Page #1
--------------------------------------------------------------------------
________________ આચાર્યશ્રી સિદ્ધસેન દિવાકરજી વિરચિત પરમ પ્રભાવિક શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર (1) પૂર્વભૂમિકા (2) મૂળગાથા (3) અન્વય (4) શબ્દાર્થ અને (5) પરમાર્થ સહિત પંચાગી વિવરણ ક્તી રસિકલાલ છગનલાલ શેઠ, B. Com. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #2
--------------------------------------------------------------------------
________________ D0 686 8 ગ્રંથમાળા : માતુશ્રી ડાહીબાઈ ગ્રંથમાળા-પુષ્પ 3. પ્રકાશક : નિરંજન રસિકલાલ શેઠ 18, પટેલ કેલેની, સિદ્ધનાથ રોડ, વડોદરા. પ્રથમ સંસ્કરણ : પ્રત 5000. પ્રકાશન તિથિ : વીર સંવત 2506, ઈ. સ. તા. 17-4-1980 - વિક્રમ સંવત અક્ષય તૃતિયા સં. 2036. પ્રાપ્તિ સ્થાન : (1) રમણલાલ છગનલાલ શેઠ વણિક નિવાસ, કામાલેઈન, Serving jinshasan ini ઘાટકોપર, મુંબઈ–૪૦૦ 086. નરેન્દ્ર રસિકલાલ શેઠ C/o શેઠ બ્રધર્સ, 167, ઓડ મીનાબજાર સ્ટ્રીટ, 006868 કલકત્તા-૭૦ 0 001. (3) નિરંજન રસિકલાલ શેઠ 18, પટેલ કોલોની, સિદ્ધનાથ રોડ, વડોદરા-૩૯૦ 001. (4) શાહ ધીરજલાલ વૃજલાલ 23, રિદ્ધીશ્વર સોસાયટી, નવાવાડજ રોડ અમદાવાદ 380013 મૂલ્ય : રૂ. 2-50 લેખકના અન્ય પુસ્તકો : " શ્રી ભકતામર સ્તોત્ર પંચાગી વિવરણ રૂ. 2-50 , પુછિલ્સ શું એ રૂા. 2-50 gyanmandir@kobatirth.org આ પુસ્તકના સર્વ હક લેખકને સ્વાધિન છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #3
--------------------------------------------------------------------------
________________ IIiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiia IIII સમર્પણ IIIIIIIIIIIIIII IIIIIIIIIIIIIIIIIIIIIII! આ પરમ પ્રભાવિક સ્તોત્ર શ્રી કલ્યાણ મંદિર સ્તોત્રના પરમાર્થ પ્રાતઃસ્મરણીય પરમ પૂજય તારાબાઈ મહાસતીજીના (દરીયાપુર સંપ્રદાય) ચરણ કમળે બેસી કરેલા તેથી પરમ પૂજ્ય તારાબાઈ મહાસતીજીને આ કૃતિ સમપણું GIIIIIIIIIIIIII IIIIIIIIIIIIIIIIII રસિકલાલ છગનલાલ શેઠ B. Com. વડોદરા. - અક્ષય તૃતિયા સં. 2036 नम्र सूचन રૂષ પ્રખ્ય ૩સ aa aa muuuuuuuuuuuR पूर्ण होते ही नियत समयावधि में / शीघ्र वापस करने की कृपा करें. जिससे अन्य वाचकगण इसका उपयोग कर सकें. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #4
--------------------------------------------------------------------------
________________ લીટી 10 25 દ્વ-૫ત્રક અશુદ્ધ * પ્રદ ભસ્માદેશાઃ ધર્મરમે: ધર્મ શુદ્ધ પ્રદમ અમાદશાઃ ઘર્મરમે, ધર્મ 3 ને 4 13 1 ને 7 26 નિદાધે مر مر ع م ه ه م 2223 નિદા હે પ્રભુ બ્રિમણામાં સંતતિ મુત્યંત અધાતી કમળ કર્મ મુકત કાંતિ ધર્મોપદેશ તેમની બધીજ ع ع ع م ع م છ ભ્રમણમાં સંતનિ મુરત આધાતી કમળા કમયુકત ક્રાંતિ ધર્મોપદેશ તેમની જ એહ વદતિ અનન્ય શુવભાવ: તૂ વાવ જગયાય. તારાન્કિતાં સ્વાવાદ છ છ એવ છ ه م م م 40 ع ع م વદતિ અવનસ્ય શુધભાવા: બિભૂવ જગત્રયાય તારાવિતા સ્યાદ્વાદ ધુળ આપે છે રાજચંદ્ર ભવદડિ શરણ્ય 49 50 ه م م >> 55 આવે છે રામચંદ્ર ભવદક્તિ શરણ્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #5
--------------------------------------------------------------------------
________________ પ્રસ્તાવના કલ્યાણમંદિર સ્તોત્રની પુસ્તિકાની પ્રસ્તાવના લખું છું ત્યારે મારા મનમાં ઉદ્ભવેલા ભાવો પ્રગટ કરું છું તેમ મને લાગે છે. સહુ પ્રથમ અને રસિકભાઈએ તૈયાર કરેલું ભકતામર સ્તોત્રનું વિવરણ અને પરમાર્થ સાથેનું પુસ્તક વાંચવાનો પ્રસંગ પડયો ત્યારે તેમાં જે રીતે આચાર્યશ્રીએ સ્તોત્ર દ્વારા પોતાના હૃદયમાં ઉદ્ભવેલા ભાવો વ્યકત કર્યા હતા તે ભાવેનો અનુભવ આ પુસ્તક વાંચવાથી થતો હતો. અત્યાર સુધીના ભકતામર સ્તોત્ર બહાર પડ્યા છે, તેમાં આવા ભાવ ઉપસતા હજુ સુધી જોવામાં આવ્યા નથી. વિશેષમાં તે ભકતામર સ્તોત્રની રચના કયારે અને કેવા સંજોગોમાં થઈ વિગેરે બાબતોને પ્રકાશ પાડવાથી આ સ્તોત્રની ઉચ્ચ ભૂમિકા તેમજ તે વાંચવાથી વાંચનારના મન ઉપર પ્રભુભક્તિના ભાવે સ્વાભાવિક રીતે ઉભવે છે તેજ આ પુસ્તકનું મહત્વ છે. આવી જ રીતે કલ્યાણ મંદિર સ્તોત્રનાં પરમાર્થ તૈયાર કરી શ્રી રસિકભાઈ અમદાવાદ પરમ પૂજ્ય તારાબાઈ મહાસતીજીના સાનીધ્યમાં વિવરણ કરતા હતા ત્યારે મને સાંભળવાની તક મળી અને તેમની જે પરમાર્થ કહેવાની લાક્ષણીક શૈલી તેમજ પોતાના જે હૃદયના ભાવે વાણી અને વર્તનથી ઠાલવતા જોઈ મને તેમના પ્રત્યેનું આકર્ષણ થયું. તેઓશ્રીના સ્વમુખે પરમાર્થ સાંભળવો તે જીવનનો એક અમૂલ્ય લ્હાવો છે, પરંતુ બધા જ માણસો આવો લાભ ના લઈ શકે તે આ પુસ્તક વાંચવાથી જરૂર લાભ લઈ શકે અને આ પુસ્તક જે છપાય તે ભાવિક મુમુક્ષુઓ માટે ઘણા જ લાભનું કારણ બને માટે તે પુસ્તક છપાવવામાં હું મારે સુર પુરાવું છું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #6
--------------------------------------------------------------------------
