ચીમનભાઈને ત્યાં જમવાનું નેતરું મળ્યું. - જ્યારે જમણ જમ્યા પછી મુકુંદ આરામ-ખુરશીમાં પડ પડયે તાજુ છાપું વાંચી રહ્યો હતો ત્યાં ધીમે પગલે મણું આવી. મુકુંદ છાપું દૂર કરી તેને જોઈ રહ્યો. મણી કાળી તો હતી જ, પણ તેને મોઢા પરનું તેજ મુકંદને ગમ્યું. - “ઓળખો તે છે ને ?” મણીએ પૂછયું. મુકુંદે માથું હલાવી હા કહી. પાછી શાંતિ વ્યાપી રહી. “કેમ છે?” ઘણુવારે મણ બોલી. “સારું!” મુકુંદ કંઈ બીજા જ વિચારમાં હોય તેમ બેલો... તમારી સાથે શું હું નહીં જ રહી શકું?” મણીએ શરમાતાં પૂછ્યું. કેમ એમ પૂછે છે?” –“લેકે એવી વાતો કરે છે.” . “તું માને છે ?” મુકુંદે મણી સામે જોઈ રહેતાં પૂછયું. “માનતી તે નથી. આવડીક હતી ત્યારથી તમને પૂજતાં શીખી છું. પણ એવી વાત સાંભળી ગભરાઈ તે બહુ જ જઉં છું.” મણ એટલું બોલતાં તો હાંફી રહી. તેનું શરીર પૂજવા લાગ્યું. તે બોલતી હતી ચીમનભાઈનું શીખવ્યું; પણ આ અભિનય નહોતો, અહીં તે હૃદય ઠવાતું હતું. થોડી વારે મણીએ ચક્કર આવતાં હોય તેમ માથે હાથ દીધા. મુકુંદે તેને ઝાલી લેતાં કહ્યું, “ મણી, તું મારી છે, ને મારી જ રહેશે.” આ એવી વિરલ પળ હતી કે જ્યારે લાંબા વિચારો કરવા ન બેસાય. એક ઊર્મિને ઉછાળે જ આવે વખતે તો બધું નક્કી કરી દે છે. ચીમનભાઈના ધાર્યા મુજબ એવો ઉછાળો આવ્યા, અને તેમનું કામ પાર પડી ગયું. મુકુંદ મણીનાં લગ્ન થયાં. મુકુંદના પેલા સંબંધીએ તે દિવસે પિતાના મનમાં કહ્યું, “આ ભણેલાઓમાં ય ક્રાંતિને જુસ્સો નથી. એય તદન જુનવાણી જેવા જ ! હવે એ ગામડિયણ સાથે ભવ આખો કૂચે મળ્યા કરશે.” 'પરણ્યા પછી થોડો વખત તો મુકુંદનું સહજીવન સરળતાપૂર્વક ચાલ્યું. મણીમાં જે રૂ૫ની ખોટ હતી તે મણને વિદ્વાન બનાવીને મીટાવી દેવાના મનોરથ મુકુંદ ઘડી રાખ્યા હતા. મણીને પંડિતા બનાવવાના તેના કાડ હતા. પિતે ભલેને પંડિત નહતો ! - પરણ્યા પહેલાં ઘડી રાખેલા મનોરથો પરણ્યા પછી બહુ ઓછા લેકે પાર પાડી શક્યા છે. મુકુંદનું પણ એવું જ થયું. પહેલાં તે વરઘડિયાંને જમાડવાનું ચાલ્યું. એ જ્યાં પત્યું ત્યાં આણ–પરિયાણની શરૂઆત થઈ. અને એ બધાંથી પરવારી મણી સાસરે આવી ત્યાં તેને જે ખાય તેની ઊલટી થઈ જવા લાગી. થોડા વખતમાં તો મણના સીમંત પ્રસંગ આવ્યો. સુવાવડ આવી. મુકુંદ દીકરાને બાપ થ. મુકુંદ તો છળી જ ઊડ્યો. મણીને ભણાવીને બાહેશ કરવાની આમાં શક્યતાજ ક્યાં રહી! મણી પિતાના બાળકમાં પડી અને મુકુંદે પોતાનું મન બીજે વાળ્યું. મણુને પરણુ મુકુંદે તેના પર ઉપકાર કર્યો, તો એ સ્ત્રીએ તેને બાળકને પિતા બનાવી દીધો. શી કમબખ્તીની વાત ! આવી સ્ત્રી સાથે કેમ જ રહી શકાય ? તેનામાં રૂ૫ તો નહોતું જ, પણ હવે સંસ્કાર પણ કેમ રોપી શકાશે ? આવા આવા વિચાર કરતો મુકંદ મણીમાં ન હતું તે રૂપ જેવા અનેક સ્થળે ઝાવાં નાખ્યા કરતે. દુરાચારી તો તે થાય જ નહીં. એવા થતાં તે તેને તેના સંસ્કાર જ રેકે તેમ હતા. પણ સીનેમા ? એમાં તે કલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ સુવાસ : માર્ચ ૧૯૪૧ હૈય, ભાવના હોય, રૂપ હય, એટલે તે જોવામાં મુકુંદને કંઈ અડચણ ન હોઈ શકે. ધીમે ધીમે તેના આ શેખે ધૂનનું સ્વરૂપ લેવા માંડ્યું. કોઈ પણ ચિત્ર મુકુંદ ન જુએ એ બને જ નહીં. બજ શોખ કેળવ્યો તેણે ચિત્રોનું આલબમ બનાવવાનો. જયાંત્યાંથી રમ્ય ચિત્રો એકઠાં કરી તે આ આલબમમાં ચટાડતો. આબમમાં નવાણું ટકા ચિત્રો તો સ્ત્રીઓનાં જ હતાં. - મુકુંદનો આ સૌદર્યશેખ દહાડે દિવસે વધતે ગયો. જે મિત્રની બૈરી રૂપાળી હોય તેની સાથે મુકંદને બહુ બનતું. મણીને તે સીનેમા જેવા સાથે ન લઈ જઈ શકાય, પણ મિત્ર દંપતીને તે તે અવશ્ય સાથે લઈ જતે. ચાલતે ચિત્રે ચર્ચા કરવાની લહેજત ઓર જામતી. ગાડીમાં મુસાફરી કરવાનું થતું ત્યારે ય મુકુંદ દર સ્ટેશને નીચે ઊતરી, કેઈ ઓળખીતું છે કે નહીં એ જોવાને બાને બૈરાંઓને જોઈ વળતો. સીનેમા જતાં મુકુંદની આંખને નુકશાન થતું હતું. દિવસભર લખવા વાંચવાનું કામ કર્યા પછી રાત્રેય આંખને આરામ ન મળવાથી આંખો બગડતી હતી. ડોકટરે ઝાઝાં ચલચિત્રો જોવા સામે સાવચેતીના સૂર સુણુવ્યા છતાં ય મુકુંદ પોતાને વિસામો ત્યજી દેવા તૈયાર ન હતા. એક વખત મણુએ ય કહ્યું, “હમણાં સીનેમા જવાનું બંધ કરો તે?” કેમ?” મુદે પૂછ્યું –“તમને આરામની જરૂર છે.” મણીએ કહ્યું. કલાત્મક ચિત્રો જોતાં મારા ચિત્તને આરામ મળે છે.” “પણ આંખને આરામ દેવા થોડા દિવસ ઘેર જ રહે તે ?” અને તારા મેઢા સામે જોયા કરું?” મુકુંદના એ ભયંકર કટાક્ષે મણીને ચૂપ કરી દીધી. આ પ્રસંગ પછી દંપતીનાં દિલ વધારે અળગાં થયાં. સાસુ-સસરા પાસે મણીનું ખૂબ જ માન હતું. એ મણીને ચાહતાં. પણ દીકરે પુત્રવધુ સાથે જે અળગાપણું દાખવતા તેથી તેમને બહુ દુઃખ થતું. એક વખત મુકુંદ કઈ ગામથી પાછા ફરી રહ્યો હતો. તેની ટેવ મુજબ સ્ટેશન આવતાં તે ગાડી જેવા ઊતર્યો, પણ તેને ડબો લેટર્ફોમની બહાર ઊભેલ હેઈ મુકુંદને પગ લથડી ગયો અને તે નીચે પડતાં તેને પગ ભાગ્યો. - મુકુંદને ડાળીમાં ઘેર લાવ્યા. હાડવૈદે હાડકું ભાગ્યાનું કહી ચાર મહિના સુધી પાટા બંધાવવાની જરૂર જણાવી. પાટા બંધાવી પથારીમાં પડી રહ્યા સિવાય મુકુંદ માટે બીજો કોઈ રસ્તો જ ન હતા. શરૂઆતમાં થોડા દિવસ તો બધાં મુકુંદની પાસે ને પાસે જ ઘૂમતાં, અને તેને કોઈ જાતની અગવડ ન થાય તેની ખૂબ જ કાળજી રાખતાં. પણ મુકુંદને પાટો તે ઝાઝા દિવસ ચાલ્યો, જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ તેમ ઘરનાં લોકોને મુકુંદને પાટે સ્વાભાવિક લાગવા માંડે. સૌ પિતા પોતાનાં કામમાં લાગી ગયાં. મુકુંદ પાસે બારે પિર ને બત્રીસે ઘડી ઊભા રહેવાની જરૂર હવે તેમને ન જણાઈ. મુકુંદ પાસેથી ખસી નહીં એક માત્ર મણી. ઘરનું કામ તે કરતી હોવા છતાં સદાય તે મકંદની બાજુમાં જ રહેતી. મુકંદને હોઠ ફફડે તે પહેલાં તે મણીનું શરીર વળતું. રાત્રે મણું સૂતી હશે કે નહીં તે ય કહી શકાતું નહીં. મુકુંદને જરા હાથ હાલે ત્યાં તે તે ખાટલા પાસે ઊભી જ હોય. મુકુંદ આંખો ખોલે કે તરત જ મણી એની સેવામાં લાગી ગઈ હોય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ ઉપકાર - ૪૫૯ દિવસ રાતના આવા શ્રમથી મણીનું શરીર સુકાઈ ગયું હતું. પણ પેાતાની વ્યાધિમાં પડેલ મુકુંદને મણી સામે જોવાની ફુરસદ કયાં હતી! મણીને એમ આશા હતી કે તેની શુશ્રૂષાથી રીઝાઇ મુકુંદ તેના દિલને એળખવા મથશે અને તેમની વચ્ચે જે અંતર રહ્યા કરે છે તે દૂર થઈ જશે. પણ મુકુ તે માનતા કે, મેં આ સ્ત્રીને પરણીને જે મહદ ઉપકાર કર્યા છે તેનેા થાડાઘણા-માત્ર થાડા ઘણા જ-અદલે તે આ રીતની સેવા કરીને વાળે છે. એક દિવસ મુકુંદને ક્રાઇ મિત્ર તેની પત્ની સાથે મુકુંદની તબિયત જોવા આવ્યા. “ ક્રમ છે. ભાઈ ? ” મિત્રપત્નીએ પૂછ્યું.—“ જુઓને, પડયા છું.” મુદે હસતાં કહ્યું, એ સ્ત્રી સાથે હસતાં મુકુંદના મેઢા પર જે ભાવ તરવરી ઊઠયા તેવા ભાવ મણીએ કદી જોયે! કે અનુભવ્યા જ નહાતા. ‘જુઓને’ કહેતાં જે હાસ્ય પલકારથી મુકુંદનું મુખ ભરાઈ ગયું, તેની ઝાંખી ય મણીને કદી થઈ ન હતી. પેાતાની સાથે કદી ય આવે ભાવ ન અનુભવી શકતા પતિને અત્યારે આટલી મીઠાશથી હસતા જોઈ મણીને દુ:ખ થયું. “ આવી ઊર્મિ શું હું તેમના અંતરમાં કયારે ય નહીં જગાડી શકું ? ” મણી વિચારી રહી. મિત્ર-દંપતી ગયાં અને મુકુના મુખ પર પાછું પેલું ચિરપરિચિત કંટાળાનું સામ્રાજ્ય જામી ગયું. મણી એ ફેરફાર જોઈ શકી. બીજી બધી રીતે ધરમાં સુખી મણી પતિમાં જ પ્રેમ ન જગાવી શકે એ વાતનું તેને ભયંકર દુઃખ થતું હતું. દાંપત્ય તેને બેકારૂપ લાગતું હતું. ખીજે દિવસે ચીમનભાઇ મુકુંદની તબિયત જોવા આવ્યા. થેડીવાર મુકુંદ પાસે બેઠા પછી તેમણે મુકુંદના પિતા પાસે જઈ કહ્યું, “ મારી દીકરી મુકુંદના દીકરા વેરે દેવાને મારા વિચાર છે. ” “ તેમાં મને શું અડચણુ હાય ! મણીને પૂછી જીએ.” સાસુ-સસરા દરેક વાતમાં મણીની સલાડુ લેતાં. ‘એહે, મણીની તા હા જ હાય ને ! '' ચીમનભાઇએ કહ્યું.—‘ તેા મારી ય હા છે.” k ‘ મણી. ’’ ચીમનભાઈ એ જતાં જતાં મણીને મુકુંદ પાસેથી ખેલાવી કહ્યું, “ એક ખુશખબર આપવાના છે.'' ' શું ? ''....“ મારી દીકરી તારા દીકરા વેરે...” ,, ખાપુજીને પૂછ્યું ? ” મણી વચ્ચે જ મેલી ઊઠી.~~‘“ હા. શું કહ્યું એમણે ?''