________________
મૃત્યુભય
સુરેશ ગાંધી : મિશ્ર : મને નથી મૃત્યુ તણે કદી ભયઃ - જે શૂન્યની કદ્રુપતા ભરી છે ભલે પણે વૃક્ષની દીર્ઘ છાંયમાં સમેટીને મેહક વેશ લીલા ધખાવીને ધૂણ કંઇક બાવા હસી રહે ક્રૂર અતીતરૂપે; વેરાગીઓ સાધુ મુમુક્ષુલોકની મને રહ્યો એ ભય એટલે કે જમાવીને મંડળીઓ પ્રબોધતા . હું ઓથ લ જીવનદીપ તેજને રે આખરે વાગતી મૃત્યુકિંકિણી
જ્યારે કરું પૂરણ કાર્ય મારાં સૌની; અરે ભાઈ અહીં જ છોડીને ધીમેપદે કેક અશાંત રાત્રિએ ધનધાન્ય કે ઠાર ભર્યાભર્યા, અને એ આવીને હલવશે પ્રદીપ ભૂલોકનાં આશ્વશાં સુભુવને અને મને ભેળવીને લઈ જશે ચાલ્યા જવું; કાર્ય કરોજ પુણ્યનાં: અંધારના કેક અગમ્ય મારગે લગીર ના મૃત્યુતણે મને ભય ત્યારે મને ડંખ હશે ઉરેલરે સંસારની સૌ રમણીયતામાં મારાં બધાં કાર્ય પૂર્ણ કરો.
મને જે ચાહે તે
દેવજી રા. મોઢા મને જે ચાહો તો દિલથી ચહી રહે, આમ અમથા કરે ના દેખાવ, ગભરુ શિશુ હું છેક નથી કે તમારા શબ્દો ને અભિનય તણું જાળ મહીંથી તમારું હૃપેલું અસલ રૂપ વાળી નવ શકું મને જે ચાહે તે તવ કપટ, દંભે સહુ પરાં મૂકી ઘો, ને હુંથી વિમળ મણિ શા નિર્મળ બને; તમારી વાણીમાં હૃદય સહ ઓછો જહીં લગી મળેલા દેખું ના તહીં લગી તમે વજર્ય જ મને ! મને જે ચાહો તે ઉર ઉર વચ્ચે જે જવનિકા રહી છે તેને તે પ્રથમ ઝટકે ભયભર ઘો કરી, સમ્બન્ધ સૌ પછીથી રચીએ, ને અટકીએ વળી પેલા આત્મા-સહ ઠગ તણા દાવ રમતા !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com