________________ શ્રી કલ્યાણમંદિર સ્તોત્રની પૂર્વ ભૂમિકા વાંચવાથી આ સ્તોત્ર પ્રત્યે પ્રભુભક્તિનું આકર્ષણ અને ઉર્મિ જાગે છે તેમ જ જેમ જેમ સ્તોત્ર ભાવ સાથે વાંચીએ તેમ તેમ હૃદયમાં તેની અનુભૂતી થાય છે. શ્રી કલ્યાણ મંદિર સ્તોત્રમાં શ્રી ભક્તામર સ્તોત્રની સામ્યતાની ક્ષણોએ તેમણે શ્રી ભકતામર સ્તોત્રની ગાથાને ટાંકી ભાવની સરખામણી દર્શાવી છે જે બે " ને “બે " ન રહેવા દેતા “એક " નો આવિષ્કાર કરાવી જાય છે. જેના પરિણામ સ્વરૂપે વાચકને શ્રી કલ્યાણ મંદિરના ભાવ સ્પષ્ટ થતાંની સાથે શ્રી ભકતામર સ્તોત્રની પણ પર્યટણ થાય છે. જેના પરિણામે સ્વાધ્યાયીને સ્વાધ્યાયમાં અત્યંત સરળતા રહે છે. - શ્રી કલ્યાણમ દિર સ્તોત્રમાં આચાર્યશ્રીએ અષ્ટ પ્રાતિહાર્યનું સ્વરૂપ સુંદર અને સચેટ ઉપમા આપીને જે રજુ કર્યું છે તેમાં ઉતપ્રેક્ષા અલંકારનો સુયોગ્ય ઉપયોગ કરીને તે પ્રતિકો જાણે આપણને પરમપદ એવું પરમાત્મા પદ કેટલી સહજતાથી સાકાર કરી શકાય તેને સશુરુની જેમ માર્ગ ન દર્શાવતા હોય; તેમ પ્રત્યેક ગાથામાં પ્રભુની રૂડાભાવે કરેલી પઘુંપાસના જીવાત્માને પરમાત્મા પદ સાર્થક કરવા શક્તિ આપે છે, જાણે કે પ્રત્યેક પ્રાતિહાર્ય સ્વાનુભવે દૃષ્ટાંત ન વદી રહ્યા હોય. આવા ઉત્કૃષ્ટ પવિત્ર ભાવ અષ્ટ પ્રાતિહાર્યની પ્રત્યેક ગાથામાં અત્યંત આવક અને અસરકારક સાર્થક ઉપમાઓ દ્વારા આપીને આચાર્યશ્રીએ તેમની અનુપમ કાવ્યશક્તિ અને શાસ્ત્રનું અદ્ભુત પારગામીપણું આપણને દર્શાવી દેખાડ્યું છે. - આચાર્યશ્રીના અંતરમાં રહેલાં આ અપૂર્વ ભાવોની સ્પષ્ટતા તેની વિશદ છણાવટ કરીને વાચક સમક્ષ, જ્ઞાનપિપાસુ સમક્ષ સરળ ગુજરાતી ભાષામાં શ્રી રસિકભાઈ એ સાર્થક કરીને આ સ્તવનના રુડા પરમાર્થ સમજાવ્યા છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #7
--------------------------------------------------------------------------
________________ - શ્રી કલ્યાણ મંદિર સ્તોત્રમાં આચાર્યશ્રીએ શ્લેષાલંકાર અને વિધાલંકારને પણ ખૂબ સરસ ઉપયોગ કરી સમગ્ર સ્તવનને અત્યંત આસ્વાદ્ય અને રસાળ બનાવ્યું છે જેના ઉત્તમ ઉદાહરણ સ્વરૂપે દશમી, તેરમી, સોળમી, ઓગણીશમી અને ત્રીશમી ગાથાઓ છે. એ ઉપર જેટલું ચિંતન અને મનન કરીશું તેટલો વિશેષ રસ આસ્વાદા સાથે આપણા આત્માનું આત્મકલ્યાણ અવશ્ય થશે. સુંદર પવિત્ર ભાવ અને પ્રભુભકિત સાથે માનવ માત્રના એકાંત કલ્યાણ અર્થે આચાર્યશ્રીએ પ્રભુના ગુણેની આ સ્ત્રોત્રમાં અનુપમ ગુંથણી કરી છે અને એથી જ આ “શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર” સારા અર્થમાં આપણા માટે કલ્યાણનું ખરેખર “ધામ” બન્યુ છે. અર્થાત પ્રભુના ગુણોની જે સાચા અંતરના ભાવથી સ્તવના કરીએ તો આપણું નિ:શંક કલ્યાણ, કલ્યાણ ને કલ્યાણ જ થાય. તેવા આત્મહિતકારી ભાવવાળા આ મહા પ્રભાવિક તેત્રના ભાવોને આપણે યથાર્થ સમજીએ, અંતરમાં રૂડી રીતે ધારીએ અને પ્રભુના ગુણો આપણા અંતરમાં પણ પ્રગટે એવી ભાવના આ સ્તોત્રની પ્રાર્થના કરતા ભાવીએ. તે અવશ્ય આપણું પરમ કલ્યાણ જ થશે. વાંચક બંધુઓ આ પુસ્તિકાનો ખુબજ લાભ લે એ જ અભ્યર્થના. 15 સ્થા. જૈન સોસાયટી, નારણપુરા, અમદાવાદ. 13. બળદેવભાઈ ડોસાભાઈ પટેલ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #8
--------------------------------------------------------------------------
________________ આભાર દેશન * : પ્રભુ પાર્શ્વનાથની, પરમાથે સધળા જિનેશ્વર ભગવંતોના ગુણની સ્તુતિ આ સત્ર દ્વારા આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકરજીએ જે કરી છે તેના સઘળા ભાવનું મૂળ શોધશું તો તે વીતરાગ પ્રભુની આગમવાણીમાં જ મળશે. વળી તેના પરમાર્થ ઘટાવવામાં પણ મહદ ઉપકાર તે આગમવાણીને જ રહે છે. વળી તે વાણી સંસારી જીવના ઉત્થાન માટે પરમ કલ્યાણકારીણી રહેલ છે, તેથી સર્વ પ્રથમ આભાર જિનેશ્વર ભગવંતોનો અને તેમની અપૂર્વ હિતકારી એવી આગમવાણીને અત્રે માનું છું. આવી અનુપમ આત્મકલ્યાણકારી આગમવાણીનું રસપાન જેમના ચરણ કમળ બેસીને કરેલુ, એટલું જ નહિ પણ આ પરમ પ્રભાવિક સ્તોત્રના પરમાર્થ શ્રી ભકતામર સ્તોત્રના પરમાર્થની જેમજ જેમની નિશ્રામાં બેસીને કહેવાને લાભ મળેલ તે પરમ પૂજ્ય પ્રાતઃ મરણીય સત્ર-સિદ્ધાંતના પારગામી વિદુષી દરીયાપુરી સંપ્રદાયના શ્રી તારાબાઈ મદ્રાસતીજી કે જેમણે આ પરમાર્થ શાસ્ત્ર સંમત હોવાનું જણાવેલ તેમનો માનું છું. વળી બચપણથી ધર્મના સંસ્કારે સીંચનારા મારા પૂ પિતાશ્રી નગરશેઠશ્રી છગનલાલ ચતુરભાઈ શેઠને તથા પૂ. માતુશ્રી ડાહીબાઈ શેઠને અને તે સંસ્કારને મુંબઈના કોલેજ જીવન દરમ્યાન જાળવી રાખનાર પરમ મિત્ર શ્રી જયસુખલાલ પ્રભુલાલ શાહ (જામનગર)નો તથા તે સંસ્કારને ફરી જાગૃત કરીને પોષનારા અનેક સંત સતીજીએનો પણ અત્રે આભાર માનું છું. વળી આ પુસ્તિકાના પ્રકાશનમાં અત્યંત રસ લઈ તેની સુંદર પ્રસ્તાવના લખી આપવા બદલ અમદાવાદના ધર્મપ્રેમી શ્રાવકવર્ય શ્રી બળદેવભાઈ ડે.સાભાઈ પટેલનો પણ આભાર માનું છું. આ પુસ્તિકાની અગાઉથી પ્રત લખાવી તેના પ્રકાશનમાં સહાયભૂત થનારા નીચેના ભાઈ બહેનોનો પણ આભાર માનું છું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #9
--------------------------------------------------------------------------
________________ દાતાઓના નામની યાદી 600 પ્રત શ્રી બાબુભાઈ કેશવલાલ કચ્છી (કચ્છ-કપાયાવાળા)અમદાવા 500 , , રસીકલાલ છગનલાલ શેઠ વડોદરા 250 ,, ,, બળદેવભાઈ ડોસાભાઈ પટેલ અમદાવાદ 250 ,, ,, ચુનીભાઈ ધોળીભાઈ પટેલ 250 , , નવરંગપુરા સ્થા. જૈન સંઘ -૧પ૦ , ,, સંઘાણી સ્થા. જૈન સંઘ રાજકોટ ,, , જયંતિલાલ મનસુખલાલ લોખંડવાળા અમદાવાદ 60 , , કાંતિલાલ સુખલાલ શાહ ઘાટકોપર મુંબઈ 50 , શ્રી સૌરાષ્ટ્ર સ્થા. જૈનસંઘ અમદાવાદ 50 દરેક 1. શ્રી હસમુખભાઈ જીવણલાલ શાહ 2. શ્રી શાન્તીલાલ ટી. અજમેરા 3. શ્રી રતીલાલ ચુનીલાલ ખંભાત 4. "શ્રી ત્રિલેકચંદ્ર રતીલાલ સખીદાસ 5. શ્રીમતી સુશીલાબેન ધીરૂભાઈ શાહ બધા અમદાવાદ 6. શ્રીમતી અરવિંદાબેન વાડીલાલ શાહ જબલપુર. - 25 અ 1. શ્રી કાન્તીલાલ ત્રિભોવનદાસ 2. શ્રીમતી શુભદ્રાબેન રમણલાલ 3. શ્રી રતીલાલ ત્રિભોવનદાસ શાહ 4. શેઠ ત્રિકમલાલ *ધરમશીભાઈ ભાવનગર 5. શ્રી રમણલાલ પી. વોરા 6. શ્રી પ્રવિણચંદ્ર સી. ગાંધી 7. શ્રી બીપીનભાઈ સાપરીયા 8. શ્રી કાન્તીલાલ પ્રેમચંદ મગફળીવાળા. - 11 પ્રત દરેક 1. શ્રી ખીમચંદભાઈ માણેકચંદ શાહ 2. શ્રી - લાલભાઈ ભાઈલાલ પાલડી 3. શ્રી રમણીકલાલ દેવચંદ 4. શ્રી -શાંતીલાલ વાડીલાલ શાહ બધા અમદાવાદ આ પુસ્તિકાના પ્રકાશન અંગેની સઘળી વ્યવસ્થા સંભાળી લેનાર નવા વાડજવાળા સાધમ બંધુ શ્રી ધીરજલાલ વ્રજલાલ શાહના અથાગ પરિશ્રમને કેમ ભૂલાય? આ પુસ્તિકા તમારા હાથમાં આવતી 'હાય તો તેનું સઘળું શ્રેય તેમને છે. તેથી તેમનો પણ–તેમની સારીએ ઓફીસના ભાઈઓને પણ આભાર માનું છું. છેવટે સુઘડ છાપકામ કરી આપવા બદલ શ્રી. નવપ્રભાત પ્રીન્ટીંગ પ્રેસ ઘી કાંટા રોડ અમદાવાદને આભાર માનું છું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #10
--------------------------------------------------------------------------
________________ * કાળજી રાખવા છતાં કાંઈ દેષ રહી ગયો હોય તે તે મારે છે તે બદલ જિનેશ્વર ભગવંતોની ક્ષમા યાચી, જે તે દેશો લખી જણાવવા સુજ્ઞ વાંચકોને વિનંતિ કરૂ છું. ૧૮/પટેલ કોલોની, સિદ્ધનાથ રેડ, શ્રી રસિકલાલ છગનલાલ શેઠ વડોદરા (390 001 ) B. Com. અક્ષય તૃતિયા વિ. સં. 2036. (વાંકાનેર-સૌરાષ્ટ્ર વાળા.) શ્રી કલ્યાણ મંદિર સ્તોત્રની રચના કથા આશરે બે હજાર વર્ષ પહેલા ક્ષિપ્રા નદીને કાંઠે આવેલ વીર. વિક્રમના સુંદર ઉર્જયિની નગરીમાં વિક્રમ નામે પુરહિત રહે હતો. તેને દેવસિકા નામે પત્ની હતી અને તેમને મુકુંદ નામે પુત્ર હતો. તે મુદ વેદ-વેદાંત આદિ શાસ્ત્રોમાં પારંગત થયે હતા અને ભારતભરના પંડિતોને વાદમાં હરાવી જીતી લીધા હતા. દરેક પાસેથી વિજ્ય મેળવ્યાના તામ્રપત્ર પણ લખાવી લીધા હતા. તે વાદમાં અને પંડિતાઈમાં પિતાને અજોડ માનતો હતો. ત્યારે કોઈ હારેલાએ મે માર્યું કે તે અમને બધાને તો જીતી લીધા છે પણ જે જેને ના આચાર્ય વૃદ્ધવાદસૂરીને જીતી લાવે તો જ તું સાચે 5 ડિત ગણાય ! આમેય મુકુંદ પંડિત વાદને રસિ બની ગયો હતો અને પિતા સરખો કેઈ શાસ્ત્રપારંગત નથી એવો ઘમંડ પણ ચડે હતે. તે તો આ મેગું સાંભળી તુરત જ વૃદ્ધવાદી ચુરી પાસે જવા નીકળે. ત્યારે ચોમાસુ બેસી ગયુ હતું અને આચાર્યશ્રીનું ચાતુર્માસ ઠેઠ ભૃગુકચ્છ (હાલનુ ભરૂચ) મુકામે ગુજરાતના બંદરકાંઠે હતુ. તે સમયના હિસાબે રસ્તો લાંબો અને કઠીન હતો, તેમ છતાં મુનીને વાદમાં પરાભવ કરવા તે સારૂં ઘડીયુ જોઈને ઉજયિનીથી રવાના થયો, અને ગાગ કારતક વદ 1 ના રોજ પ્રાતઃકાળે ભૃગુકચ્છ પહોંચ્યા અને મુનીની પુજા કરતે સીધો ઉપાશ્રયે પહોંચ્યા. ત્યારે જાયુ કે મુની તો શિષ્ય પરીવાર સાથે હમણાં જ વિહાર કરી ગયા છે ને માંડ પાદરે પહોંચ્યા હશે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #11
--------------------------------------------------------------------------
________________ આ સાંભળી મુકુંદ પંડિતને થયું કે મારું નામ સાંભળી મુની ગામ છોડીને ભાગ્યા છે. પણ કેટલે જશે ? એ તો પગપાળા જાય જ્યારે મારી પાસે તે ઘોડે છે. હમણાં પકડી પાડીશ. ખરેખર તે મુનીશ્રીને ખબર પણ ન હતી કે આવો કોઈ વાદ: કરવા આવી રહ્યો છે. તે તો જેને સાધુઓના આચાર પ્રમાણે ચાતુર્માસ . કાર્તિક પૂનમના પુરૂ થતા બીજે ગામ વિહાર અવશ્ય કરવો જ જોઈએ તે અનુસાર શિષ્યાદિ સાથે પ્રાતઃકાળ થતા જઈ રહ્યા હતા અને હજી માંડ પાદરમાં જ પહોંચ્યા હતા ત્યાં તે પડકારા કરતો પંડિત તેમની પાસે આવી પહોંચ્યો અને પોતે તેમને કહ્યું " કાંતો મારી સાથે વાદ કરે અગર તે હારી ગયાનું પ્રમાણપત્ર લખી આપો મુનીએ કહ્યું “સારું તારે વાદ જ કર હોય તે આપણે કરશું. પણ કોઈ રાજાની સભામાં જઈને કરીએ. ત્યાં સુજ્ઞ લોકો સાંભળીને ચોગ્ય નિર્ણય આપી શકે.” પંડિતને મિથ્યાભિમાનમાં લાગ્યું કે મુની વાદ ટાળવા માટે આમ કહે છે. તેથી તેણે તો ત્યાં ને ત્યાં ત્યારે જ વાદ કરવાનો હઠાગ્રહ રાખે. મુનીએ તેના લક્ષણ જોઈને જાણ્યું કે માણસ આમ સરળ છે પણ વહેવાર કુશળ નથી, તેથી કહ્યું, “ભલે ભાઈ! અહીં જ વાદ તો કરીએ, પણ આ વગડામાં હા-છત્યાનો નિર્ણય કોણ આપશે ? અને તેવા નિર્ણાયક વગર મિથ્યાવાદ કરવો શા કામને ? વળી જે હારે તેને માટે કંઈક શરત નક્કી કરવી જોઈએ. તેવા લાભ વગર નિરર્થક વાદ. કેણ કરે ?" તે બંને વાત પંડિતે માન્ય રાખી અને કોને નિર્ણાયક બનાવવા તેના વિચારમાં પડે. શરત તે તુરત લગાવી કે વાદમાં જે હારે તે તેને શિષ્ય બનીને રહે. હવે સીમમાં પઢિઆમાં કોઈ વિદ્વાને કયાંથી હેય! ગાય - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #12
--------------------------------------------------------------------------