~~~“ તારી હા હાય ! એમની હા છે.' “ મારી ચેાકખી ના છે.” પેાતાને યેન કેન પ્રકારેણ મુકુન્દની કાર્ટ વળગાડી દેનાર આ સંબંધી પ્રત્યે અત્યારે મણીને ધૃણા થઇ આવી. આવાં પરાણે ચતાં લગ્નના ખેાજા તેને અસહ્ય લાગ્યા. ચીમનભાઇ ડધાઈ ગયા. કંઈવારે તે ખેલ્યા, “મારા તારા પરના ઉપકાર વીસરી તે નથી ગઈ ને ?' “ એ બરાબર યાદ છે. અને તેથી જ ના કહું છું. કૃપા કરી છેડી દે। તા સારૂં. એમણે મને પરણીને ઉપકાર કર્યો, તમે મને આ ઉપકારના ખેાજા તળે કચડાઈ ન જ તે સારૂં !” મણીના પ્રયત્ન કરવા છતાં ય ઈછ્યું ન પામ્યાના અસંતાષને એમાં ટંકાર ચીમનભાઈ ચીડાતા જતા રહ્યા. હવે એવા ઉપકાર કરવાનું પરણાવીને ઉપકાર કર્યાં. શબ્દોમાં કડવાશ હતી. હતા. મણી મુકુંદ માટે સૂકાતી રહી. મુકુંદ પાતે ઉપકાર કરી પરણેલ એરતની ચાકરી પામતા આલ્બમનાં ચિત્ર જોતા રહ્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ જ્યોતિષ અને ઋતુ–પરિવર્તન પંકજ જગતમાં પરિવર્તનશીલ કઈ વસ્તુ નથી ? પ્રાતઃકાળ, મધ્યાહ અને સંખ્યા તથા રાત્રિ નિત્ય એ પરિવર્તનને ખ્યાલ પ્રત્યેક મનુષ્યને આપે છે. એક વર્ષના ૩૬૦ દિવસમાં આપણે ગરમી, ઠંડી, વર્ષ, મધુર ઉષ્ણતા, મધુરી ઠંડી જોગવી જઈએ છીએ અને એ ક્રમ કાળાનુસાર અનાદિ કાળથી ચાલતે આવે છે અને એને અન્ત પણ અનંતની ગોદમાં સંતાયેલ છે. પ્રાચીન તેમજ આધુનિક જયોતિર્વિદ ઋતુ-પરિવર્તનને મુખ્ય અધિષ્ઠાતા દિવાકર (સૂર્ય)ને માને છે. એ જ પૃથ્વીને ઉષ્મા આપી તપાવે છે અને વર્ષાને કારક બને છે તેમજ ત્યાર પછી આડકતરી રીતે શરદ ઋતુને પણ કારક બને છે. પરંતુ આપણે જોઈએ છીએ કે એક વર્ષમાં શીત પુષ્કળ હોય છે. કોઈ ઠેકાણે હીમ પડે છે અને લોકોને પુષ્કળ ત્રાસ પડે છે અને બીજે વર્ષે ગ્રીષ્મની ભીષણ ગરમી જનસમુદાયને ત્રાહી ત્રાહી પિકારવા ફરજ પાડે છે. એક સમયે અતિવૃષ્ટિને લીધે ભયંકર રેલે આવે છે ત્યારે બીજે વર્ષ અનાવૃષ્ટિને અંગે કૂવા અને તળાવ પણ સૂકાઈ જાય છે. આ પરિવર્તનનું પેગ કારણ જ્યારે પાશ્ચાત્ય વિદ્વાને વાયુશાસ્ત્ર (Meteorological observations)ની દષ્ટિએ ચૂંથવા માગે છે ત્યારે એક જ પ્રશ્ન થઈ પડે છે કે સમુદ્રમાં તોફાન આવવાની આગાહી ફક્ત ૨૪ કલાક પહેલાં કરનારની સેવા જગતને વધારે અણમેલ છે કે એ તોફાનની આગાહી બે મહિના આગળથી કરનારની સેવા વધારે કિંમતી છે. બન્ને ખોટા પણ પડે છે પરંતુ તેમાં જ્યારે ખરા પડે છે ત્યારે માનવ સમુદાયને એક જ્યોતિષી વધારે સુખદ થઈ પડે છે. પાછલા તોફાનમ્ન આગાહી જ્યોતિષીઓએ બરાબર કરી હતી અને એનું શ્રેય તેમને ઘટે છે. ભારતના પ્રખર જ્યોતિષીઓએ એ બાબતને વિચાર કરી રાશિમંડળને બાર ભાગમાં વિભક્ત કરતી વખતે પ્રત્યેક રાશિને માટે જે ગુણ અને ધર્મ નિશ્ચિત કીધાં હતાં તે અનેક અનુસંધાન પછી કીધાં હતાં. રાશિમંડળનું આરંભસ્થાન પણ એક સ્થિર નક્ષત્રથી માંડયું છે અને પાશ્ચાત્ય વિદ્વાનો સંપાત (Vernal Equinox)ને રાશિમંડળનું આરંભસ્થાન માને છે ત્યારે તે બિંદુ આપણે મેષ રાશિના આરંભસ્થાનથી ૨૩° પાછળ થઈ ગયું છે. પાશ્ચાત્ય વિદ્વાનું કહેવું છે કે સંપાત પ્રમાણે ઋતુ-પરિવર્તન થાય છે. અલબત્ત એ વાત કંઈક અંશે ખરી. પરંતુ એની સામે પ્રકૃતિની બીજી બાજુ પણ જોવાની રહે છે. ભૂમિકંપ અને ઉકાપાત તથા બીજાં નૈસર્ગિક અને અનૈસર્ગિક કારણને લીધે પણ ઋતુ–પરિવર્તનનો સંભવ છે. એને પ્રત્યક્ષ પુરા ભારતમાં જ છે, જયાં જંગલોનું ભક્ષણ થવાથી વર્ષાઋતુનું શ્રાદ્ધ થઈ રહ્યું છે. ભારતીય વિદ્વાનોએ નક્ષત્રમંડળને વધારે મહત્વ આપ્યું છે અને પ્રત્યેક નક્ષત્રને પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ ગુરે ) જ્યોતિષ અને ઋતુમશ્ર્વિર્તન ૪૧ ગુણ, ધર્મ અને સ્વામી આપ્યા છે. એ નક્ષત્રમાંથી પસાર થતા પ્રત્યેક ગ્રહ તે વર્ષે ઋતુપરિવર્તન કેવું કરશે એની પણ આગાહી થઈ શકે છે. નક્ષત્ર ગુણધર્મ સ્વામી રાશિ નક્ષત્ર મૂળધર્મ સ્વામિ રાશિ અશ્વિની શુભ લઘુ કેતુ | સ્વાતિ અશુભ ચર રાહુ તથા ભરણી અશુભ ક્રૂર શુક્ર કે મેષ વિશાળા : અશુભ મિત્ર ગુરૂ શિવ કૃતિકા અશુભ મિશ્ર અનુરાધા મધ્ય મિત્ર શની રોહિણી શુભ સ્થિર ચંદ્ર ) શિ, - વૃષભ જયેષ્ઠા અશુભ તીક્ષ્ણ બુધ ઈ* મૃગશીર્ષ મધ્ય મિત્ર મંગળJ આદ્ર શુભ તીર્ણ મૂળ મધ્યમ તીણું ? પુનર્વસુ મધ્યમ ચર પૂર્વાષાઢા શુભ ક્રૂર શુક્ર) પુષ્ય શુભ લધુ ઉત્તરાષાઢા અશુભ સ્થિર રવિ ) આશ્લેષા અશુભ તીક્ષ્ણ બુધ ઈ* શ્રવણું અશુભ ચર ચંદ્ર મકર ધનિષ્ઠા શુભ ચર મંગળ છે. મધા અશુભ #ર કેતુ ) પૂર્વાફાગુની અશુભ ક્રૂર શુક સિહ શતતારક મધ્યમ ચર રાહુ ત્ય ઉત્તરાફાલ્ગની મધ્યમ સ્થિર રવિ , પૂર્વાભાદ્રપદા મધ્ય ક્રર ગુરૂ ઇ હસ્ત શુભ ચંદ્ર , ઉત્તરા ભાદ્રપદા અશુભ સ્થિર , શની . ચિત્રા શુભ મિત્ર મંગળ '' રેવતી શુભ તીર્ણ બુધ આ નક્ષત્ર-મંડળ પર બાર રાશિઓને અધિકાર સોંપ્યો છે. દરેક નક્ષત્રનાં ચાર ચરણ પાડીએ તે ૨૭ નક્ષત્રે ૧૦૮ ચરણે થાય; તેને બારે રાશિઓમાં સમભાવે વહેચતાં દરેક રાશિનાં નવ ચરણ આવશે. તેમાં અશ્વિનીનાં ચાર ચરણો, ભરણીનાં ચાર ચરણ અને કૃતિકાનું પહેલું એક ચરણ મળી મેષ રાશિ. ૨ કૃતિકાનાં પાછલાં ત્રણ ચરણો, રેડિણીનાં ચાર ચરણો અને મૃગશીર્ષના પહેલાં બે ચરણે મળી વૃષભ રાશિ. ૩ મૃગશીર્ષનો પાછલાં બે ચરણો, આદ્રનાં ચાર ચરણ અને પુનર્વસુનાં ત્રણ ચરણે મળી મિથુન રાશિ. જ પુનર્વસુનું છેલ્લું એક ચરણ, પુષ્યનાં ચારે ચરણે અને આલેષાનાં ચાર ચરણ મળી કર્ક રાશિ. ૫ મઘાનાં ચારે ચરણો, પૂર્વાફાલ્યુનીનાં ચારે ચરણો અને ઉત્તરા ફાલ્ગનીનું પહેલું એક ચરણ મળી સિંહ રાશિ. ૬ ઉત્તરાફાગુનીનાં ત્રણ ચરણે, હસ્તનાં ચાર ચરણે અને ચિત્રાનાં પહેલાં બે ચરણે મળી કન્યા રાશિ. ૭ ચિત્રાનાં પાછલાં બે ચરણો, સ્વાતીનાં ચાર ચરણે અને વિશાખાનાં પહેલાં ત્રણ ચરણો મળી તુલા રાશિ. ૮ વિશાખાનું છેલ્લું એક ચરણ, અનુરાધાનાં ચાર ચરણે અને જયેષ્ઠાનાં ચાર ચરણો મળી વૃશ્ચિક રાશિ. ૯ મૂળનાં ચાર ચરણો, પૂર્વાષાઢાનાં ચાર ચરણે અને ઉત્તરાષાઢાનું પહેલું એક ચરણ મળી ધન રાશિ. ૧૦ ઉત્તરાષાઢાનાં ત્રણ ચરણે, શ્રવણનાં ચાર ચરણો અને ધનિષ્ઠાનાં પહેલાં બે ચરણે મળી મકર રાશિ. ૧૧ ધનિષ્ઠાનું ઉત્તરાર્ધ, શતભિષાનાં ચાર ચરણે અને પૂર્વાભાદ્રપદાનાં ત્રણ ચરણો મળી કુંભ રાશિ. ૧૨ પૂર્વાભાદ્રપદાનું છેટલું એક ચરણ, ઉત્તરાભાદ્રપદા આપ્યું અને સ્વતી આખું મળી મીન રાશિ. આ રાશિમંડળને તેના સ્વામી અને સ્વભાવ આપેલાં છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ રાશિ મેષ મિથુન ધને ૪૬૨ - સુવાસ : માર્ચ ૧૯૪૧ રાશિ સ્વામી સ્વભાવ સ્વામી સ્વભાવ મંગળ અગ્નિતત્વ તુલા શુક્ર વાયુતત્ત્વ વૃષભ શુક્ર બાકીતરવ વૃશ્ચિક મંગળ જળતત્ત્વ બુધ વાયુત ગુરૂ અગ્નિતત્ત્વ રચંદ્ર જળતત્ત્વ મકર શનિ બાકીતત્ત્વ સિંહ સૂર્ય અગ્નિતત્વ વાયુતત્ત્વ કન્યા: બુધ બાકીતત્વ મીન ગુરૂ જળતત્ત્વ ગ્રહોમાં મંગળ અને સૂર્ય ઉગ્ન છે અને શુક્ર, ચંદ્ર મૃદુ છે. ગુરૂ શુભ પણ ઉષ્ણતાને શોખીન છે જ્યારે શનિ મંદ અને શીતનો પ્રિય છે. સૂર્યનું સંક્રમણ ભારતીય રીતે જ્યારે મેષ રાશિમાં થાય છે ત્યારે એપ્રિલ મહિને આપણે ત્યાં હોય છે અને ગરમીની શરૂઆત થયેલી દેખાય છે. અગ્નિતત્વની એ રાશિની માફક સિંહ અને ધન રાશિ પણ અગ્નિતત્ત્વની છે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે જ્યારે સૂર્ય એ ત્રણે રાશિમાંથી સંક્રમણ કરી રહ્યો હોય ત્યારે ગરમી પડવી જોઈએ. પરંતુ ધ્યાન દઈને નક્ષત્ર-મંડળ તપાસતાં માલમ પડશે કે મેષ રાશિના નક્ષત્રો અશ્વિની, ભરણું અને કૃતિકામાંથી ભરણી અને કૃતિકા દૂર તેમજ અશુભ છે માટે સૂર્યની કૂરતા એ રાશિમાં વધારે સ્પષ્ટરૂપે જાગવાની આગાહી આપી શકે. સિંહ રાશિનાં નક્ષત્રમાં મઘા, પૂર્વાફાગુની અને ઉત્તરા ફાગુનીનું પહેલું ચરણ છે. એમાં પણ પહેલાં બે નક્ષત્રો અશુભ અને ક્રૂર છે તેથી તે સમયમાં વાદળી તાપ ઘણે જ અપ્રિય થઈ પડે છે. ધન રાશિમાં મૂળ, પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢાનું પહેલું ચરણ છે અને એમાં એક મધ્યમ અને એક કૂરતાભરેલું છતાં શુભ છે એટલે નક્ષત્રમંડળ યની ઉષ્માને પોષણ આપતું નથી. તે ઉપરાંત ધન રાશિનો સ્વામી ગુરૂ એક શુભ ગ્રહ છે અને મેષ અને સિંહ બે ઉગ્ર પ્રહની રાશિઓ છે. એ સૂર્યના ઉપરાંત જ્યારે મેષ અને સિંહ રાશિમાંથી ઉગ્ર ગ્રહ પસાર થતા હોય ત્યારે ગરમીનું પ્રમાણ વધારે અવશ્ય થાય છે. દાખલા તરીકે સૂર્ય જ્યારે મેષમાં હોય ત્યારે મંગળ અને ગુરૂ પણ ત્યાં હોય તો તે વર્ષે ભીષણ ગરમીની કલ્પના કરી શકાય. તેમ ન થતાં જે મૃદુ ગ્રહો મૃદુ રાશિમાં હોય તે સૂર્યની ગરમીનું પ્રમાણ ઓછું થાય છે. ઈ. સ. ૧૯૩૪ની સાલમાં ઉત્તર ભારતમાં ગરમીની ઋતુ એટલી બધી મૃદુ હતી કે નૈનિતાલ અને મસુરીની શીતળ ટેકરીઓ રડી ઊઠી હતી. તેનું કારણ એ હતું કે ગુરૂ તે સમયે તુલા રાશિમાં હતા અને શુભ ગ્રહ શકનો રાશીમાં હતો. શનિ મકર રાશિમાં હતો અને મંગળ પણ ગરમીની શરૂઆતમાં મીન રાશીમાં હતા જે જળતત્વની હોઈ ગુરૂ શુભ ગ્રહની રાશિ હતી. ગરમીમાં તે સમયે ઉપરાસાપરી વર્ષા થતી હતી અને ગરમી કેઈને ભારે પડી નહીં. તેનાથી વિપરિત ૧૯૩૫ની સાલની ગરમી અત્યંત ભયંકર હતી. મંગળ તે સમયે કન્યા રાશિમાં હતો અને ગુરૂ પણ ઉગ્ર ગ્રહની રાશિ (વૃશ્ચિક)માં હતો અને એ રાશિ જળતત્ત્વની હોવા છતાં ગુરૂની સ્વાભાવિક વૃત્તિ પ્રમાણે પાછલી વર્ષાઋતુમાં વૃષ્ટિ આવી હતી. | ઋતુ-પરિવર્તનને માટે શીઘગામી ગ્રહે ખાસ કરીને મંગળ, સૂર્ય, બુધ, શુક વધારે ભાગ ભજવે છે કારણ કે પ્રત્યેક રાશિમાં એમને સમય ટૂંકે હેય છે. એટલે અસર વધારે જલ્દી કરે છે. ઘણો સમય રહેનાર ગ્રહ ગુરૂ, શનિ, રાહુને આખા વર્ષમાં પિતાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ જ્યોતિષ અને ઋતુપરિવર્તન ૪૩ ઇચ્છા મુજબ કાર્ય કરવાને પુષ્કળ સમય મળે છે પરંતુ શીધ્ર ગ્રહને તેમ નથી થતું. તે જ પ્રમાણે ચંદ્ર નાનાં મોટાં તોફાનો ઊભાં કરવાની શક્તિ ધરાવે છે અને કેાઈ અશુભ રાશિમાં અશુભ ગ્રહ સાથે યુતિ કરતો હોય ત્યારે અનેક પરિવર્તન ઊભાં કરે છે. વર્ષાને માટે તે જ પ્રમાણે જે વર્ષે સૂર્ય અને મંગળ બેઉ સાથે કર્ક રાશિમાં હોય અથવા મંગળ, વૃશ્ચિક કે મીનમાં સૂર્યના કર્કના સમયે હોય તો પુષ્કળ વૃષ્ટિનો વેગ કરે છે. ૧૯૩૬ની સાલમાં કર્કના સૂર્ય મંગળે ઉત્તર ભારતમાં ભીષણ વૃષ્ટિ દેખાડી હતી અને ભયંકર પૂરો લખનૈની ગમતી નદીમાં જુલાઈ મહિનામાં આવ્યાં હતાં એજ જગ્યાએ મનસુનનું પ્રબળ જોર ઓગસ્ટ મહિનામાં સાધારણ રીતે ગણાય છે. તેનાથી વિપરિત કારણો હોય અથવા બીજા ગ્રહો જળતત્ત્વની રાશિથી ઉલટા અગ્નિતત્વની રાશિમાં હોય તે અનાવૃષ્ટિનો યોગ કરે છે. એજ પ્રમાણે ઠંડીનું પણ કારણ છે. મૃદુ ગ્રહોની રાશિમાં કે ઠંડીની ઋતુ વખતે કોઈ ગ્રહ જળતત્ત્વની રાશિમાં હોય તે હીમ અને વૃષ્ટિથી ઠંડીનું મેજું ફેરવી વાળે છે. આ વર્ષે ઠંડીનું મોજું વૃશ્ચિકના મંગળને આભારી હતું અને ધન રાશિમાં મંગળ વહેલે આવે છે માટે ગરમીની શરૂઆત વહેલી થઈ જશે. પછી મીનમાં છ મહિના રહેશે, એટલે વૃષ્ટિ. પણ વધારે થશે. કારકુનનું સ્વપ્ન રમણલાલ ભટ્ટ : ઉનહાળે એક વાગેલે, ગોક્ત કારકુન હતે હું મગ્ન તુમારે, અક્ષરેને ઉકેલ ઝીણા ને માખીઓ જેવા લખાયા રાવ સાબથી. કચેરીને પટા વાળે, બહાર બેઠે ઊંઘી રહ્યો. જાગતે ઊંઘતો તો એ સાબની રાહ ચિતતો. પ્રસરી'તી પૂરી શાન્તિઃ -ત્યાં કેલાહલ મેં થયે; “હેડ, હેડ” અવાજે હું, સફાળે ઝબકી ગયો. થયાં'તાં માણસો ભેગાં આવ્યાં જે કામને લીધે ગમે ત્યાં માણસો કાઢયાં, પૂછયું મેં કારકનને બગાસાં નાંખતે, આંખો ચળતો તે વધો હસી - “જપે તે હું જરા દાબી, તેથી આંખ મળી ગઈ અને લાબું મને સ્વનું, જાણે કે હેલની મહીં ભરાયાં બે બકરાં ને ગધેડું યે હતું વળી. ગધેડે, બ ક રી ઓ એ લીધા મહેમાં તુમાર જે હતા “અજન્ટ' ઘેલા, પડેલા સાત વર્ષથી. અને હું મારવા દોડ, ઝંટાળ્યા એ તુમાર સૌ; પટાવાળે હતો ત્યાં ના સબને ત્યાં ગયા હતા હેડ, હેડ', અવાજે હું, ગધેડું હાંકતો હતો.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ આર્યોનું જીવન શાસ્ત્ર– આયુર્વેદ નરસિંહ આત્મા, મન, શરીર અને સંસાર એ ચાર જીવનનાં મહત્ત્વનાં અંગ છે. પવિત્ર આત્માનું જ્ઞાન અને પ્રભાવથી ઓપતું વિશુદ્ધ મન; સશક્ત, તંદુરસ્ત અને સુંદર શરીર; અને એ ત્રણેને વિકસતાં રાખવાને જરૂરનાં એવાં મંદિરો, વિદ્યાપીઠ, કલા, સંસ્કાર, સાહિત્ય, ઉપભોગ- સામગ્રી, સમૃદ્ધિ, વસ્ત્રાલંકાર, ભજન, ભૂમિ, ગૃહમંદિરે, ઉપવન, કુટુંબ, નગર, રાષ્ટ્ર, વ્યવસ્થા વગેરેને બનેલે સંસાર. જીવનનાં આ ચારે અંગો જ્યારે ખીલેલાં રહે ત્યારે જીવન અહોભાગ્ય બને છે. આ ચારેમાં વિશેષ મહત્ત્વ જો કે આત્માનું છે પણ આત્માને ઉન્નત રાખવાને મનની પ્રફુલ્લતા અને જ્ઞાન-વિશુદ્ધિ જરૂરી છે; અને મનની પ્રફુલ્લતા માટે શરીરની તંદુરસ્તીને અનિવાર્ય ન લેખીએ તો પણ શરીરની શક્તિ અને તંદુરસ્તી સંસારની શોભા જાળવી શકે છે અને એજ શરીરની તંદુરસ્તી સંસારને સુંદર અને મનને પ્રફુલ્લ રાખવામાં મહત્ત્વનો ફાળો નેંધાવે છે એ હકીકતને ઇન્કાર થઈ શકે તેમ નથી. આમ જીવનમાં શરીરનું સ્થાન પણ આત્મા, મન અને સંસાર જેટલું જ છે, એટલું જ નહિ પરંતુ આત્મા, મન અને સંસારની ઉન્નતિમાં શરીર અગત્યને ફાળો નોંધાવી શકે છે. આ ગણતરીએ જ આર્યપ્રજાએ શરીરને મહત્ત્વ આપ્યું છે અને શારીરિક તંદુરસ્તીની વિદ્યાને આયુર્વેદના પવિત્ર નામે ઓળખાવી છે. આયુર્વેદને અર્થ વિશાળ છે. શરીર બગડે ત્યારે, અજમાવાતા ઉપાયના સમ પ્રત્યાઘાત કેવા નીવડશે તેની ગણતરી વિના, અમુક ઉપાયો તરત અજમાવી દેતા વર્તમાન વૈદકશાસ્ત્ર અને આયુર્વેદ વચ્ચે ઊંડે તફાવત છે. આયુર્વેદ પ્રથમ આત્મા અને સંસારની ઉન્નતિમાં શરીર બાધક ન થઈ પડે એ રીતે તેને તંદુરસ્ત રહેવાની આજ્ઞા અને ઉપાય આપે છે; એમ છતાં ખલનાથી તંદુરસ્તી જોખમાય તે કૃમિક ધોરણે મૂળ સ્થિતિએ પહોંચવાના તે માર્ગ દર્શાવે છે અને તાત્કાલિક ઇલાજને જરૂરી બનાવતી વિષમ સ્થિતિ માટે તે ઓછામાં ઓછો પ્રત્યાઘાત જન્માવતી દવાઓ કે શસ્ત્રક્રિયા સૂચવે છે. આધુનિક વૈદક હાજરીમાં દવાઓ નાંખીને થાકી ગયું હોય તેમ તે, ઈજેકશન માર્ગ, લેહીનો સીધો સંપર્ક સાધવા માંડયું છે. જ્યારે આયુર્વેદ પ્રથમ ઈન્દ્રિય માર્ગે [ મન-શાંતિ, કર્ણ-સંગીત, નાસિકા સુગંધ ત્વચા-વિલેપન ], અને તે ઉપાય અસરકારક ન સંભવે તો પછી હાજરીમા રોગને એવી રીતે શાંત અને નિર્ભેળ બનાવવા મથે છે કે જેથી મનની શાંતિ, શરીરની તંદુરસ્તી ને શક્તિ અને સંસારની સુંદરતા સાધી શકાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ આયુર્વેદ · પ અવંતિપતિ ભાજતે રાજક્ષય રાગ લાગુ પડયે ત્યારે તેને દૂર કરવાની જવાદારી વાગભટ્ટ વૈદ્યને માથે આવી. વાગભટ્ટે અતિ શ્રમપૂર્વક રાસાયણિક ઔષધ તૈયાર કર્યું. તે ઔષધ પીવા માટે પ્રભાતના સમય નિશ્ચિત થયે. રાજા જેવા તે ઔષધ પીવાને તત્પર અન્યા કે વાગભટ્ટે પેાતાના હાથમાં રહેલી ઔષધની શીશી જમીન પર પટકી દીધી. રાજા ચમકીને જોઈ જ રહ્યો. વાગભટ્ટે કહ્યું, “ વ્યાધિ વિના ઔષધ પીવું એ ધાતુને ક્ષીણ કર નારૂં છે; વ્યાધિ હેાય ત્યારે તે લાભના પ્રમાણમાં ઓછી દુનિ કરે છે; પણ ઔષધને પીધા વિના જ વ્યાધિ દૂર કરાય તે પૂર્ણ લાભકર્તા છે.” આષધની અચાનક સુગંધથીજ વાગભટ્ટને ભાજતા ક્ષય દૂર કરવા હતેા અને તેમાં તે સફળ પણ નીવડયેા. મનુ કહે છે: · ભ્રાંતિ, આળસ ને ઊંધ એ ત્રણના કારણે માત આવે છે. તેમના અભાવમાં મૃત્યુને પણ અટકાવી શકાય. તે ત્રણેનું બળ એધું કરી મેાતને દૂર ધકેલવું એ આયુર્વેદની પ્રણાલિકા છે.' સુશ્રુત કહે છેઃ “ જેનાથી આયુષ્ય જાય અને વધે તે આયુર્વેદ.” ચરક કહે છે: “ આયુર્વેદ એ હિત, અતિ, સુખ, દુ:ખ, આયુષ્ય ને એનું પ્રમાણું અને હિતાહિત દર્શાવનારૂં શાસ્ત્ર છે.” ભામિશ્ર કહે છે: રાગી નિરંગી અને અને નિરાગી સદા તંદુરસ્ત રહે તેવા માર્ગ સૂચવનારૂં શાસ્ત્ર તે આયુર્વેદ” દંતકથા કહે છે કે– બ્રહ્માએ આયુર્વેદની પ્રથમ રચના કરી. બ્રહ્મા પાસેથી તે જ્ઞાન પ્રજાપતિને મળ્યું. પ્રજાપતિએ તે અશ્વિનીકુમારાને શિખવ્યું. અશ્વિનીકુમારા પાસેથી તે જ્ઞાન ઇન્દ્રે મેળવ્યું. ઋષિએની વિનંતિથી ભારદ્રાજ મુનિ ઈન્દ્ર પાસે ગયા. અને તે જ્ઞાન લઈ આવ્યા. તેના આધારે ઋષિઓએ આયુર્વેદનાં સૂત્રો ધડયાં અને એ સૂત્રોના આધારે અને અનુભવથી તે પછી તે વિષય પર સંખ્યાબંધ ગ્રન્થા લખાયા.’ વિશ્વામિત્ર ઋષિના પુત્ર અને જગતભરના પ્રથમ શવૈદ્ય સુશ્રુત પોતાના વિદ્યાગુરુએની પર પરાના પરિચય કરાવતાં કહે છે—‘ બ્રહ્માએ આઠ [ શલ્ય, શાલાકય, કાયચિકિત્સા, ભૂતવિદ્યા, કામારભૃત્ય, અગદ, રસાયણ, વાજીકરણ ] વિભાગમાં, એક હજાર અધ્યાય ને એક લાખ શ્લાક પ્રમાણનું આયુર્વેદ રચ્યું. બ્રહ્મા પાસેથી તે જ્ઞાન પ્રજાપતિને મળ્યું. પ્રજાપતિએ તે અશ્વિનીકુમારાને શિખવ્યું. અશ્વિનીકુમારા પાસેથી તે જ્ઞાન ઇન્દ્રે મેળવ્યું. એક સમયે ઈન્દ્રે જોયું કે જગતમાં રાગ વિશેષ પ્રમાણમાં ફાટી નીકળ્યા છે. તે રાગ મટાડવાને તેણે ધન્વન્તરીને જગતમાં જન્મ લેવાની ભલામણ કરી તે તેને સમસ્ત આયુર્વેદ શિખવ્યું. તે પછી ધન્વન્તરીએ કાશીમાં એક ક્ષત્રિયને ધેર જન્મ લીધો. સમય જતાં તે કાશીપતિ બન્યા અને રાજા દિવાદાસ તરીકે જાણીતા થયે. તેણે જગતને રેગમુક્ત બનાવ્યું. વૈદકશાસ્ત્રમાં તે ધન્વન્તરીના નામે એળખાયા. તેણે ‘ ધન્વન્તરી - સંહિતા' લખી છે. પિતા વિશ્વામિત્રની આજ્ઞાથી સુશ્રુત એ ધન્વન્તરીના શિષ્ય બન્યા અને તેના પાસેથી સંપૂર્ણ આયુર્વેદ શીખી તેમણે ‘સુશ્રુત સંહિતા ’ લખી.’ પુરાણાના કથન પ્રમાણે સમુદ્ર-મન્શનમાં અમૃત અને લક્ષ્મીની સાથેાસાય ધન્વન્તરી પશુ મળી આવેલ. મહાન વિક્રમની સભામાંનાં નવ રત્નોમાં વૈદ્યવિદ્યાના રત્નનું નામ પણ પ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ ૪૬૬ સુવાસ : માર્ચ ૧૯૪૧ ધન્વન્તરી હતું. આમ એકંદરે જોતાં આર્ય જીવનશાસ્ત્રના આદ્યગુરુ ધન્વન્તરી કરે છે અને એ વિદ્યાના સમર્થ આચાર્યોને કેટલેક પ્રસંગે ધન્વન્તરીનું ઉપનામ અપાયું છે. ચારે વેદમાં આયુર્વેદનાં કેટલાંક સૂત્રો મળી આવે છે. પણ અથર્વવેદમાં આયુર્વેદ એક ઉપાંગ બની રહે છે, જ્યારે શ્રવેદમાં તેને એક ઉપવેદ તરીકે સ્થાન અપાયું છે. આયુર્વેદની રચના પછી આજસુધીમાં એ વિષયમાં અસંખ્ય સમર્થ આચાર્યો થઈ ગયા છે. પણ તેમાં ધન્વન્તરી, સુશ્રુત, કૌશિક, આત્રેય, અગ્નિવેશ, ચરક, ભાવમિશ્ર, વાગભટ્ટ વગેરે ખાસ ધ્યાન આકર્ષે છે. શસ્ત્રવિદ્યા અને એનાં સાધના વિષયમાં સુબ્રતનું ઝીણવટભર્યું જ્ઞાન આજના જગતને પણ અચંબામાં ગરકાવ કરી દે છે. જેમાંથી આધુનિક એલેપથીનું ઘડતર થયું તે યુનાની વિદ્યાનો મોટો ભાગ ચરકને આભારી છે. ભાવમિશ્રનો “માવકાર' ગ્રન્થ એ આયુર્વેદનાં સમસ્ત અંગને પિતામાં સમાવી દેતે એક સંપૂર્ણ ગ્રન્થ છે. વાગભટ્ટે રચેલ “સણાં સંતા” અને “નિઘંટું' એ આયુર્વેદના અમર ગ્રન્થો છે. રોગોના મૂળ તરીકે આયુર્વેદ શરીરમાં ત્રણ (વાત, પિત્ત, કફ) તત્ત્વોની વધઘટને ઓળખાવે છે. એ ત્રણે તત્તે સમપ્રમાણમાં હોય ત્યાં સુધી શરીરમાં રોગ પ્રવેશી શક્તા જ નથી. પરિણામે આયુર્વેદ એ ત્રણે તને સમપ્રમાણમાં જળવાઈ રહે એવા જીવનનિયમો ઘડે છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જેનું પૃથક્કરણ ન થઈ શકે એવાં તત્ત્વોને પણ આયુર્વેદ કેટલેક પ્રસંગે પિતાનામાં સમાવી દે છે. કૌશિક ઋષિ કહે છે કે, “પતિ તપી ગયો હોય ત્યારે પત્નીએ ઠંડા જળમાં ગરમ કુહાડી બળી તે પાણી “જે પાણીએ આ ગરમ લોખંડને ઠાર્યું તે તારા જળતા જીગરને પણ ઠારો” એવા મંત્ર સાથે પતિને પાઈ દેવું.” આર્ય સમાજ-રચનામાં જણાઈ આવતા શરીરના અને મનના કેટલાક નીતિ-નિયમો પણ આયુર્વેદને જ આભારી છે. ચરક કહે છે– - ખોરાક છવનને ટકાવે છે, દૂધ શરીરને સુદઢ બનાવી જીવનને લંબાવે છે, આસવ - થાક ઉતારે છે, પતિવ્રત્ય દીર્ધાયુષ્ય બક્ષે છે, ભેંસનું દૂધ નિદ્રા પ્રેરે છે, ચિંતા શરીરને સૂકવે છે, અથાગ શ્રમ શરીરને થકવી જીવનને ટૂંકાવે છે, સૂકે પ્રદેશ તંદુરસ્તીને રહ્યું છે, ભેજવાળો પ્રદેશ આરોગ્યને ભક્ષક છે, આમળાં વૃદ્ધત્વને ખાળે છે; માનવીએ અન્યના દે ન જોવા જોઈએ, અન્યનાં રહસ્યો જાણવા મથવું ન જોઈએ, નાસ્તિકને સંસર્ગ ન કરવો જોઈએ, ગુરુ કે મુરખીને વિનય જાળવે જોઈએમેટેથી હસવું ન જોઈએ, માર્ગ પર તોફાન ન કરવું જોઈએ, નારીની શિખામણ અવગણવી ન જોઈએ તેમ તેનાથી જ કેવળ દેરાવું ન જોઈએ, અનુજીવીઓનું યોગ્ય રક્ષણ કરવું જોઈએ.' આમ આયુર્વેદ એ કેવળ વૈદ્યવિદ્યા નહિ, પરંતુ જીવનશાસ્ત્ર બની રહે છે. આર્ય પ્રજાની વિશિષ્ટતા એ છે કે તે જીવનના કેઈ પણ અંગને સ્વતંત્ર શાખા તરીકે સ્વીકાર ન કરતાં દરેક અંગેને એકમેક સાથે સાંકળી દે છે. આત્મા, મન, શરીર, ધર્મ, શિક્ષણ, સમાજ, રાજનીતિ, કળા, સાહિત્ય, વિજ્ઞાન વગેરેના સુમેળ દ્વારા જીવનની સંપૂર્ણ ખીલવણું કરવામાં આવે છે. ધર્મને આદેશ જુદે, આગેવાનોની સલાહ જુદી, સમાજની રચના જુદી, મન અને શરીરની ગતિ જુદી, વિજ્ઞાનનું કથન જુદું એમ જીવનની ભિન્નભિન્ન શાખાઓની પરસ્પર વિરૂદ્ધતાથી અનાર્ય પ્રજાઓ શક્તિને જે નિરર્થક ક્ષય કરી નાંખે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ આયુર્વેદ "ક૬૭ છે તે આર્ય પ્રજાને માન્ય નથી, અને પરિણામે અનાર્ય પ્રથાઓથી ટેવાઈ ગયેલી પ્રજાઓ ઘણી વખત આ વિશિષ્ટતાને સમજવામાં નિષ્ફળ જાય છે. આયુર્વેદની બાબતમાં પણ કંઈક એવું બન્યું છે. - પૂર્વજન્મ, કર્મનાં ફળ, કાળની અસર, વંશપરંપરાગત ગુણવગુણ જેવાં ધર્મ, જ્યોતિષ, કે માનવવંશશાસ્ત્રનાં અંગોને પણ આયુર્વેદ મૂળગત ત તરીકે સ્વીકારી લે છે. પરિણામે તંદુરસ્તીના વિષયને તે રોગના પ્રવેશથી કે બાળકના જન્મથી જ નથી ચર્ચતું પરંતુ ગર્ભ ધારણ કરવાની ક્રિયાથી સ્પર્શે છે. કન્યા પકવવયે જ ઋતુકાળમાં પ્રવેશે તે માટે તેણે કેવું શાંત જીવન વિતાવવું; ઋતુકાળમાં પ્રવેશી ચૂકેલી કન્યા અવિવાહિત રહેતાં મનક્ષતિ અને અંગવિકારને સંભવ હોઈ તેવા સમયે લગ્ન કરી નાંખવાનો આદેશ; લગ્ન પ્રસંગે પુષ્ટ ખોરાક અને અંગવિલેપન દ્વારા શરીરને સુરૂપ, સશક્ત અને તંદુરસ્ત રાખવાની ક્રિયાઓ; અમુક તિથિઓમાં જ સ્ત્રી-સંગનું નિયમન વગેરે, જન્મનાર સંતાનના હિતની અને માતપિતાના માનસિક, શારીરિક ને ઉપભૌગિક સુખની ગણતરીએ વિચારાયેલાં, આયુર્વેદનાં જ અંગો છે. પૂર્વજન્મના સંસ્કારો લઈ આવેલે આત્મા ગર્ભાશયમાં શરીરરૂપ પામતાં જ પિતાના સ્વભાવનું દર્શન કરાવે છે. ગર્ભના પિષણ માટે સ્ત્રીના અંગમાંથી ગર્ભાશયમાં વહેતું લેહી ગર્ભાશયમાંથી હૃદયમાર્ગે વહે છે. એટલે ગર્ભધારણ કર્યા પછી સ્ત્રીને જે અવનવી ઇચ્છાઓ થાય છે તે સ્ત્રીની નહિ, પણ ગર્ભની ઈચ્છા છે. અને ગર્ભના વિશુદ્ધ માનસિક ઘડતર માટે એ ઈચ્છાઓ પુરાવી જ જોઈએ એવી આયુર્વેદ આજ્ઞા કરે છે. આર્ય સંસારમાં આ ઇચ્છાને દેહદના નામે ઓળખવામાં આવે છે. અજાતશત્રુ ગર્ભમાં હતું ત્યારે પતિની સદૈવ પૂજા કરતી ચલણને એ જ પતિનું માંસ ખાવાની ઈચ્છા થયેલી; અભયકુમાર ગર્ભમાં હતો ત્યારે તેની ગરીબ માતાને ઐશ્વર્યસંપન્ન ધર્મ પ્રવર્તાવવાની ઈચ્છા થયેલી, હમ્મીર ગર્ભમાં હતો ત્યારે તેની કામળ માતાને સદૈવ વિધર્મીઓના લોહીમાં સ્નાન કરવાનું ગમતું. આ બધા ગર્ભના સંસ્કાર હતા. તેમની ઈચ્છાઓ એક યા બીજે રસ્તે પૂરવામાં આવી. ને પકવ વયે પણ એ ગર્ભેએ એ જ સ્વરૂપ દર્શાવ્યું. અજાતશત્રુએ પિતાનું સિંહાસન ઝૂંટવી લઈ તેને કેદ કર્યો ને આપધાતની સ્થિતિમાં મૂક્યો; અભયકુમારે ઐશ્વર્ય વધાર્યું, ધર્મ વિકસાવ્યો; હમ્મીરે હજાર વિધર્મીઓની કતલ કરી તેમના લોહીમાં સ્નાન કર્યું. - ૧ આ સ્થિતિના દૃષ્ટાન તરીકે જગતની ઘણી પ્રજાને મૂકી શકાય તેમ છે. તેમાંથી પશ્ચિમ યુરોપની પ્રજાનું જ દષ્ટાંત લઈએ. તેમને ખ્રિસ્તી ધર્મ તેમને એક ગાલ પર તમાચો પડતાં બીજો ગાલ આગળ ધરવાની ભલામણ કરે છે, તેમના રાજનીતિજ્ઞો તેમને લેહી વહેવડાવવાની ફરજ સમજાવે છે, તેમનું વિજ્ઞાન તેમના હાથમાં જગતને સળગાવવાનાં શસ્ત્રો મૂકે છે, તેમનું વૈદક તેમને શરીરનું જ મહત્ત્વ સમજાવે છે, તેમના મુક્તવિહારીઓ તેમને ચારિત્રભ્રષ્ટ બનાવે છે. પરિણામે તે પ્રજાઓ માનસિક વિશુદ્ધિ ગુમાવી બેઠી છે, તેમને આત્મા ચૂંથાઈ રહ્યો છે. વિવિધ ક્ષેત્રમાંથી જુદી જુદી આજ્ઞા મળવાથી સ્વતંત્ર અને પ્રબળ સ્થિતિમાં પણ તેમની શક્તિ છિન્નભિન્ન થઈ ગઈ છે. ૨ આ સિદ્ધાન્ત ચકને છે. દૂર રહેલા સંતાનને પણ સહેજ ઈજા થતાં માતાનું હદય કંપી ઊઠે છે તે સ્થિતિનો ઉકેલ તે સિદ્ધાન્તમાંથી મળી રહે છે. યુરોપીય વિજ્ઞાને મેડે મેડે પણ એ સિદ્ધાન્તને સ્વીકાર્યો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ સુવાસ: માર્ચ ૧૯૪૧ આ જ રીતે ગર્ભાશયમાં સંતાનને શિક્ષણ પણ આપી શકાય છે. લવ-કુશે ગર્ભમાં જ જુભકાસ્ત્રોનું જ્ઞાન મેળવેલું, અભિમન્યુને ગર્ભમાં જ ચક્રવૂહ ભેદવાની કળા સાધી. આ સંયોગમાં આયુર્વેદ ગર્ભાવસ્થાથી જ જિંદગીની શરૂઆત ગણે છે. અને આર્ય જીવનના સોળ સંસ્કારોમાં ગર્ભાધાનને તે પ્રથમ સંસ્કાર તરીકે ઓળખાવે છે અને તે અનુસાર તે ગર્ભિણી સ્ત્રી માટે નિયમ ઘડે છે. આ નિયમોને આર્ય સમાજશાસ્ત્ર અપનાવી લે છે. શ્રી કાં તે કન્યાવયમાં હોય, કાં તે ગર્ભાવસ્થામાં હોય ને નહિતર તે સંતાનની માતા હેય છે. એ ત્રણે સ્વરૂપમાં તેને માટે શાંતિ, ગૃહનિવાસ વગેરે જરૂરી છે. પરિણામે સ્ત્રીપુરુષનાં કાર્યોની એવી રીતે વહેંચણું કરાય છે કે જેથી સ્ત્રીને જીવનવિકાસ માટેનું તેનું અનુકૂળ ક્ષેત્ર મળી રહે. એક જ પિતાનાં સંતાન જે લગ્નથી જોડાય છે તે સંગ ભાવિ પ્રજાના નાશમાં પરિણમે છે. આયુર્વેદ અને માનવવંશશાસ્ત્રનો આ સિદ્ધાંત પણ આર્ય સમાજ-વ્યવસ્થાપકેએ પિતાના ખ્યાલમાં રાખ્યો. પરિણામે આર્ય વ્યવસ્થામાં સ્ત્રીની પવિત્રતા પર વિશેષ ભાર મુકાય. સમાજમાં રહેલી સ્ત્રી જો એક કરતાં વિશેષ પુરુષોના સંસર્ગમાં આવતી રહે તે એક જ પુરુષના સંસર્ગમાં આવેલી એવી બે સ્ત્રીઓનાં સંતાનો ભવિષ્યમાં જોડાવાનો સંભવ રહે. આ સંભવ અટકાવવાને પતિવ્રતા ધર્મ અનિવાર્ય લેખા. એક પુરુષથી ન સંતોષાતી સ્ત્રી સંતાનને જન્મ આપવાને અધિકાર મૂકી દઈ ગણિકા બને; એક સ્ત્રીથી ન સંતોષાત પુરુષ, સમાનભાવે, પ્રથમ પત્નીની રજા પછી જ, વિશેષ સ્ત્રીઓ પરણે અથવા વિશુદ્ધિ જાળવતી મર્યાદાએ ગણિકા સેવન કરે. પણ સમાજમાં રહેલાં સ્ત્રી-પુરુષ તો અનાચાર ન જ ચલાવી શકે. આ રીતે આયુર્વેદે જેમ ધર્મ, જ્યોતિષ વગેરે વિષયોના કેટલાક સિદ્ધાંતો સ્વીકાર્યા તેમ ધર્મ, સમાજ વગેરેએ પણ આયુર્વેદના કેટલાક સિદ્ધાંતે સ્વીકારી આર્ય જીવનનું ચોક્કસ સ્વરૂપ ઘડયું છે. - આર્ય પ્રજા કેટલીક વિદ્યાઓને ખૂબ જ પવિત્ર લેખે છે. આયુર્વેદને પણ એમાં સમાવેશ થાય છે. આ પવિત્ર વિદ્યાઓનો અધિકાર તેમને જ આપવામાં આવે છે જેઓ દ્રવ્યથી દૂર રહેતા હોય તે સ્વૈચ્છિક ગરીબાઇને આદર્શ ધરાવતા હોય. આધુનિક વૈદકની જેમ આયુર્વેદ વેચી શકાતું નથી. તેને પવિત્ર ઉપયોગ જ કરાય છે. દુઃખી ને રોગી પ્રજાઓના હરનિશ સંસર્ગમાં રહેતા અને તલભાર પણ સાંસારિક સ્વાર્થ ન ધરાવતા સાધુઓ, સંન્યાસીઓ, ગેરજીઓ અને બ્રાહ્મણને જ તે વિદ્યા અપાતી. ચરક કહે છે, “આયુર્વેદનું જ્ઞાન ધનપ્રાપ્તિ માટે નથી, તેમ સાંસારિક કામનાઓ સંતોષવાને નથી. તે તો પ્રાણીમાત્ર પર નિર્મળ દયા વર્ષાવવા માટે છે.” આ પવિત્ર પ્રથાનો ભંગ કરનાર વિદ્યાદ્રોહીઓએ જ આયુર્વેદની પડતી આણું છે. આયુર્વેદે કેટલી મહાન સિદ્ધિઓ મેળવી છે અને તેણે કેવા ચમત્કારિક ઈલાજ અજમાવ્યા છે તેનાં સંસ્મરણો આલેખતાં ગ્રન્થ ભરાવા જાય. નાડી જોઈને માનવીને સ્વભાવ, એની શરીરસ્થિતિ અને ખોરાકનું ચક્કસ સ્વરૂપ જાણવું; મળ-મૂત્ર કે અંગ-કાંતિ જોઈને જ એનું આયુષ્ય કહેવું; મગજનાં ભયંકર નસ્તર સફળતાપૂર્વક પાર ઉતારવાં; ક્ષય, કંઠમાળ કે જલદર જેવા દુ:સાધ્ય રોગોને પણ નિર્મૂળ કરવા વગેરે આયુર્વેદથી જ બની શકે, અહીં તે એમાંના એકાદ દષ્ટાંતનેજ આલેખી વિરમીશું: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ આયુર્વેદ - ૪૬૯ સિત્તેર વર્ષ પર કચ્છમાં એક ગારજી થઈ ગયા. તેમને ગુરુ તરફથી આયુર્વેદનું જ્ઞાન મળેલું. એક સમયે ઉનાળામાં ભયંકર રાગથી પીડાતા એક દર્દી તેમની સમક્ષ આવ્યેા. ગારજીએ તેમને કહ્યું: ‘ ભાઇ, આયુષ્ય જો કે બળવાન છે; પણ તારા રાગ લગભગ અસાધ્ય છે, ભગવાનનું સ્મરણ કર.' ખીજવાયલ રેગી પાગલ જેવા ખનીને આપધાત કરવાને જંગલમાં ચાલ્યેા ગયા. ત્યાં રાત્રે વરસાદ પડેલા, ઝાડ પરથી, નીચે પડેલી કાચલીમાં એ વરસાદનું પાણી ટપકતું હતું. એક ભયંકર કાળા સાપ તે કાચલીમાંનું પાણી પીતા હતા. સાપ દૂર જતાં જ રાગી આપધાત કરવાને એ કાચલીમાંનું અ પાણી પી ગયા. પણ તેને મૃત્યુને બદલે નિદ્રા આવી ગઇ. તે ત્રીજે દિવસે નિદ્રામાંથી જાગી તે સીધા ગારજી પાસે પહેાંચે. " ગારજીએ તેને આશિર્વાદપૂર્વક આવકારતાં કહ્યું; “ ખરેખર, આયુષ્યની દેરી ચમત્કારિક છે. તેણે અસંભવિત સંયેાગેાને પણ એકત્ર કર્યાં લાગે છે, '' એશી રીતે ?’' 46 29 * ભાઈ ” ગારજીએ કહ્યું, “તારા રાગનું ચેસ સ્વરૂપ મેં પારખેલું. પણ તે માટે જોઇતી આષધી તૈયાર કરવાનું સંભવિત નહતું. વરસાદનું પાણી વૃક્ષ પર થઈ ને ભોંય પર પડેલી નાળિયેરની કાચલીમાં ટપકતું હોય; કાળેા ઝેરી નાગ તે પાણી પીને તેના કેટલાક ભાગ વમી નાંખે; એવું ઝેરયુક્ત પાણીજ તારા રાગની એકમાત્ર આષધિ બની શકે. તને લાગે છે કે ભર ઉનાળે એ આષધિ સાક્ષાત કુદરત સિવાય બીજું ક્રાઇ તૈયાર કરી શકે?” નિરંગી બનેલા રોગીએ ગારજીના ચરણમાં માથું મૂક્યું. તમ '' અન‘ત પથને મુસાફર, વિરામ માટે ઘડી વસુ અધવચ્ચે રચી જીવનરૂપ તથ્યૂ શીળા, પ્રમાદ પ્રગટે દિલે: ‘‘રહું પડી સદાયે અહીં”. અરે ! પવન મેાતના પશુ ઉરાડી તથ્યુ જતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat જેાલાલ ત્રિવેદી www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ જીવન ઝરણ प्रभा પઠણમાં એક વિદ્વાન બ્રાહ્મણ વસતા. તેની કવિત્વશાત અલોકિક હતી. પરંતુ ધન રળવામાં તે શક્તિનો ઉપયોગ ન કરતાં તે ભિક્ષા માગીને કુટુંબનું ગુજરાન ચલાવતે સમય જતાં તે મોતને બિછાને પડયો. બિછાનાની આસપાસ બેઠેલાં પોતાનાં દરિદ્ર સ્ત્રી-સંતાનને જોઈ તેની આંખો સજળ બની. તેના ચરણ ચાંપતી સાધ્વી સ્ત્રી પ્રત્યે જોઈ તે બોલ્યો, “તમે ગુજરાન શી રીતે ચલાવશો?” સ્ત્રી ઉત્તર ન આપી શકી. નિરાધાર સંતાને તરફ નજર જતાંજ તેની આંખમાંથી આંસુ ટપકવા લાગ્યાં. ગભરા નહિ, ” બ્રાહ્મણે સ્ત્રી પર મીઠી નજર ઠેરવતાં કહ્યું, “આખી જિન્દગીનું સત્ત્વ વલોવીને મેં ચાર મલેક બનાવ્યા છે. પણ મને મારી કવિતાને મોહ છે. એ જેને તેને હાથ ન ચડવી જોઈએ. એ લોકે તું એને વેચજે જે એમાંના અકેકની કિંમત એકેક લાખ સોનામહોર આંકી શકે. આ પવિત્ર ભૂમિ પર એ પરીક્ષક નીકળી જ આવશે.” ( પત્નીને ચાર કે સૅપી બ્રાહ્મણ ચિત્વ પામ્યો. તેની ઉત્તરક્રિયા માટે કંઈ સાધન નહેતું. ને તરતની વિધવા હોઈ સ્ત્રીથી બહાર નીકળાય તેમ નહોતું. એટલે કે વેચવાને તે રાત્રે બહાર નીકળી. એક સ્ત્રીને રાત્રે આમ ગુપ્ત રીતે બહાર ફરતી જોઈ રસ્તે ઊભેલો એક પુરુષ તેની પાછળ પાછળ ચાલ્યો. સ્ત્રીએ સંખ્યાબંધ શ્રીમતિને એ લેક બતાવ્યા. પણ તેઓ તે તેની યોગ્ય કિંમત આંકવાને બદલે હસવા લાગ્યા. સ્ત્રી નિરાશ વદને પાછી ફરી. નિરાધાર સ્ત્રીની આ દશા જોઈ પાછળ આવતે પુરુષ ખીજાય. ને તરત તે સ્ત્રીની સામે આવી બોલ્યો, “બહેન મને એ બ્લેક બતાવશો ? ” સ્ત્રીએ એ પુરુષના હાથમાં લેક મૂક્યા. લોક વાંચતાં જ પુરુષની આંખો પ્રશસાથી ચમકી રહી. ઊંડી પ્રસન્નતા અનુભવતાં તે બોલ્યો “બહેન, હું શાલિવાહન. સવારે રાજમંદિરમાં આવી આ લેક રજૂ કરજે, ને માગણી મુજબ દ્રવ્ય લઈ જજે. લેકના ગુણ જોતાં એની જે કિંમત અંકાય તે ઓછીં જ છે.” આ રીતે અમૂલ્ય ગણીને શાલિવાહને જુદે જુદે પ્રસંગે ખરીદેલા, સન્માનપૂર્વક મેળવેલા કે કાઈક ધન્ય ક્ષણે પોતે લખેલા લેકને સંગ્રહ તે “ગાથા સપ્તશતી. આજે મળી આવતી એ ગ્રન્થની પ્રતિમાં પણ એવા સંખ્યાબંધ લે કે નજરે ચડે છે. ૪ ઔરંગજેબ કવિ ભૂષણને એક લાખ દિનાર આપતાં કહ્યું, “કવિ, આવી ભેટ આપનાર બીજો રાજા નહિ મળે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ 'જીવન ઝરણ-૪૭૧ ઔરંગજેબના ગર્વથી ખીજાયલા કવિએ ભેટને અસ્વીકાર કરતાં કહ્યું, “લાખ દિનાર આપનાર રાજા તે અનેક હશે. પણ તે ન સ્વીકારનાર કવિ બીજા નહિ મળે.” : સંત શંકરે આસામના કેચ રાજ્યમાં પિતાને આશ્રમ સ્થાપેલ. તેમને નિલેપભાવ જોઈ કેચને રાજા તેમને પૂજક થઈ રહ્યો. તેણે શંકરને રાજમંદિરમાં પધારવા ને રાજગુરુનું પદ સ્વીકારવા આગ્રહભરી વિનંતિ કરી. શકર એ વિનંતિ સ્વીકારી ન શક્યા. છતાં રાજા હમેશ આગ્રહ કરવા લાગ્યો. ને છેવટે એક દિવસે શંકરે સાઠ ઘડીમાં પોતાને અંતિમ નિણય જણાવવાનું રાજાને વચન આપ્યું. બીજે દિવસે શકર આવશે જ માની રાજાએ પાલખી મોકલાવી. પરંતુ પાલખીની સાથે આવનાર મંત્રીએ તપાસ કરતાં જણાયું કે શંકરે સમાધિ ચડાવી પ્રાણ છેડયા હતા. શંકરનાં છેલ્લાં વચને હતાં: રાજાને મારા પ્રત્યે સ્નેહ છે. ને હું પિતે તે રાજમંદિરમાં જઈ, રાજગુરુ બની, નિર્લેપ રહી શકું, રાજાને સન્માર્ગ દાખવી પણ શકું. પરંતુ એ પ્રથા હાનિકર્તા છે. સાધુ પુરુષે સારો ચીલે પાડી શકે છે. પણ એ ચીલાની આસપાસ જે સાંસારિક વૈભવ રહેલો હશે તે એ ચીલામાં અનેક ઘમંડીઓ ઘૂસી જવાના અને એ ચીલાના જ આશ્રયે આખા પ્રદેશને લૂટી ખાવાના. પ્રજાઓને આ સમજાવવાને મારા દેહને ભોગ વધારે નથી.” હજરત ગેસની નજીકમાં એક વિચિત્ર પડોશી રહેતા. જ્યારે જ્યારે હજરતના ઘરમાં નમાઝ પઢાતી હોય ત્યારે ત્યારે તે વાજા અને ઢોલ વગાડતે. એક દિવસે જ્યારે નમાઝના પ્રસંગે એને કોલાહલ વધી પડે ત્યારે હજરતના શિષ્ય બોલ્યા, “સાહેબ, આપ આ કોલાહલ શા માટે ચલાવી લે છે ?” . “ તમે લાહલ સાંભળ્યો ?” ત્યારે તે તમારું ચિત્ત નમાઝની બહાર હેવું જોઈએ.” સોક્રેટીસને ખૂબ ખૂબ ગાળો આપીને પણ એની પત્ની થાકી નહિ ત્યારે ઘરમાંથી બહાર નીકળતા એ સાધુ પુરુષ પર તેણે બારીમાંથી ગંદુ પાણી રેડયું. સોક્રેટીસે હસીને કહ્યું, “ગર્જના પછી વરસાદ આવે એ સ્વાભાવિક છે.” ખલીફ ઓમરને પુત્ર ગુજરી જતાં આખી રાજસભા જ્યારે શોકમગ્ન બની ગઈ ત્યારે ખલીફ એટલુંજ બેલે, “ઈશ્વરની દષ્ટિએ આપણે બધા સમાન છીએ તેનું એ તે એક નક્કર ઉદાહરણ છે.” ક્રોમવેલની કુંવરી વાઈટ નામે એક સ્વરૂપવાન નોકરના પ્રેમમાં પડી. આખા યુરોપમાં જાસૂસની જાળ પાથરી દેનાર ક્રોમવેલને પુત્રીના આ પરાક્રમની ખબર પડતાં વાર ન લાગી, તેણે તેને એ સમાચાર આપનાર જાસૂસને કહ્યું, “તું પૂરતી દેખરેખ રાખ. વાઈટને જેટલી સજા થશે એ જ પ્રમાણમાં તને ઇનામ મળશે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ ૪૭ને ” સુવાસ : માર્ચ ૧૯૪૧ એક પ્રસ ંગે કુંવરીને તે વાઇટને એક એકાન્ત ખંડમાં બેઠેલાં જોઈ જનસે તરતજ ક્રોમવેલને એ સમાચાર પદ્માંચાયા. ક્રમવેલ ખીજી જ પળે એ ખંડમાં દોડી ગયા તે કુંવરીના ઘૂંટણે પડેલા વાઈટ પર આગ વર્ષાવતી આંખો ઠેરવી તેણે પૂછ્યું: વાટ, કુમારીને શી વિનંતિ કરી રહ્યો છે ?' "C બ્રિટનના રાજવીને પણુ દેહાન્તની સન્ન કરનાર ક્રોમવેલના તેજસ્વી સ્વભાવને વાઇટને પૂરા પરિચય હતા. તેની બુદ્ધિને અચાવતા ફક્ત એક જ ઉપાય સૂઝયેા. તે અજમાવતાં, દૂર ઊભેલી કુંવરીની તાકરડી પ્રતિ આંગળી ચીંધી તે એણ્યે, “દેવ, હું તેને ચાહું છું, પગુ તે માનતી નથી. તેને ભલામણ કરવા હું કુમારીને વિનંતિ કરતા હતા.” 