________________ ચારવા નીકળેલા ગોવાળીઆ માત્ર હોય, મુનીની વાત હવે તેને વાજબી લાગી. પણ હવે જીદની વાત થઈ હતી તેથી કહે આ ગોવાળીઆ આપણું નિર્ણાયક. મુનીએ કહ્યું : બહુ સારૂ ! તમારી એવી ઈચ્છા છે તે એમ થાઓ ! પણ પછી વચનને પાળજે. તમે એટલે દૂરથી આવો છે “તો પ્રથમ તમેજ શરૂ કરે. મુકુંદ પંડિત બધા શાસ્ત્રો ભણી તો ગયો હતો પણ ગણ્યો ન હતો. તેથી તે તે ગોવાળીઆ આગળ પંડિતની સંસ્કૃત ભાષામાં - સમજવી કઠીન એવી તત્વજ્ઞાનની વાત જોસથી કે બલીને કરવા લાગે. ગોવાળોને તેમાં કશી ગમ ન પડવાથી ધેડી વારમાં કંટાળી - ગયા. તેમને થયું આ શું ખોટા બરાડા પાડે છે. તેની તેને અનાદરપૂર્વક બેલસ બંધ કરી દીધો અને સાધુને કહ્યું હવે તમારે વારે. મુનશી સમયજ્ઞ હતા. 36 ગુણોના ધારક આચાર્ય હતા. તેથી ગોવાળીઆ સમજે તેવી સરળ ભાષામાં અને ગોવાળોને ગમે તેવી રીતે કછોટો વાળીને એકલા રાસ લેવા લાગ્યા. જૈનમુનીને આમ કછાટો મારે કલ્પ નહિ છતાં અપવાદ માર્ગથી ગાવાળો નિર્ણાયક ‘હેવાથી તેમ કર્યું હતું, અને નીચે પ્રમાણે ગોળ ફરતા જતા રાસ -ગાવા લાગ્યા : નવી મારીએ, નવી ચેરીએ, પરદારગમન નિવારીએ, થવા દેવં દાઈએ, એમ સરગ મટામટ જાઈએ .....? વચન ન કીજે કહીં તણું, વળી એક વાત સાચી ભણું, વળી કીજીએ જીવદયાનું જતન, શ્રાવક કુળ ચિંતામણું રતન...૨ હડહુડાવ નવ કીજીએ ઘણું, મળેલ નહિ કહીં તણું, કુડી સાક્ષી મ દીઓ આળ, એ તુમ ધર્મ કહું ગોવાળ...૩ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #13
--------------------------------------------------------------------------
________________ ગરડશ વીંછી ન મારીએ મારે તો સહી ઉગારીએ, કુડકપટ વાતો વારીએ, ઈહ પર આ૫ કારજ સારીએ......૪: કાળો કંબળ અરણી સટ્ટ, છાએ ભરી દીવડપટ્ટ, . એવડ પડીઓ નીલે ઝાડ, અવર કિશું છે સ્વર્ગ નિલોડ?...૫ આ તે સમયની ગુજરાતી ભાષા છે. છતાં અર્થ સ્પષ્ટ છે. આમાં શ્રાવકના પાંચ અણુવ્રતનું ઉપદેશ રૂપે સ્વરૂપ ગુથી લીધું છે. કોઈ જીવને મારવા નહિ, કોઈ મારતા હોય તેને વારવા અને જીવને બચાવવા, ચોરી છેતરપીંડી ન કરવી, પરસ્ત્રીગમન ન કરવું, કોઈપર આળ ન ચડાવવું કે ખોટી સાક્ષી ન પુરવી, થોડામાંથી પણ થોડું અન્યને, દેવું. આમ કરે તે જરૂર સ્વર્ગે તુરત જાય. વળી કાળો કાંબળો અને અગ્નિ પાડવા અરણીનું લાકડું ને. ચકમક હોય, અને છાશની દેણી ભરેલી હોય ને એવા એ ગોપાલના, ગોવાળના લીલાછમ ઝાડની નીચે બેસણું હોય, પછી એને, બીજા કયા. સ્વર્ગની જરૂર પડે ? ગોવાળો તો રાસ સાંભળીને ખુશ ખુશ થઈ ગયા એટલું જ નહિ પણ મુનીશ્રીની સાથે કુંડાળુ વાળીને રાસમાં જોડાઈ ગયા ને રાસ. ઝીલવા માંડયા. તેમણે જાહેર કર્યું કે સાધુનારાજ જીતી ગયા. શરત પ્રમાણે મદ પંડિતે પોતાને શિષ્ય તરીકે સ્વીકારવા કહ્યું. પણ આચાર્યશ્રીએ કહ્યું “ભાઈ! તારી જ શરત પ્રમાણે તું મારા શિષ્ય તે બની જ ગયે પણ એમ મારે તને શિષ્ય નથી કરવો. ચાલ, આપણે ફરી એકવાર કેઈ રાજાની સભામાં વાદ કરીએ. તેમાં જે હારે. તે શિષ્ય બને, અને નજીકના કેઈ રાજાની સભામાં ફરી વાદ થયો. ત્યારે પણ મુનીશ્રીએ તેને પ્રથમ તક આપી. હવે ગણેલ નહિ, તેથી રાજાની સભામાં તે પંડિતે તે મુની વગડામાં રાસ ગાદને જીતેલા. તેથી પોતે પણ વિદ્વાનો પાસે રાસ ગાવા લાગ્યા. આખી સભાને. રમુજ સાથે નવાઈ લાગી. પછી મુનીશ્રીએ સભાને, યોગ્ય સુંદર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #14
--------------------------------------------------------------------------
________________ ભાષામાં ધર્મનું સ્વરૂપ સમજાયું, તેથી રાજા અને આખી સભા - મુગ્ધ બની ગઈ અને મુનીશ્રીને વાદના વિજેતા જાહેર કર્યા, તે નગરમાં જ મુકુંદ પંડિતે વૃદ્ધવાદીસુરી પાસે દીક્ષા લીધી અને ગુરૂએ - તેમને “કુમુદચંદ્ર” સ્વામી તરીકે જાહેર કર્યા. દીક્ષા લઈ ગુરુ પાસે . સૂત્રસિદ્ધાંત શીખી શાસ્ત્ર પારગામી બન્યા અને પોતે આચાર્યપદ સુધી . પહોંચી ગયા. પોતે પ્રખર જૈન તત્વજ્ઞ મુની બન્યા. એકદા વાદ કરવા આવેલા એક બ્રાહ્મણ પંડિતની સમાજ માટે : ચૌદ પૂર્વના આદિ મંગલમાં રહેલા શ્રી નવકાર મંત્રના મૂળ પાઠના . સ્થાને તે મંત્રને સંસ્કૃતમાં અનુવાદ કરી આ પ્રમાણે નમોëરિણઢા. ચાવાયાલાપુખ્યઃ બેલ્યા. અને પોતે હોશે તે સંસ્કૃત મંત્ર - ગુરુને બતાવી, બધા શાસ્ત્રો જે પ્રભુએ અર્ધ માગધી કે પ્રાકૃત - ભાષામાં પ્રરૂપિયા છે તે સંસ્કૃતમાં રચવાની આજ્ઞા માગી. ગુરુએ આ સાંભળી કહ્યું તમે ભારે અનર્થ કર્યો. પ્રથમ ગુસ્તી - આજ્ઞા લઈને પછી જ વિનિત શિવે કશું પણ કરવું જોઈએ. વળી તીર્થકર ભગવંતો હેતુપૂર્વક પ્રાકૃત ભાષામાં દેશના - આપે છે અને ગણધર ભગવંતો તે જ ભાષામાં સિદ્ધાંતની રચના કરે “બાલ સ્ત્રી મંદમૂખણાં નૃણ ચારિત્રકાંક્ષિણાં ! અનુગ્રહાય તત્ત્વજ્ઞઃ સિધ્ધાંત પ્રાકૃત કૃતઃ | અર્થ: “બાળ, સ્ત્રી અને મંદબુધ્ધિ વાળા અને સંયમ માર્ગના . ઇચ્છુક આદિ પુરુષોની ઉપર કરણ લાવીને તે સરળતાથી સમજી શકે તે માટે તત્ત્વોએ સિધ્ધાંતની રચના પ્રાકૃત ભાષામાં કરી છે.” તેમાં કશો પણ ફેરફાર કરવાથી વીતરાગ પ્રભુની આશાતના - થાય. માટે જ સૂત્રસિધ્ધાંતમાં કાને માત્ર આદિને ફેરફાર પણ ન કરવાનું ફરમાવ્યું છે અને કોઈ ફેરફાર કરે તેને માટે આકરૂં પ્રાયશ્ચિત : ફરમાવ્યું છે, તમે નવકાર જે પવિત્ર આદિ–મંત્ર આજ્ઞા વગર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #15
--------------------------------------------------------------------------
________________ સંસ્કૃત ભાષામાં બનાવીને લાવ્યા અને વળી બધા શાસ્ત્રો સંસ્કૃત ભાષામાં રચવાની આજ્ઞા માગી પ્રભુની ઘેર આશાતના કરી છે અને તેથી તમને મહાપ્રાયશ્ચિત લાગ્યું છે; અને તેથી હું તમને સંઘાડાની બહાર મુકુ છું. શ્રી સંઘને આની ખબર પડવાથી અને કુમુદચંદ્ર સ્વામી શાસનને દીપાવે તેવા હોવાથી આવું ન કરવા ગુરુદેવને ખુબ ખુબ વિનંતિ કરી, તેથી શ્રી સંઘની વિનંતિને માન આપી કુમુદચંદ્ર સ્વામીને ગચ્છ બહાર ન મૂકતા પારાચિક પ્રાયશ્ચિત આપ્યું. તેમાં એવું હોય છે કે બાર વર્ષ સુધી એકલા વિચારવાનું અને તે દરમ્યાન અઢાર રાજાઓને પ્રતિબોધ પમાડી જેનધની બનાવવાના ને છેલ્લે એક મહાન નૃપતિને પ્રતિબોધીને જેનેધમ બનાવવાના અને તેમ કર્યા પછી બાર વર્ષ પૂરા થયે ફરી સંઘાડામાં લેવાના. - કુમુદચંદ્ર મુનીએ ગુરુને ખમાવી પ્રાયશ્ચિત અંગીકાર કરી બાર વર્ષ એકલા વીચરીને અત્યંત કઠીન સાધના કરી, 18 રાજાઓને પ્રતિબોધી જેનામી પણ બનાવ્યા ને છેલ્લે મહાન નૃપતિને પ્રતિબેધવા ઉજજેયીની નગરી આવવા નીકળ્યા. ત્યારે ઉત્તેયીની નગરમાં પ્રસિદ્ધ વીર વિક્રમ રાજા રાજ્ય કરતો હતો. નગરીના દરવાજા પાસે મુની પહોંચ્યા ત્યારે રાજા રથમાં બેસીને નગર બહાર જતો હતો. મુનીને જોઈને નમન કર્યા વગર પ્રશ્ન પુછો “કેણ છો તમે ?" મુનીએ કહ્યું “વયં સર્વજ્ઞપુત્ર:” અમે સર્વજ્ઞ પ્રભુ મહાવીરના પુત્રો કહેતા સાધુ છીએ. આથી પ્રભાવિત થઈ રાજાએ મનથી જ નમસ્કાર કર્યા, આચાર્યશ્રીએ તુરત જ ધર્મલાભ કીધો, રાજા ચકિત થયો; પૂછયું મેં તમને હાથ તો જોયા નથી છતાં કેમ ધર્મલાભ દીધો? મુનીએ કહ્યું હે રાજા ! તેં મને મનથી નમસ્કાર કર્યા તેથી મેં તને ધર્મલાભ કહ્યું. જે અમને વાંદે, તેને ધર્મલાભ” કહેવાનો અમારે. આચાર છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #16
--------------------------------------------------------------------------
________________ રાજા તેમનું આવું જ્ઞાન જઈ બહું પ્રભાવિત થયો અને પાછે. વળી માનપાન સહિત પોતાની નગરીમાં લઈ ગયો અને ગુરુપદે સ્થાપ્યા. પછી એકદા ચાર નવા બ્લેક બનાવીને રાજસભામાં રાજાને સંભળાવ્યા. તેના બોધથી રાજા એવો તો પ્રસન્ન થયો કે એકેક શ્લોક ઉપર એકેક દિશાનું રાજ્ય મુનીને સમર્પણ કર્યું મુનીએ કહ્યું અમે તે વિતરાગના સાધુ અમારે વળી રાજ્યની શું મતલબ. તે તે હું તને પાછું સુપ્રત કરું છું. પણ રાજાએ કંઈક પણ સ્વીકારવા ખુબજ આગ્રહ કર્યો ત્યારે મુનીએ માગ્યું કે તારે રોજ એક કલાક અમારી પાસે ધર્મોપદેશ સાંભળવો. હવે મુની પાલખીમાં બેસીને રોજ સવારે રાજમહેલે ધર્મોપદેશ કરવા જવા લાગ્યા. એક દિવસે પાત:કાળે મુની ક્ષિપ્રા નદીના કાંઠે આવેલ રાજાના મુજસ્થાન એવા મહાકાલ પ્રસાદ નામે શિવાલયમાં જઈને શીવલિંગ તરફ પોતાના પગ સ્થાપી સુઈ ગયા. જ્યારે લેકો દર્શને આવ્યા, ત્યારે આ જોઈ, ગુસ્સે થયા; અને સાધુને પગ લઈ લેવા કહ્યું. પણ મુનીએ નહિ ગણકારતા રાજાને વાત કરી, રાજા પણ આ સાંભળી બહુ ક્રોધે ભરાયો અને આજ્ઞા કરી કે સાધુ ન સમજે તો પગ. ખેસવીને કે મારીને પણ હટાવે. અનુચરેએ તે પ્રથમ પગ ઘુંટાવવા પ્રયાસ કર્યો, પણ જેમ હટાવે તેમ ત્યાંજ પગ દેખાય તેથી મારવા લાગ્યા. તે મુની હસવા લાગ્યા પણ જે પ્રહાર પડતા તે અંતપુરમાં રાણુઓને વાગવા લાગ્યા. તેથી તો હાહાકાર મચી ગયો. રાજાને જાણ થઈ તરત શિવાલયે દોડી ગયો. સાધુને જુએ તો અરે આ તો પોતાના ગુરુ. લોકોને મારતા રોકયા અને ગુરુને વિનંતિ કરી કે આ પણ અમારા મોટા દેવ છે અને પૂજા કરવા યોગ્ય છે છતાં આમ પગ કેમ રાખ્યા છે? તેમને તમે પણ વંદન કરે ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #17
--------------------------------------------------------------------------
________________ 17 મુનીએ કહ્યું “હે રાજન ! તમારી આજ્ઞા છે. તે હું તેમને પ્રણામ જરૂર કરીશ. પણ તમારા આ મહાદેવ મારા પ્રણામ સહન નહિ કરી શકે. મારા પ્રણામ કરવાની સાથે જ આ શિવલિંગ ફાટશે. માટે બરાબર વિચારી લો. આપની આજ્ઞા બરાબર છે ને ? રાજાને તો આ ચમત્કાર જોવાની રઢ લાગી તેથી ફરીથી હા. કહી એટલે મુની બેઠા થયા ને સ્તવન બોલવા લાગ્યા. ત્યારે તેમણે જે સ્તુતિ કરી તે જ આ કલ્યાણ મંદિર સ્તોત્ર રાજા અને લેકે એકાગ્રતાથી સ્તવન સાંભળવા લાગ્યા અને જ્યારે મુની પાર્શ્વ–પ્રભુને સ્તવતા સ્તવતા ૧૧મી ગાથા “ચમન દુર પ્રમુstવ હતઝમાના " બોલીને નમન કર્યા કે તુરત જ શિવલીંગ ખરેખર ફાટયુ ને પાર્શ્વનાથ પ્રભુની ધરણે સહિતની મૂર્તિ પ્રગટ થઈ. ભૂમિ ધ્રુજી ઉઠી ને લિંગમાંથી તેજ પુંજ નીકળતો જણાય. આમ કેમ બન્યું તેની સ્પષ્ટતા કરતા મુનીશ્રીએ કહ્યું “આ સ્થળે પૂર્વે ભદ્રા શેઠાણીના પુત્ર અવંતિસુકુમારના પુત્ર મહાકાળે, તેના પિતા આ સ્થળે કાર્યોત્સર્ગ કરીને નલિની ગુલ્મ વિમાનને પામ્યા હતા તેથી આ ભવ્ય પ્રાસાદ બનાવરાવીને શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાની સ્થાપના કરી હતી. તેના ઉપરજ કોઈએ કાળે કરીને ઈટો જડી દઈ શીવલીંગ બનાવી રૂદ્રલીંગની સ્થાપના કરી. પ્રભુજી આજે પ્રગટ થવા ઈચ્છતા હતા તેથી રાજાની આજ્ઞા મેળવી મેં સ્તુતિ કરી. તેથી શ્રી પાર્શ્વનાથ પ્રભુ ફરી પ્રગટ થયા છે. છે. આ સાંભળીને રાજાને તે ઘણે હર્ષ થયો અને પોતે આચાર્ય શ્રી પાસે શ્રાવકધર્મ સ્વીકારી જનધમી બન્યા અને શ્રી પાર્શ્વનાથ પ્રાસાદને 100 ગામ નિભાવ અથે આપ્યા. ' ' - આ પ્રમાણે કુમુદચંદ્ર સ્વામીએ પારાચિક પ્રાયશ્ચિત યથોચિત પાળ્યું. તેમ છતાં ગુરૂ પાસે ન ગયા પણ રાજાના પાલખી આદિ પૂજા સત્કારને લીધે ઉજજૈનીમાં જ રહી ગયા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #18
--------------------------------------------------------------------------