66 " ધણું જ સુંદર. ” ક્રામવેલ ક્રોધને સ્મિતમાં ફેરવી નાંખતાં ને કરડીને સંખાધી ખેલ્યો, “તું અતડી રહે એ ઠીક ન કહેવાય. વાઈટ મારા મિત્ર છે. તારે તેના પ્રત્યે પૂરતા આદર દાખવવા જોઇ એ.” “આપની આજ્ઞા હોય તે” નાકરડીએ પ્રસંગ પારખી જઈ વિનયપૂર્વક મસ્તક નમાવતાં કહ્યું, “હું તેમની સાથે લગ્ન કરવા તૈયાર છું.' "" * ક્રામવેલે તક ઝડપી લીધી. તે ાસૂસને ઉદ્દેશી ખેલ્યો, “ જા પાદરીતે ખેાલાવી લાવ. લગ્નની પળ જવા ન દેવાય.” ને કુમારીનેા પ્રેમ જીતવા નીકળેલા વાઇટ મહાશય એ જ કુમારીની નાકરડીના બ્રિટન–મશહૂર પતિ બન્યા. X * રાજકુમારી મેરી ને ડયુક એક્ ગ્લાઉસેસ્ટરના લગ્નમાં ન્યાયાધીશ એલન્ગરે વ્યવસ્થા જાળવી રહ્યા હતા. લગ્ન-પ્રસંગે બાજુના ખંડમાંથી કાલાહલ સંભળાવા લાગ્યા. તરત જ ન્યાયાધીશ તે ખંડમાં ધસી જઈ, ત્યાં એકઠાં મળેલાં સ્ત્રી-પુરુષાને સોધી ખેલ્યા, 66 અવાજ ન કરા. હવે પછી જે ક્રાઇ અવાજ કરશે તેનાં લગ્ન પણ અત્યારે જ ઊજવી દેવામાં આવશે.” X .. “હું દાક્તર છું. X એક સાક્ષીની ઢંગધડા વગરની જુખાનીથી કંટાળેલા ન્યાયાધીશ એલનખરેએ સાક્ષીને પૂછ્યું: “ તમે શું ધંધેા કરે છે ? ” ,, .. X X સંભવિત છે,” ન્યાયાધીશ શાંતિથી ખેલ્યા, “ પરંતુ વિદ્યાપીઠની ડીગ્રી સિવાય ખી કાઈ તમને દાક્તર તરીકે કબૂલે છે ખરું ?” X •× X નામાંકિત લેખક ાવેલ્સ શરીરે સ્થૂલ હતા. વેનીસમાં તેની જાડાઈની મશ્કરી કરતાં એક પાતળા અને ઊંચા અમેરિકને કહ્યું, “જો હું તમારા જેટલેા જાડે। હાઉ તા આપશ્રૃત કરીને મરી જાઉં.'' ®k Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat તે” હાવેલ્સ શાંતિથી ખેલ્યે, “ હું જો આપધાત કરવાના નિર્ણય કરીશ તા તરીકે આપના જ ઉપયાગ કરીશ.’’ www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ ગેરે સંસાર વિધાર્થી ખ્રિસ્તી ધર્મ ભૌતિક વિચારશ્રેણી અને નિર્દોષ પ્રજાઓની લૂંટમાંથી જન્મેલ વૈભવઆ ત્રણ પાયા પર ચણાયેલી પાશ્ચાત્ય-ગોરી સંસ્કૃતિએ જગતની શી દશા કરી તેનો નિર્ણય ભાવિ ઇતિહાસકાર પર છોડીએ. પરંતુ એ સંસ્કૃતિએ ગોરી પ્રજાના નૈતિક અને સાંસારિક જીવન પર જે અસર કરી છે તે કંઈક રસભરી અને જાણવા જેવી છે. અને આર્ય સંસ્કૃતિ તજીને ગેરી સંસ્કૃતિ પર મોહી પડેલી પ્રજાઓને તે કંઈક ઉપયોગી નીવડવા પણ સંભવ છે. નીતિ અને સદાચાર પ્રત્યેની ઉપેક્ષા અને લગ્નની યોગ્ય વ્યવસ્થાના અભાવે ઈંગ્લાંડ અને સ્કેટલેંડમાં પ્રતિવર્ષે છ લાખ ઉપરાંત ગર્ભહત્યાઓ થાય છે. આ હત્યાઓ અટકાવવાને ૧૯૨૬માં, ગુપ્ત રીતે જન્મેલાં સંતાનોને સંરક્ષણ નીચે લેવાનો કાયદો (Adoption of Children Act) પસાર કરવામાં આવેલે. એ કાયદાથી જે કન્યાઓ કે વિધવાઓને દુરાચારના કારણે સંતાન જમ્યાં હોય તેઓ ન્યાયમંદિરને ગુપ્ત અરજીઓ કરે અને બીજી બાજુએથી ન્યાયમંદિર એવાં બાળકને સંરક્ષણ આપવા ઈચ્છતાં સંતાન હિન યુગલો પાસેથી પણ અજીએ માગ અને અંતમાં એવા ચાગ્ય યુગલેને તે સંતાન સૈપાય. આ રીતે વાર્ષિક ૨૦૦૦૦ લગભગ ગેરકાયદેસર સંતાનોને સંરક્ષણ આપવા છતાં ગર્ભહત્યા અટકી નથી. અને આવા ગેરકાયદેસર સંતાનોનાં સાચાં માતાપિતાનાં નામ બહાર ન આવતાં હોઈ એક જ પિતાનાં પુત્ર-પુત્રીઓ પણ લગ્નથી જોડાઈ જાય છે અને પ્રજાને અધઃપતનને માર્ગે દોરે છે. આ પ્રકારના નૈતિક સંયોગોમાં ઈગ્લાંડ-કેટલુંડમાં દર વર્ષે આઠ લાખ વ્યક્તિઓ ગુપ્ત રોગોમાં સપડાય છે અને તેમાં કેટલાક પ્રદેશો તો એવા પણ છે કે જ્યાં ૬ થી ૭૫ ટકા જેટલી પ્રજા ગુપ્ત રોગોમાં સપડાયેલી હોય. આ સ્થિતિને અટકાવવાને સરકાર યુવાન કન્યાઓને બહુ જ સંભાળીને રહેવાની ને કોઇની જળમાં ન ફસાવાની ચેતવણી આપે છે છતાં સંસ્કૃતિનાં મૂળભૂત તોમાં ખામીના કારણે તેમાં જરા પણ સુધારે નથી જણાતે. જગતમાં પ્રથમ નંબરનું પ્રબળ સૈન્ય ધરાવતું ને પેલિયનનું ફ્રાંસ એક જ મહિનામાં હીટલરના હાથે હારી ગયું તેનું કારણ નૈતિક અને સાંસારિક અધઃપતન છે તે તો ફાંસના સરમુખત્યાર માર્શલ પિટાએ પણ. કબૂલ્યું છે. અમેરિકામાં દર વર્ષે વિશ લાખ ગર્ભહત્યાઓ થાય છે અને ગર્ભપાત કરાવનારી સીન્ડીકેટે વાર્ષિક દશ લાખ ડોલરની આવક કરે છે. તે દેશના કેટલાય વિભાગોમાં ૭૫થી ૮ ટકા જેટલી પ્રજ ગુપ્ત રોગોમાં ફસાયેલી છે. - આધુનિક ગેરી સંસ્કૃતિને અપનાવતી પ્રજાઓમાં કન્યાઓ માતાપિતાની સતત દેખરેખ કે સામાજિક બંધનમાંથી નાની વયે જ મુક્ત બની જાય છે. પરિણામે લેપટ પુરુષો માટે એને જાળમાં સપડાવવાનો માર્ગ મેકળો બને છે. અત્યારે જગતમાં એવી હજારો કન્યાશાળાઓ હોવા સંભવ છે કે જેના પર સંપત્તિવાન દુરાચારીએાએ પિતાને સીધો કે આડકતરે કાબુ જમાવી દીધા હોય. કન્યાશાળામમાં આવતી બાર વર્ષ ઉપરાંતની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪ - સુવાસ : માર્ચ ૧૯૪૧ કન્યાઓમાંને નેવું ટકા જેટલો વર્ગ ગર્ભ ધારણ કરી ચૂકયો છે એ લાહોરની આરોગ્યખાતાની અધિષ્ઠાત્રીનો અહેવાલ હજી હમણાં જ પ્રગટ થયેલો. આ ઉપરાંત, સાત્ત્વિક મર્યાદાના અભાવે, ગોરા સંસારમાં લગ્નજીવન પણ ભાગ્યે જ સુખી નીવડે છે. દર મહિને છૂટાછેડા લેનારાં નરનારીઓનો એ સંસારમાં તોટો નથી. ને જેણે એક વખત પણ છૂટાછેડા ન લીધા હોય એવાં યુગલ શોધવાને તે ત્યાં દિવસે પણ દીપક જોઈએ. છૂટાછેડા ઘણી વખતે હાસ્યાસ્પદ કારણોમાંથી જ પરિણમે છે. મેટેભાગે તે સ્ત્રી હલકટ શેખને ખાતર જ પુરુષને પજવે છે [આ માટે અમેરિકામાં તો "હાઉ ટુ ટોર્ચર હસબંડ કલબ' પણ ચાલે છે.] અને પુરુષ પણ ઘણી વખત ક્ષણિક મોજને ખાતર સ્ત્રીને પજવે છે, અને પછી બંને છૂટાછેડા લેવાને ન્યાયમંદિરમાં દોડે છે. આ પજવણીઓના કિસ્સા કેટલીક વખતે રસિક અને જાણવાજોગ હોય છે? એક પત્નીએ પોતાને પતિ માં હતો ત્યારે તે મરી જાય તો તેને દફનાવતી વખતે પહેરાવવા માટેનાં કિંમતી વસ્ત્રો તૈયાર કરાવ્યાં. ને તે પતિને હોંશથી બતાવ્યાં. પરંતુ કમબખ્ત પતિ મરવાને બદલે સાજો થઈ ગયો. અને સાજા થયા પછી પહેલવહેલું કાર્ય તેણે તે સ્ત્રીને શ્યાછેડા આપવાનું કર્યું. એક પત્નીને પતિનાં વસ્ત્રોમાં માંકડ-ચાંચડ ભરવાની, તેના બૂટમાં અને બેગમાં ઉંદરડા અને દેડકાં ગોઠવવાની અને તેની ચલમની પાઈપમાં રાખ ભરવાની ટેવ હતી. પતિએ તેને એ ટેવ સુધારવા છુટાછેડા આપ્યા. એક પતિ પત્ની તે લઈ આવ્યા પણ મા માંદી હાઈ હંમેશાં તેની નજીક સવા લાગ્યા. પત્નીએ છૂટાછેડા લીધા. એક લશ્કરી અમલદારને નિત્ય પ્રભાતે ઘરમાં લિ કરવાની ને મ્યુગલ વગાડવાની ટેવ પડેલી. પત્નીએ નિદ્રા બગડે છે કહી છૂટાછેડા લીધા. પત્નીના સ્વભાવથી કંટાળી એક પતિદેવ વારંવાર આપઘાત કરવા તૈયાર થતા, ને પત્નીને એના ગળામાંથી દોરડું ખેંચી લેવું પડતું. પરિણામે પત્નીએ ન્યાયમંદિરમાં છૂટાછેડા માગતાં કહ્યું, “હું કંઈ એના ગળામાંથી હમેશાં દેરડું દૂર કરવાની નેકરી બજાવવાને નથી પરણી.” સંખ્યાબંધ નામાંકિત લેખકે, કલાકાર, તત્ત્વજ્ઞાનીઓ અને રાજનીતિજ્ઞોની પત્નીઓએ પિતાના ધણ ધૂની છે અને પિતાની સાંસારિક રસિકતાઓ સંતોષતા નથી એમ જણાવી છૂટાછેડા મેળવેલા છે. એ ગોરા સંસારનાં નરનારીઓ અરસપરસને પજવવાને અવનવા ઉપાયો પણ હમેશાં વિચારતાં જ રહે છે. સ્નાનખંડના નળમાં શાહી ભરીને ન્હાવા માટે આમંત્રણ આપવું, સુગંધીદાર સાબુઓમાં એવા પાકા રંગ મેળવવા કે જેથી તે વાપરતાં જ મેં જેવા જેવું બની જાય, સૂવાને પલંગ પર માંકડની હારો દેડાવવી વગેરે ક્રિયાઓ પણ વ્યવસ્થિત રીતે ખીલી રહી છે. સ્ત્રી-પુરુષ વચ્ચેનાં આ સંઘર્ષણો મરતાં મરતાં પણ નથી ઓલવાતાં. એક પત્નીએ પિતાની ખાનગી મિલકતનું વીલ કરતાં તેમાં એક ડોલર પોતાના પતિને આપવાનું લખ્યું ને નીચે નેધ કરી કે, “આ ડોલરનું દોરડું ખરીદી તેની મદદથી ફાંસો ખાઈને રામશરણ થવાને માટે. ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ છૂટાં ફૂલ આવતા ઓગસ્ટની બીજી તારીખે શ્રી પ્રફુલચન્દ્ર રોયની ૮૧મી જન્મજયંતી ઊજવવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તે માટે ફાળો ઉઘરાવવાના વિનંતિપત્રમાં કવિવર રવીન્દ્રનાથ ટાગોર જેવાએ સહી કરી છે અને મહાત્માજીએ પિતાનું ગેરવવતુ નામ એળે ન જાય એ શરતે સહી કરવાની હા ભણી છે. શ્રી. પ્રફુલચન્દ્ર રોય એક વિજ્ઞાનશાસ્ત્રી તરીકે જગવિખ્યાત છે. નાનપણથી જ તેમને રસાયણશાસ્ત્રને શોખ. એડીનબરો વિદ્યાપીઠમાં તેમણે બતથી અભ્યાસ કર્યો, ને ૧૮૮૮માં ડી. એસસી. ની પદવી મેળવી. તે પછી તેઓ કલકત્તાની પ્રેસીડેન્સી કેલેજમાં મદદનીશ પ્રોફેસર તરીકે નીમાયા, ને ત્યાં તેમણે પિતાના જ્ઞાનને સદુપયેાગ કર્યો. ૧૮૯૬માં તેમણે કર્યુંરસ નાઈટ્રેડ' નામની શોધ કરી જગતને ચકિત કર્યું, અને ધીમે ધીમે એવી બીજી પણ સંખ્યાબંધ શોધેથી તેઓ પ્રખર રસાયણશાસ્ત્રી તરીકે જગવિખ્યાત બન્યા. ૧૯૧૧માં સરકારે તેમને સર બનાવ્યા. તે પછી કલકત્તા વિદ્યાપીઠે તેમને પીએચ. ડી. ની માનદ પદવી આપી ને લંડનની કેમીકલ સોસાયટીએ તેમને માનદ ફેલોશીપ બક્ષી. તેમણે રસાયણશાસ્ત્ર પર એક મેટો ગ્રન્થ પ્રગટ કર્યો છે. અને ધી બેગાળ કેમીકલ એન્ડફાર્માસ્યુટીકલ કંપનીની સ્થાપના કરીને તેમણે પરદેશી દવાઓના ધોધને પાછો હઠાવ્યા છે. એક માયાળુ સજજન અને દાનવીર તરીકે પણ તેઓ યશસ્વી છે. નવા બજેટમાં પરદેશથી આવતા રેશમના દેરા ને તેની આંટીઓ પર જકાત વધારવામાં આવી છે. હિંદમાં એવા દેરા બનતા જ નથી. એ દેરા અને બનાવટી રેશમી કાપડને મોટો ભાગ પરદેશથીજ આવે છે. દોરા મંગાવી કાપડ ઉદ્યોગ ખીલવવાની હિંદને તક હતી ત્યારેજ વધેલો આ કર એ ઉદ્યોગને મૂળમાં જ ડાંભી દે છે. ૧૯૩૮-૩૯માં દેરા અને કાપડ બંનેની આયાત ૨૨૩ લાખની હતી; ને ૧૯૩૯-૪૦માં તે ૪૫૮ લાખની થઈ. હિંદી ઉદ્યોગની પાછળ કુલ મૂડી રૂ. વીસ અબજ લગભગની રોકાયેલી છે. હમણાં જ જાહેર થયું છે કે “China Trader” અને “Three Sisters' જેવી પ્રખ્યાત નવલકથાઓની લેખિકા કેનેલિયા સ્પેન્સર નોબેલ પ્રાઇઝ છતનાર પર્લ બકની બહેને થાય છે. પણ પિતાની નામના મોટી બહેનના વ્યક્તિત્વને આભારી ન ગણાય, તે ખાતર તેણે આ સંબંધ અત્યારસુધી ગોપવી રાખે. જાપાનમાં કુલ ૭૧૮૦ પત્રોમાંથી ૧૨૨૨ દૈનિકે, ૫૦૬ અઠવાડિક, અને પ૪પર માસિકે વગેરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ મન્થપરિચય આપવીતી—મરાઠીમાં મૂળ લેખકઃ અધ્યાપક ધર્માનંદ કૈાસંખી. અનુવાદક-વેણીલાલ છગનલાલ બૂચ. પ્રકાશક—નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ. આવૃત્તિ ખીજી નવેમ્બર ૧૯૪૦. કિંમત રૂ. ૧-૪-૦. એક પછાત ગામડામાં જન્મ; ન સંપત્તિ, ન લાગવગ. છતાં જ્ઞાનની સાચી તરસ કેવી જીવનસિદ્ધિ અપાવે છે તે દર્શાવતી આ આત્મકથા આર્થિક અગવડતાથી મૂઝાઈ જતા દરેક વિદ્યાર્થીએ વાંચવા જેવી છે. સાદા, સીધા, સાચા માનવીની આ આપવીતી છે. તેમાં મહત્ત્વાકાંક્ષી નાયકનેા જ્વલંત પુરુષાર્થ નથી, કવિનું શબ્દમા નથી, તત્ત્વવેત્તાનું સૂક્ષ્મ ચિંતન નથી. પરન્તુ ભાવનાને સિદ્ધ કરવા મથતા સામાન્ય છતાં મહાન પુરુષનું, આપત્તિના ખડકામાંથી માર્ગ કરતું જીવન ઝરણુ છે. અનુવાદ સુગમ અને ભાવભર્યો બન્યા છે. તેના અંતમાં અનુવાદકે ઉપસંહાર રૂપે, મૂળ કૃતિ લખાયા પછીની કર્તાની ટૂંકી જીવનનેાંધ ઉમેરી છે તે આ આપવીતીને અદ્યતન સ્થિતિમાં મૂકવામાં મહત્ત્વને ફાળા નાંધાવે છે. સૂનું ગામડું—અનુવાદક અને પ્રકાશક : ડૅ. એમ. એ. સુરૈયા, ધાડ બંદર રાડ, જોગેશ્વરી. મુંબઈ. કિંમત રૂ. ૨-૦-૦. કેટલાંક અતિ લેાકપ્રિય કાવ્યેાએ કવિ ગોલ્ડસ્મીથને આંગ્લસાહિત્યમાં માનવન્ત સ્થાન અપાવ્યું છે. તેમાંનું એક અગ્રગણ્ય કાન્ય તે ‘ The Deserted Village '. તે કાવ્યનું ૐ!, સુરૈયાએ કરેલું આ ગુજરાતી ભાષાંતર મૂળના ભાવ, લય અને ઝળકને સંપૂર્ણતઃ જાળવી રાખે છે અને સહજ રૂપાંતરથી તે મૈલિક કૃતિ સમું ભીષ્ટ અને મનેાહર બની રહે છે. નયન તણાં, શરમાળ કુમારી ફેક તિરછાં પ્રેમલ ખાણુ ક્રાઇમનારમ, શેલન શ્યામા, અંગ કરે તાય બધા માહે એના પર, જ્યાર જગતનાં કુલ ૬૯ કરોડ દ્વારમાંથી સાડા કરાડ હિંદમાં છે, સાત કરોડ રશિયા પાસે છે તે સાત કરાડ યુનાઈટેડ સ્ટેટસ પાસે છે. હિંદી ઢારા હિંદને વાર્ષિક રૂ. દશ અબજની પેદાશ કરી આપે છે. એકવીસ ~ * ૧૯૪૦માં હિંદમાં કુલ ૧૬૨ ચલચિત્રો તૈયાર થયાં. તેમાંથી ૮૨ મુંબઇ ઈલાકાને ફાળે આવે છે. તેમાં શ્રેષ્ઠ ચિત્રોમાં અનુક્રમે સંત જ્ઞાનેશ્વર, ઔરત, જિંદગી, નરસી ભગત, બંધન, ભરાસા તે અર્ધાંગી લેખવામાં આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat નિજ, સાદા સાજ, લગી યાવનનાં રાજ. * www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ-પરિચય - ૪૭૭ -સમી પંક્તિઓ મૂળ પંક્તિઓને પણ ઘડીભર વિસરાવી દે છે.. સાદા-સરળ કાવ્યને માટે યોગ્ય છંદ પસંદ કરાવે છે એટલું જ નહિ, એ છંદ પરને અનુવાદકનો કાબુ પણ પ્રશંસાપાત્ર છે. ભાષાશુદ્ધિ પણ નોંધપાત્ર છે. પુસ્તકનાં બાહ્ય રૂપરંગ અંદરની કવિતા સરખાંજ સુંદર ને મને હર છે. પરંતુ ગુજરાતી. પ્રજાનું જીવનધોરણ જોતાં કિમત કંઈક વિશેષ પડતી જણાય છે. ચન્દ્રગુપ્ત માર્ય– શ્રી. સયાજી બાલજ્ઞાનમાળા-પુષ્પ ૧૬૨ મું -લેખક ગિરિજાશંકર વલ્લભજી આચાર્ય. પ્રકાશક–ચીમનલાલ કન્ટ્રાકટર, લમી ઈલેકટ્રીક પ્રેસ, વડોદરા. કિમત ૮-પ-૦. એક જાણીતા ઇતિહાસકારને હાથે આ રીતે ઐતિહાસિક મહાપુરુષોનાં ચરિત્ર લખાય એ આવકારપાત્ર છે, પરંતુ જો બાલજ્ઞાનમાળાનો જ વિચાર કરીએ તો પુસ્તકની રચના કંઈક કઠીન લાગે છે. પુસ્તકમાં મુખ્ય વ્યક્તિના ચરિત્ર કરતાં તેના સમયની સ્થિતિ પર વિશેષ લક્ષ આપવામાં આવેલ હાઈ બાલવર્ગની રુચિ ખીલવવામાં તે પૂરતો ફાળો નોંધાવી શકે એ વિષે શંકા રહે છે. નવમા પૃષ્ટ ઉપર જણાવાયું છે કે કલિંગાધિપતિ મહાન ખારવેલના વંશજ વક્રગ્રીવની મદદથી ચંદ્રગુપ્ત મગધ ઉપર ચડાઈ કરી.' જ્યારે ઈતિહાસમાં ખારવેલને સમય ચંદ્રગુપ્તની પછી દર્શાવવામાં આવે છે. આ વિષય પર લેખક વિશેષ પ્રકાશ ફેકે એવી આશા રાખીએ છીએ. પચાસ પૃષ્ઠ પર જણાવાયું છે કે, “ઈ. સ. પૂર્વે ૩૦૯ લગભગ શ્રુતકેવલિન ભદ્રબાહુ સાથે તે (ચંદ્રગુપ્ત) દક્ષિણ હિંદમાં ગયો.” જ્યારે ભુતકેવલી શ્રી ભદ્રબાહુવામી ઇ. સ. પૂર્વે ૩૫૭ માં સ્વર્ગવાસી થયા તે વિષે કોઈ પણ કાલગણનામાં હજી સુધી તે મતભેદ માલમ નથી પ. પ્રાચીન પાટલીપુત્રનું ખોદકામ કરાવનાર શ્રી. પી. સી. મુકરજીએ ચંદ્રગુપ્ત અને પાટલીપુત્ર વિષે ઈતિહાસકારોએ બાંધેલા અભિપ્રાય પરત્વે જે મતભેદ દર્શાવ્યો છે તે પણ લક્ષમાં લેવા જોઈને હતે. અનુભૂત સિદ્ધ પ્રયોગ સંગ્રહ અને લેહ-પ્રવેગ સંગ્રહ--લેખક અને પ્રકાશક વૈદ્ય હરિલાલ ગોરધન પાઠક, હરિહર ઔષધાલય, બાલાસિનોર. કિમત રૂ. ૧-૪-૦. સેવાની ભાવનાથી ઓછામાં ઓછું વળતર લઇ બાલાસિનોરમાં દેશી દવાખાનું ચલાવતા વૈદ્યરાજે આ પુસ્તકમાં લેહના પ્રયોગો ઉપરાંત રોગોની ઓળખ, ઉપચાર અને અનેક ઔષધિઓ બનાવવાની રીત અને પ્રમાણ દર્શાવ્યાં છે. વિમાની ગીતાબાઈ–[ સ્ત્રી શક્તિ ગ્રંથમાળા-૬] લેખક અને પ્રકાશક-ઇશ્વરલાલ વીમાવાળા, કેળાં પીઠ, સુરત. કિંમત ૦-૨-૦. ૧૯૨૦ માં જન્મનારી બાળાની ૧૯૪૧ માં જીવનકથા પ્રગટ થાય એ પ્રસંગને અભુત તરીકે ઓળખાવી શકાય, ગીતાબાઈનું જીવન વહેણું પણ એવું જ અદ્દભુત છે. બાલપણથી જ વિમાનને શેખ. ૧૯૩૫ માં મેટ્રિકની પરીક્ષા પસાર કરી. પછી પતિ તરીકે વિમાની ગાડગીલને ધ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮ - સુવાસ : માર્ચ ૧૯૪૧ લગ્ન પછી પણ અભ્યાસ જારી રાખ્યો. ને ૧૯૩૯ માં બી. એ. ને અભ્યાસ મુલતવી રાખી વિમાની અભ્યાસમાં ઝંપલાવ્યું કે વિમાન ચલાવવા માટેનું “એ” લાયસન્સ મેળવ્યું. મહત્ત્વાકાંક્ષી બાળાઓને ગીતાબાઈની આ ટૂંકી જીવનકથા પ્રેરણાદાયી નીવડશે. જેલના કાયદા | કિંમત ૧-૪-૦ ) જિક અને પ્રકાશકગુમાસ્તા ધાર ૦–૨-૦ ? લવણુપ્રસાદ શાહ રેલવેના મુસાફરો માટે ઉપયોગી ધારાધોરણ , ૦–૨-૦ ) ૩૬, ભાંગવાડી, મુંબઈ નં. ૨ નામ પ્રમાણે ગુણ ધરાવતાં આ પુસ્તકે તે તે વિષયમાં રસ લેનારાઓ, અથવા તે તે ક્ષેત્રમાં વિહરનારાઓ કે વિચરવા ઈચ્છનારાઓ માટે મહત્વની માહિતીભર્યા નીવડે તેમ છે. શિકારિકા–[ભાગ ત્રીજો-ગાંડીવ કુમારમાળાઃ ૧૬ ]–મૂળ લેખક-વિલિયમ ચાર્લ્સ બાલ્ડવીન; અનુવાદક બાલકૃષ્ણ ચૂનીલાલ જોશી, પ્રકાશક–ગાંડીવ સાહિત્યમંદિર, હવાડિયે ચકલે, સુરત. કિમત ૦–૧૨-૦. મૂળ લેખકે આફ્રિકામાં ખેલેલા જીવ સટોસટના શિકાર-પ્રસંગોની સેંધરૂપે અંગ્રેજીમાં પુસ્તક પ્રગટ કરેલું. તે પરથી થયેલે આ અનુવાદ સરળ ને પ્રસંગચિત બન્યો છે. ચિત્રો પ્રસગાને તાદશ બનાવવામાં મદદગાર થાય છે. બકેર પટેલ ગુચ્છ ૧ ભાગ ૧૫ કિમત ૦૪-૦ | પ્રકાશકછે " , ૨ ,, ૧ , ૦૫-૦ ) ગાંડીવ સાહિત્યમંદિર, હવાડિયે ચકલે, સુરત “પટેલ' શબ્દ સાથે જ આપણું મન પર એક ભલું, ભેળું, સરળ અજ્ઞાનતાથી રમૂજી કે વિચક્ષણ પ્રસંગે જન્માવતું, દેઢડાહ્યાઓથી બની જતું કે કારસ્તાનીઓના પજામાં ફસાઈ જતું ને અંતે હાસ્ય પ્રેરતું એક પાત્ર તરી આવે છે. એવા પાત્રને પ્રધાનપદે રાખી લખાતી આ સચિત્ર-રમૂજી વાર્તામાળા બાળકોને, શિક્ષણમંદિરનાં નવાં પ્રવાસીઓને ને હળવા વાંચન તરીકે મેટેરાંઓને પણ રૂચી જાય તેમ છે. સ્વીકાર– ભારતીય વિદ્યાભવન [અંધેરી, મુંબઈ ] ને ૧૯૪૦ ને અહેવાલ જોતાં જણાય છે કે શિક્ષણ અને સાહિત્યના વિષયમાં ભવને સ્વીકારેલા આદર્શને અનુરૂપ પ્રગતિ દરેક ક્ષેત્રમાં થઈ શકી છે. વડેદરા પ્રાંત હરિજન સેવકસંઘ–આઠમા વર્ષનો અહેવાલ [૧૯૩૯-૪૦ ] શ્રી કિશોર મિત્ર મંડળ [માંડવી ]–વાર્ષિક નિવેદન. અહિંસા : સંસ્કૃતિમાં તેનું સ્થાન માતુશ્રીની માંદગી અને તાત્કાલિક અગત્યના બીજા વ્યવસાયમાં રોકાયેલ હોઈ શ્રી. રમણલાલ વ. દેસાઈ આ લેખમાળાનો આગળનો ભાગ લખી શકેલ નથી પણ આવતા મહિને તે લખવાની ચક્કસ ગણતરી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ કલા-સાહિત્ય-કવિવર ન્હાનાલાલ “દ્વારિકા પ્રલય' નામે રૌદ્રરસપ્રધાન મહાકાવ્ય તૈયાર કરી રહ્યા છે. તેમનું ‘ગોપિકા' નાટક ભજવવા માટે મુંબઈમાં તૈયારીઓ, મુંબઈ વિદ્યાપીઠના આશ્રયે અપાનારાં શ્રી. રમણલાલ દેસાઈનાં પાંચ વ્યાખ્યામાં એક વ્યાખ્યાન કવિ ન્હાનાલાલ વિષે રહેશે.-તે વ્યાખ્યાને જુલાઈ-ઓકટોબર પર મુલતવી રહેલ છે. મુંબઈમાં કવિવર ન્હાનાલાલે “ગૃહસ્થ સંન્યાસ ' વિષય પર આપેલું વ્યાખ્યાન. નામાંકિત હિંદી વૈજ્ઞાનિક સર સી. વી. રમણ ગુજરાતની મુલાકાત અને વડોદરા તેમજ અમદાવાદમાં તેમણે આપેલાં પ્રવચને. વડોદરામાં સંસ્કાર-મંડળના આશ્રયે શ્રી મનુભાઈ વૈદ્ય વર્ધા જના' પર આપેલું વ્યાખ્યાન. મેડમ સોફિયા વાડિયા વડોદરા આવી ગયા પછી થિયોસોફીસ્ટોના ગુજરાતમાંના પ્રચાર-કેન્દ્ર તરીકે વડોદરાને અપાયેલ પસંદગી. મહાત્માજીના હસ્તે અલ્હાબાદમાં કમલા નહેરૂ સ્મારક લિયની ઉદધાટન-ક્રિયા; તે પ્રસંગે મહાત્માજીએ સમજાવેલ સેવાનો આદર્શ. કોલ્હાપુરમાં જેનોને ભવ્ય અંજનશલાક અને પ્રતિષ્ઠાવિધિ-મહોત્સવ. વડોદરામાં પ્રસિદ્ધ રાસકવિ અને જીવનાચાર્ય શ્રી ઉપેન્દ્રાચાર્યજીની મૂર્તિનું દબદબાભર્યું અનાવરણ. વડોદરા કોલેજમાં કવિ શ્રી સ્નેહરશ્મીએ મારી કવિતા' એ વિષય પર આપેલું રસઝરતું વ્યાખ્યાન; સાહિત્યસભાના આશ્રયે આધુનિક કવિતા પર તેમનું સુંદર પ્રવચન. કેલ્હિાપુર-કેલેજના મકાનને લાગેલી આગ. પ્રસિદ્ધ હિંદી સાહિત્યકાર શ્રી. રામચન્દ્ર શુકલનું અવસાન. ઈસ્યુલીન ઈજેકશનના શોધક ને નોબેલપ્રાઈઝ વિજેતા સર રેડરિક બેંટીંગનું અવસાન. દેશહિદમાં ઠેરઠેર સત્યાગ્રહ, દંડને ધરપકડીને વધતા જુવાળ. અત્યારસુધીમાં પોણા પાંચ હજાર લગભગની ધરપકડ ને રૂ. બે લાખ ઉપરાંતને દંડ. ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’ના એક લેખના જવાબમાં મહાત્માજીએ કરેલી સત્યાગ્રહની ચોખવટ. શ્રી. સુભાષ બેઝ અદશ્ય થતાં પહેલાં મહાત્માજીને ચરણે પોતાની સેવાઓ ધરવાની તત્પરતા દાખવેલી પણ સિદ્ધાંતભેદના કારણે તેને અસ્વીકાર થયેલો. હિંદના ગૃહમંત્રી હિંદના રાજદ્વારી કેદીઓને ચારિત્રદિનની ઉપમા આપી જર્મન-ઈટાલિયન કેદીઓની શ્રેષ્ઠતા વર્ણવે છે: [ જર્મન-ઈટાલિયન કેદીઓની ચામડી ગારી છે.] શ્રી. રાજગોપાલાચાર્ય અને એમના બે અહિંસક સાથીઓએ જેલમાં એક સાપને મારવાનું પરાક્રમ કર્યું છે. પંજાબના આરોગ્ય ખાતાના અહેવાલમાં જણાવાયું છે કે ૧૯૩૯માં એ પ્રાંતમાં દશ લાખ ઉદર મારવામાં આવેલાઃ હિંદની આધુનિક સંગ્રામમંમિ પર દુશ્મન તરીકે ઉંદર, સાપ, ચાંચડ, વાંદરાં, કૂતરાં અને બિલાડાંની પસંદગી કરવામાં આવી છે.] હિંદી સરકારનું કરેડની ખટ દર્શાવતું નવું અંદાજપત્રક. નવા કરવેરા. નવા વર્ષે ૧૦૬૩૯ લાખની આવક, ૧૨૬૮૫ લાખનું ખર્ચ-તેમાં ૮૪૧૩ લાખનું લશ્કરી ખર્ચ. હિંદી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ 480 સુવાસ : માર્ચ 1941 રેલવેઓએ કરેલે કરડેને ગંજાવર નફો. સોનાની આયાત-નિકાસ સામે મુકાયલે પ્રતિબંધ. મુંબઈ સરકારે તેલના ભંડારો, વોટરવર્કસ ને પાવર સ્ટેશનને રક્ષિત વિસ્તાર તરીકે જાહેર કરેલ છે. કલકત્તામાં 21 લાખના ખર્ચે ત્રણ હજાર નવા કૂવાઓ ખોદાશે; ને હમેશના છ લાખ સિક્કા પાડવાની શક્તિ ધરાવતી નવી ટંકશાળ ગોઠવાશે. મુંબઈ અને પરાઓમાં ખૂલનારી 250 ચરખા-કલબ. દિલ્હીમાં ભરાયલી મુસ્લીમ લીગની કાઉન્સીલ પાકીસ્તાનનો આગ્રહ દર્શાવે છે અને મી. ઝીણું એ ઉદેશને અનુસરી બ્રિટિશ પાર્લામેન્ટના સભ્યોને લાંબે પરિપત્ર મેકલાવે છે. ધ્રોળ-ઠાકરે પિતાના રાજ્યમાં દારૂ અને પશુધની બંધી ફરમાવી છે; મુસ્લીમોએ ધ્રોળ સામે પોકાર ઉઠાવતાં તપાસને પ્રબંધ. કલકત્તા અને મદુરામાં કેટલાક મુસ્લીમ ગુંડાઓએ ચલાવેલું તેફાન. બંગાળાના શિક્ષણમાં મુસ્લીમ સંસ્કૃતિએ આદરેલો ઝડપી પ્રવેશ. સિંધમાં અરાજકતા, પ્રધાનમંડળનું રાજીનામું. મંઝીલગાહ આખરે મુસ્લીમેને સોંપાય છે. સક્કર-બેરેજના પ્રદેશમાં ત્રણ લાખ એકરના વિસ્તારમાં રૂનું વાવેતર થતું તે ચાલુ સાલે વધારીને દશ લાખ એકરનું કરવામાં આવ્યું છે. ઈન્દોરના મહારાજાએ રાજ્યાભિષેક-દિને 25 લાખની ચડેલી વસૂલાત માફ કરી છે. સીલોન હિંદીઓ સામે સૂગ દાખવે છે; બ્રહ્મદેશ પિતાનાં જ વ્યાપારી હિત વિચારે છે. બેરીસ્ટર સાવરકર કહે છે: “કોગ્રેસ ગાજરની તતૂડી છે; વાગશે ત્યાં સુધી વગાડીશું, નહિ વાગે ત્યારે કરડી ખાઈશું": [ હિંદમાં કાણું ગાજરની તતૂડી નથી એજ એક મહા પ્રશ્ન છે. ] ગુજરાતમાં માવઠાએ ખેલેલી તાંડવલીલા. પરદેશ–પી. એમરીનું હિંદી મહાસભા પર પ્રહારો વર્ષાવતું વ્યાખ્યાન, સિયામ ઉપર જામતું જાપાનનું પ્રભુત્વ. અંગ્રેજો અને અમેરિકનસિયામમાંથી વિદાય લે છે. સિયામ અને ફેન્ય હિંદી ચીનના ઝગડામાં મધ્યસ્થ બનેલા જાપાનની મક્કમ વલણઃ [રાજનીતિમાં પચાવી પાડવાની વૃત્તિનો અમલ હંમેશાં એજ પ્રકારે થતો આવ્યો છે.] જાપાનમાં સંખ્યાબંધ અમલદારેની ફેરબદલી. યુદ્ધ વિસ્તારવાને જાપાન એંશી કરડ પાઉંડ ખર્ચશે. સીંગાપર, ભૂમધ્ય ને ડાનસ વિસ્તારમાં પથરાયેલી સુરંગ. સીંગાપોરના બચાવનું બીડું ઑસ્ટ્રેલિયા ઝડપે છે. અમેરિકા 200 વિમાને સીંગાપર મોકલાવે છે. અમેરિકન પ્રતિનિધિ સભાએ સંરક્ષણ અંગે દેઢ અબજ ડોલરનું બીલ પસાર કર્યું છે. અમેરિકામાં બ્રિટનને મદદ કરવા અંગેના ધીરાણ અને પદાબીલ'ને સેનેટની મંજૂરી ફેન્ય પ્રધાનમંડળમાં ફેરફાર. ટૂક સાથે બિનઆક્રમણના કરાર કરી બબ્બેરિયા જર્મની-ઇટલી-જાપાનના ત્રિપક્ષી લશ્કરી કરારમાં ભળે છે, ને જર્મની બહેગેરિયાનો કબજે લઈ ગ્રીસ સામે આગળ વધે છે. બ્રિટિશ પરદેશમંત્રી એન્થની ઇડન ને સેનાપતિ સર જહોન ડીલે મીસર અને તૂકની મુલાકાતે. હીટલર, મુસોલિની અને ચર્ચાલનાં સ્વસ્વપક્ષને ઉત્તેજક ભાષણ. હીટલર નવા વસંત-યુદ્ધની ધમકી આપે છે. ઇટલી અમેરિકાને ઈટલોમાંનાં એલચી ખાતાં હઠાવી લેવાની સૂચના કરે છે ને બિટન પહોંચવા મથતી કોઈ પણ નૈકાને કુબાડવાની ધમકી આપે છે. આફ્રિકામાં પરાજિત બનનાર ઇટાલિયન સેનાપતિ માર્શલ ગ્રેઝીયાને રોમમાં નજરકેદ. આફ્રિકામાં અંગ્રેજોને ઠેરઠેર મળેલો વિજય. બેન ગાઝી અને ગાડીશું સમાં મહત્ત્વનાં ઇટાલિયન કેન્દ્રોનું પતન. જર્મન લશ્કર આફ્રિકામાં ઊતરે છે. મુસલિની-કાંકે મુલાકાત ને સ્પેનીશ આંતરવિગ્રહ પ્રસંગે કરેલી મદદનું છ કરોડ પાઉંડનું બીલ મુસલિની ફાંકે સમક્ષ ધરે છે. સ્પેનમાં ભયંકર આગ, ગ્રીસમાં ધરતીકંપ, ડાન્યુબમાં પુર ને ઈગ્લાંડમાં બરફન ભયાનક વરસાદ, સ્પેનના માજી રાજી ફાસ્ત્રીનું અવસાન. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com