________________ પણ ગુરુ જેનું નામ તે શિષ્યને ભૂલ્યા ન હતા. તેની રજે– રજની માહિતી મેળવતા હતા. રાજાના માન-પાનમાં પિતાને આચાર ભૂલી ગયા જાણું ગુરુ તેમને પ્રતિબોધવા ઉજજેન પધાર્યા. મુની રેજ સવારે રાજાને આશીર્વાદ આપવા પાલખીમાં બેસીને જાય છે તે જાણી પોતે માર્ગમાં ઉભા રહ્યા અને એક ભોઈને સમજાવીને પિતે તેના બદલે પાલખી ઉપાડવા જોડાઈ ગયા. ગુરુ વૃદ્ધ હોવાથી ધીમે ચાલતા હતા અને ટેવાયેલા ન હોવાથી પાલખી ડોલવા લાગી. ત્યારે અંદર બેઠેલા કુમુદચંદ્ર મુનીએ પૂછ્યું: “મુરિ મરીકાંતઃ ઠંધ વિ તા થાય તે ?" અર્થાત “શું તારે ખભો ઠંડીથી ધ્રુજે છે ?" - હવે “બાપતિ " બોલવું તે ખોટું છે, સંસ્કૃત વ્યાકરણ પ્રમાણે “બાધતે” બોલાય. તેથી તક જોઈ ગુરુએ જવાબ વાળે : “ન તથા વાતે રા યથા વાધરિ વાધતે” અર્થાત પોષ માસની આ અત્યંત ઠંડી ખભાને તેટલી પીડાદાયક નથી જેટલી પીડા બાધતિ” સાંભળવાથી લાગે છે. ' આ સાંભળી કુમુદચંદ્ર મુની જાગ્રત થઈ ગયા. પોતાની બેલવાની ભૂલ તરત સમજી ગયા. પણ આ ભૂલ બતાવનાર કોઈ સામાન્ય માણસ ન હોઈ શકે. તુરત જ યાનાની બહાર જોયું. ગુરુને ઓળખ્યા. એકદમ નીચે ઉતરીને ગુરુના ચરણમાં પડી ગયા. ગુરુની આશાતના થઈ ગઈ તેથી ગુરુને ખમાવીને મિચ્છામિ દુકકડમ્ લીધું. પાલખી છોડી દીધી ને ગુરુની સાથે વિહાર કરતા રાજાના મહેલે ગયા રાજાને ગુરુના દર્શન કરાવ્યા. ગુરુએ સુંદર મજાને ધર્મબોધ રાજાને આપે અને શિષ્યને સાથે લઈ સ્થાનકે પધાર્યા અને ગચ૭માં ભેળવ્યા. તે પછી તે કુમુદચંદ્ર સ્વામીની પ્રખર શાસ્ત્રજ્ઞ તરીકે એટલી બધી નામના વધી ગઈ કે લેકોએ તેમને “સિદ્ધસેન દિવાકર”નું ..P.P. Ac. Gunratnasuri M.S, Jun Gun Aaradhak Trust
Page #19
--------------------------------------------------------------------------
________________ 19 બિરૂદ આવ્યું, જે નામથી આજપર્યંત તેઓ જૈન-જગતમાં પ્રસિદ્ધ છે. આ પ્રમાણે આપણને પ્રાયશ્ચિતમાંથી એક ઉત્તમ પ્રકારનું વન પ્રાપ્ત થયું. તેના ઘણું ભાવ શ્રી ભક્તામર સ્તોત્ર જેવા જ છે. જો કે શ્રી ભકતામર સ્તોત્રની રચના આ સ્તોત્રની રચના પછી ઘણા વર્ષ પછી થઈ છે. બંને તત્ત્વજ્ઞ આચાર્યો સેંકડો વર્ષ પછી થયા હોવા છતાં આચાર્યશ્રી સિદ્ધસેન દિવાકરે પ્રભુ પાર્શ્વનાથની સ્તુતિ શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર દ્વારા અને આચાર્યશ્રી માનતુંગાચાર્યું પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ ભગવાનની શ્રી ભકતામર સ્તોત્ર દ્વારા જે અત્યંત ભકિતભાવ વિભોર વાણથી અભૂત શબ્દ પ્રયોગો કરીને રૂડા ભાવે સ્તવના કરીને ભાવનું સુંદર મજાનું સામીપ્ય બતાવ્યું છે, તેથી આશ્ચર્ય પામવા જેવું નથી કારણ કે દરેક તીર્થકર ભગવાનના ગુણો અપરંપાર હોવા છતાં સમાન જ હોવાથી ભકત હૃદયની સરવાણી જુદા જુદા શબ્દોથી વ્યકત થવા છતાં ભાવથી તો સમાન જ રહે છે અને તેથી જે કઈ કોઈ પણ સ્તવનની સ્તુતિ કરે છે તેને સરખું ફળ જ મળે છે. . આ પુસ્તિકા પ્રભુ સ્તુતિની છે. " તેની આશાતના કેઈ પ્રકારે થવા દેશે નહિ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #20
--------------------------------------------------------------------------
________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર પાહ્ય દુખવિદારકસ્ત્રિભુવને પાથ રેટને સુરા: પાર્વેનાડહિત કષાયકટક, પાય ત નમ: 5 પા પ્રાપ્ત સુખં ભુજંગયુગલં, પાસ્ય ર્ય મહત ' પાધ્યાનરત લછિવપદ, હે પાર્શ્વ વૈ પાહિન: પહેલો ભવ : એક સમયે આ જ બુદ્વિપના ભરત ક્ષેત્રને વિષે પિતનપુર નામનું નગર હતું. તેમાં અરવિંદ નામે રાજા હતો. તેને વિશ્વભુતિ નામે એક બ્રાહ્મણ પુરેહિત મંત્રી હતો. તે જૈનધર્મ પાળતો હતો. તે પુરોહિતને અનદ્વારા નામની સ્ત્રીથી કમઠ અને મરૂભુતિ નામે બે પુત્રો થયા. તેમાં નાને વિષયથી વિમુખ થઈ પૌષધશાળામાં મુનિએની સાથે ઘણાકાળ ગાળ ને તેથી સમકિત પામેલે જ્યારે મટે ભાઈ કમઠ દુરાચારી હતે. વિશ્વભુતિ પુરોહિત કાળ પામતાં અરવિંદ રાજાએ મરૂભુતિને યોગ્ય જાણું રાજ્યના મંત્રી બનાવ્યો, આથી કમઠ ઈર્ષાગ્નિથી બળી ઉ. પણ રાજા તેના લક્ષણ જાણતા હતા તેથી મંત્રીપદ મેળવવાનું તે શકય ન હતું. પણ મંત્રીના મોટાભાઈ તરીકે તેણે નગરમાં દુરાચાર આદરવા માંડયો. ભરૂભુતિ પાસે ફરિયાદો આવતી. પણ પોતે અત્યંત વિનયી હતો તેથી મોટાભાઈને કંઈ કહી શકતો નહિ. આ ભલમનસાઈને ગેરલાભ ઉઠાવી, એકવાર મરૂભુતિ રાજ્યના કંઈ કામે બહારગામ ગયેલ, ત્યારે કમઠ ભરૂભુતિની પત્ની સાથે દુરાચાર સેવ્યો. ભરૂભુતિ ઘરે આવતા આ વાતની જાણ થઈ, તેથી હવે સહન ને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #21
--------------------------------------------------------------------------
________________ 21. થતાં રાજાને નિવેદન કર્યું. રાજા આથી ક્રોધે ભરાયો અને કમઠને ગધેડા પર બેસાડી સારાયે નગરમાં ફેરવી દેશનિકાલ કર્યો. કમઠ લજજાથી શરમી દો બની તાપસ બની ગયો. અને જંગલમાં રહી અજ્ઞાન તપ તપવા લાગ્યા. આ સમાચાર જાણ ભરૂભુતિ કમઠને મળવા રાજાની આજ્ઞા લેવા ગયો. પણ રાજાએ ત્યાં ન જવાની સલાહ આપી. પછી તેને અત્યંત ભાવ જોઈ રજા આપી ને સાવધાન રહેવા કહ્યું. ભરૂભુતિ જ્યારે કમને મળવા ગયો. ત્યારે કમઠ તાપસ એક હાથમાં મોટો પત્થર ઉપાડી હાથ ઉંચો રાખી તપસ્યા કરી રહ્યો હતો. મરૂભુતિ તો ભાઈને જોતાંવેંત પશ્ચાત્તાપ પૂર્વક ભાઈને અમાવતો, બે હાથ જોડી ચરણમાં વંદન કરવા ગયે. ત્યારે કમઠ તાપસના અંતઃકરણમાં તો પિતાની થયેલી વિડંબના યાદ આવી. તેના હૃદયમાં મરૂભુતિ પ્રત્યે અત્યંત ગુસ્સે ભારે હતે. તે ઉકળી ઉઠયો ને વંદન કરી રહેલા નાના ભાઈના મસ્તક પર હાથમાં રહેલી ભારે શીલા જોરથી મારી. તેથી આર્તધ્યાને મૃત્યુ પામી સમકિત વમી ભરૂભુતિનો જીવ વિંધ્યાચળ પર્વતમાં હાથી પણે ઉત્પન્ન થયે. બીજો ભવ : ભરૂભુતિના આવા દુઃખદ મૃત્યુના સમાચાર જાણી અરવિંદ રાજને દુઃખ થયું. પછી એક વાર આકાશમાં જામેલા ઘટાટોપ વાદળાઓને એકાએક નષ્ટ થતાં જોઈ, રાજાને સંસારનું સ્વરૂપ આવું ક્ષણિક છે તેમ સમજાયું. તેથી વૈરાગ્યવાસિત બની તેમણે દીક્ષા લીધી. તેમણે સાગરદત્ત શેઠને ઉપદેશ આપી. મિથ્યાત્વ છેડાવી જેન ધમ બનાવ્યો. એક દિવસ તે સાગરદત્ત શેઠ વેપાર–અર્થે સાથે લઈને પરદેશ જતો હતો. તેથી જ ધર્મબોધ સાંભળવા અરવિંદ મુનિને પણ સાથે લીધા. માર્ગમાં વિંધ્યાચળ અટવીઆવતા અરવિંદ મુનિને ભરુભુતિ હાથીને ભેટે થયો. પિતાના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #22
--------------------------------------------------------------------------
________________ શાનથી મરૂભુતિને ઓળખી તેને પાછલે ભવ કહી સધ પમાડી શ્રાવક બનાવ્યું. (2) ત્રીજો ભવ : - હવે કમઠને જીવ મરીને પિતાના કુકર્મોથી સર્પ થશે અને તે પણ તેજ વિંધ્યાચળ પર્વતની અટવીમાં. તે સર્ષે એક વાર હાથીને જોતાં પૂર્વ ભવના વેરના કારણે જેસથી ડંખ દીધે. પણ હાથીને જીવ હવે શ્રાવક બન્યો હોવાથી શુભ ધ્યાને મૃત્યુ પામી સહસ્ત્રાર દેવલોકે દેવ થયે (3) અને સર્પ બનેલે મઠ મૃત્યુ પામી પાંચમી નારકીમાં ઉત્પન્ન થયે. ચેાથે ભવ : " મરૂભુતિનો જીવ સહસ્ત્રાર દેવલોકથી અવીને વિદ્યુતગતિ નામે બેચરપતિ હતો તેની કનકતિલકા નામે પટરાણીની કુક્ષીથી પુત્રપણે જન્મે. તેનું નામ “કિરણગ પાડયું. કિરણગ મોટો થતાં તેને કિરણનેજ નામે પુત્ર થયો. તેને ગાદીએ બેસાડી પોતે દીક્ષા લીધી; ને તે બાજુના પ્રદેશમાં વિચારવા લાગ્યા. (4) પાંચમે ભવ : કમઠને જીવ પાંચમી નારકીમાંથી નીકળી હિમગિરીની ગુફામાં મોટો સર્પ થયો. તે સર્ષે એકદા કિરણગ મુનિને જોયા. તેથી તકાળ પૂર્વ—વૈરને કારણે ડંશ દીધો. મુનિ તો પિતાનો ઉપકારી જાણી જરાપણ રોષ ન આણતાં અનશન ગ્રહણ કરીને કાળ પામ્યા ને બારમા દેવલોકે બાવીશ સાગરોપમ આયુષ્યવાળા દેવ થયા. પેલે સર્પ એકવાર દાવાનળમાં બળી જઈ ફરી નારકીમાં ઉત્પન્ન થયો. (5) છઠ્ઠો ભવ વજનાભ : બારમા દેવલેકથી ચ્યવને મરૂભુતિને જીવ છઠ્ઠા ભવમાં જંબુ R.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #23
--------------------------------------------------------------------------
________________ 23 દિપના પશ્ચિમ મહાવિદેહમાં શુભંકરા નામની નગરીને વિષે વજીવિર્ય રાજાની લક્ષ્મીવતિ રાણીની કુલથી પુત્ર પણે અવતર્યો. તેનું નામ વજનાભ પાડયું. મોટા થતા તેણે ક્ષેમંકર જીનેશ્વર ભગવંત પાસે દીક્ષા લીધી; ને વનાભ મુનિ બન્યા. (6) સાતમો ભવ : કમઠને જીવ છઠ્ઠી નરકેથી નીકળીને સુકચ્છ વિજયમાં કુરગ નામે ભીલ . વજનાભ મુનિ એક વેળા વિચરતાં વિચરતાં તે વિજયમાં આવી ચડ્યા. ત્યારે આ કુરંગ ભીલ હાથમાં ધનુષ-બાણ લઈ શિકાર અથે નીકળ્યો હતો. મુનિ સામા મળતા. કુરંગકે અપશુકન થયા જાણ મુનિને બાણ માર્યું. મુનિ તો મારણતિક ઉપસર્ગ આવ્યો જાણી, અનશન ગ્રહણ કરી સર્વ જીવોને ખમાવી મુત્યુ પામી યક દેવલોકમાં લલિતાંગ નામે પરમાર્ષિક દેવ થયા. (7) આઠમો ભવ સુવર્ણબાહુ ચક્રવતી ને મુનિ : લલિતાંગ દેવલોકથી એવી મરૂભુતિને જીવ જંબુદ્વિપમાં પૂર્વ વિદેહને વિશે પુરાણપુર નગરના કુલીશબાહુ નામના રાજાની સુદર્શના નામે રાણીના ઉદરે અવતર્યો. તેનું નામ સુવર્ણ બાહુ પાડ્યું. અનુક્રમે યૌવન વય પામે. એક વખત એક વક્ર અશ્વ સુવર્ણ બાહુકુમારને ઘણે દૂર લઈ ગયો. પણ પુણ્યશાળી પુરૂષને કશી તકલીફ આવતી નથી. તે તો. ત્યાંના રત્નપૂરના ખેચરેન્દ્રની પદ્માવતી નામે કન્યાને પોતાના પરાક્રમથી . પરણ્યો. ત્યાંથી વૈતાઢ્યગિરિ ઉપર રત્નપુર નગરના અનેક વિદ્યાધરોની પુત્રીઓને પરણ્યો ને બધી કન્યાઓને લઈને પોતાના નગરે પાછો આવ્યા. આમ રાજ કરતા એક વખત તેની આયુધશાળામાં ચક્રરત્ન ને બીજા તેર મળી ચૌદ રત્ન ઉપજયા. તેણે ચક્રના માર્ગને અનુસરી છ ખંડ પૃથ્વી સાધી. ઘણું વર્ષ રાજ કરી શ્રી જગન્નાથ તીર્થંકર પાસે દીક્ષા લીધી. પછી અહંત ભક્તિ આદિ કેટલાક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #24
--------------------------------------------------------------------------
________________ સ્થાનકોની આરાધના કરી તે સુવર્ણબહુ મુનિએ તીર્થકર નામ ગોત્ર ઉપાર્જન કર્યું. નવમે ભવ : હવે પેલે કુરંગક ભીલ નરકમાંથી નીકળી એક પર્વતની ધારીમાં સિંહ થયો. સુવર્ણ બહુ મુનિ વિહાર કરતા કરતા તે જ પર્વત પર કાઉસગ્ગ ધ્યાને રહ્યા. તેવામાં પેલે સિંહ આ મહર્ષિને જોઈ પૂર્વ જન્મના વેરથી મુખને ફાડત, પુછડાને પછાડતો, ગર્જના કરતો મુનિ પર ધસી આવ્યો. મુનિએ ગર્જના સાંભળી, તેને દૂરથી આવતે જાણું, ઉપસર્ગ જાણી ચૌવીહારના પચ્ચખાણ કરીને સાગારી સંથારે પચ્ચખી લીધો. આલોચના કરી પ્રાણીમાત્રને ખભાવ્યા અને સિંહના ઉપર મનમાંય જરાપણ રોષ લાવ્યા વગર ધર્મ ધ્યાનમાં ફરી સ્થિર થઈ ગયા. પછી કેસરીસિંહે ફાડી ખાધેલા તે મુનિ કાળ કરીને દશમા દેવલોકમાં મહાપ્રભા નામના વિમાનને વિષે ઉત્પન્ન થયા. - પેલે સિંહ મૃત્યુ પામી ચોથી નરકે ગયે. ત્યાંથી નીકળી કોઈ ગામડાને વિષે ગરીબ બ્રાહ્મણને ત્યાં પુત્ર પણે અવતર્યો. તેનો જન્મ થતાં જ એવો ભારે કમી છવ કે તેના માતા પિતા, ભાઈ એ વિગેરે સઘળા સ્વજને મૃત્યુ પામી ગયા. લેકેએ તેને કટે કરીને છવાડે આથી તેનું નામ “કમઠ” એવું પડી ગયું. તે મોટો થયો તે પણ તેની દુઃખી હાલત મટી નહિ તેથી તે તાપસ બની ગયે. (9) દશમે ભવ પાર્શ્વનાથ પ્રભુ સુબાહુનો જીવ કાશી-વારાણસી નગરીમાં ઈક્વાકુ વંશને વિષે અશ્વસેન રાજાની વામાદેવી નામે પટરાણીની કુખે ચૈત્ર સુદી ચૌદશે વિશાખા નક્ષત્ર પ્રાણત દેવકથી ઍવીને પુત્રપણે અવતર્યો. તે સમયે વામાદેવી માતાએ ચૌદ મહા-સ્વપ્નો જોયા. સવાર થતાં રાણીએ રાજાને વાત કરી, રાજાને ઘણે હર્ષ થયો અને સ્વપ્ન પાઠકોને બોલાવી તેનું ફળ પૂછ્યું. ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #25
--------------------------------------------------------------------------
________________ - સ્વનિ પાઠકે એ એકીમતે કહ્યું કે મહારાજા! તમારે ત્યાં ત્રિભુવનને પણ પુજ્ય એવા પનેતા પુત્રની પધરામણી થશે. અનુક્રમે પિષ વદી દશમે અનુરાધા નક્ષત્રમાં વામાદેવી માતાએ સપના લાંછનવાળા નીલવર્ણા પુત્રને જન્મ આપે. તત્કાળ 56 દિશાકુમારીઓએ આવી સુતિક કાર્ય કર્યું. ઈંદ્રાદિક દેવોએ મેરૂ પર્વત પર પ્રભુને લઈ જઈ જન્માભિષેક કર્યો. પ્રભુ જ્યારે ગર્ભમાં ‘હતા ત્યારે માતાએ એક વાર કૃષ્ણ પક્ષની રાત્રીએ પડખે થઈને એક સપને જતાં જોયો હતો. તેથી પિતાએ તેમનું પાWકુમાર એવું નામ પાડયું. અનેક ધાત્રીઓથી પાલન કરાતા પ્રભુ દિવસે દિવસે મોટા થવા લાગ્યા. ત્યારે તેમની કીર્તિ સાંભળી કુશસ્થળી નગરીના પ્રસન્નજિત નામે રાજાએ પોતાની પ્રભાવતી નામે પુત્રી પરણાવવાનો વિચાર કર્યો. તે વખતે કલિંગાદિ દેશના યવન નામે અતિ બળવાન રાજાએ આ વાત સાંભળી ભરસભામાં કહ્યું “મારા બેઠા પ્રભાવતીને પરણનાર પાર્શ્વકુમાર કેણ છે ?" આ પ્રમાણે કહી લાવ-લશ્કર સાથે પ્રસન્નજિત રાજા ઉપર ચડાઈ કરી. કુશસ્થલ નગરે આવતા અશ્વસેન “રાજાને ખબર પડતા લશ્કર ભેગુ કરી અશ્વસેન રાજાએ પ્રસન્નજિત રાજાની મદદે જવાનો નિર્ણય કર્યો. પાર્શ્વ કુમારને જાણ થવાથી પિતે મદદે જશે એમ પિતાને આગ્રહપૂર્વક કહી, લશ્કર લઈ કુશસ્થલ જવા -નીકળ્યા. પાર્શ્વકુમાર મદદે આવ્યાના ખબર જાણી તેમના પ્રભાવથી રાજા શરણે આવ્યો. અને પ્રસન્નજિત રાજાએ પોતાની પ્રભાવતી કુંવરીને પાર્શ્વકુમાર વેરે પરણવી. એક દિવસ વામાદેવી માતા ગોખમાં બેઠા હતા. તેવામાં નગર- જનેને ફુલ વગેરે પૂજાની સામગ્રી લઈને જતા જેવાથી દાસીને પુછ્યું " આ લેકે કયાં જાય છે ?" ત્યારે જાયું કે નગરની બહાર કમઠ નામે એક તાપસ આવ્યો છે. તે પંચાગ્નિ તપ તપે છે. તેથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #26
--------------------------------------------------------------------------
________________ તેની પૂજાને દર્શન કરવા બધા જાય છે. આ સાંભળીને રાણીને પણ દર્શ કરવા જવાનું મન થયું. પાર્શ્વકુમારને સાથે લઈ બધા દર્શને ગયા પાર્શ્વકુમાર તે જન્મથી જ ત્રણ જ્ઞાનના ધણી હતા. ધર્મ ઉદ્યોત થશે એમ જાણી માતાજીની સાથે ગયા છે. અને યજ્ઞના મે કાખમાં નાગ-નાગણીને બળતા જોયા છે. તેથી કામઠ તાપસને આ હિંસામય અજ્ઞાન તપ ન કરવા સદુપદેશ આપ્યું. ત્યારે તે તાપ કહ્યું “કુમાર તમે આમાં કાંઈ ન સમજે. તમે ઘોડા ખેલાવી જાણે આ પંચાગ્નિ તપ તપવામાં હિંસા ક્યાં આવી ? આ સાંભળી પાર્શ્વકુમારે તો સેવકને આજ્ઞા કરી પિલું મેટું કાષ્ટ અગ્નિમાંથી બહાર કઢાવ્યું અને લોકોના દેખતા ફડાવ્યું તે અંદરથી દાઝેલા નાગ-નાગણી નીકળ્યા. પ્રભુએ તેમને નવકાર મંત્ર સંભળાવી સગતિ અપાવી, તે તત્કાળ મૃત્યુ પામ્યા ને નવકાર મંત્રના પ્રતાપે ધરણેન્દ્ર નામે ઇન્દ્ર અને પદ્માવતી નામે તેની દેવી થયા. કમઠ તાપસ તે આ જોઈ ઝંખવાણો પડી ગયો. ત્યાંથી ચાલ્યો ગયો. પણ વિશેષ તપ કરી કાળના સમયે કાળ પામી મેઘમાળી નામે ભુવનવાસી દેવની મેદ્ય નિકાયમાં દેવ થયો. પિતાના ભોગાવલી કર્મો ભોગવાઈ ગયેલ જાણી પાર્શ્વપ્રભુએ દીક્ષા લેવાનો વિચાર કર્યો તે સમયે લોકાંતિક દેવોએ અવસર જાણી પ્રભુને પ્રાર્થના કરી કે “હે સ્વામી ! તીર્થ પ્રવર્તાવો.” પછી પાર્થકુમારે સંવત્સરી દાન આપવાની શરૂઆત કરી. વરસીદાનને અંતે પિષ વદી 11 સે અનુરાધા નક્ષત્રમાં આશ્રમપદ નામના ઉદ્યાનમાં આવી અઠ્ઠમ તપ કરીને દીક્ષા લીધી. તે વખતે તેમને ચોથું મનપર્યવ જ્ઞાન ઉપજયું. બીજા દિવસે કોપકટ નામના ગામમાં ધન્ય નામે ગૃહસ્થને ઘેર પ્રભુએ ખીરથી પારણું કર્યું. ત્યાં દેવતાઓએ પંચ દિવ્યો પ્રગટ કર્યો. પ્રભુ ત્યાંથી વિચરતા વિચરતા_ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #27
--------------------------------------------------------------------------
________________ કેઈ નગરની પાસે આવેલા તાપસના આશ્રમ સમીપ આવ્યા. ત્યાં - સૂર્ય આથમવાથી એક-વડ નીચે જગદગુરૂ કાયોત્સર્ગે રહ્યા. તે સમયે કમઠ તાપસને જીવ જે મેઘમાળા નામે દેવ થયો છે. તેણે અવધિજ્ઞાનથી જાણ્યું કે પ્રભુ કાઉસગ્ગ ધ્યાને રહેલા છે. તેથી . = પૂર્વના વેરભાવના કારણે ત્યાં આવ્યું અને પ્રભુને કલ્યાણ મંદિર સ્તોત્રની 31, 32, ને ૩૩મી ગાથા અનુસાર ઉપસર્ગો દેવા લાગ્યો. મુસળધાર મેઘ વરસાવવાના કારણે જ્યારે પાણી નાસિકાના અગ્રભાગ, સુધી પહોંચ્યું છતાં પ્રભુ ડગ્યા નહિ ત્યારે ધરણેન્દ્રનું આસન ચલાયમાન થયું. અવધિજ્ઞાનથી ધરણેન્દ્ર જાણ્યું કે મેઘમાળી નામને દેવ પ્રભુને ઉપસર્ગ આપે છે. તેથી તે તુરત જ પ્રભુ પાસે આવ્યો . અને નમન કરીને પ્રભુના ચરણ નીચે કેવળી પ્રભુના આસન જેવું લાંબી નાળવાળું એક સુવર્ણ કમલ વિકુવ્યું અને પોતાની કાયા વડે પ્રભુની પીઠ તથા પડખાને ઢાંકી દઈ પોતાની સાત ફણા વડે. પ્રભુના માથે છત્ર ધર્યું. ધરણેન્દ્રની દેવી પદ્માવતીએ અન્ય દેવીઓ . સાથે પ્રભુસમીપે ગીત તથા નૃત્ય કરવા શરૂ કર્યા. પછી નાગરાજ ધરણેન્દ્ર કોપથી મેઘમાળીને કહેવા લાગ્યો. “હે દુષ્ટ આ તે શું આદર્યું છે ? પ્રભુએ જ્યારે તારા પર નિષ્કારણ. કરૂણા કરી તેને પાપ કરતા અટકાવ્યો તે ઉપકારને બદલે અપકાર . કરવાને તૈયાર થયો છે ? તારી અજમાવેલી બધી શકિત નિષ્ફળ ગઈ છે માટે સમજીને આ ઉપદ્રવો દૂર કર નહિતર તું પોતે બચીશ નહિ. " આ ઠપકો સાંભળી મેઘમાળીએ નીચે જોયું તો ધરણંદ્રથી. સેવિત એવા પ્રભુ પાર્શ્વનાથને અડગપણે ધ્યાનમાં જોયા. તેથી તેણે . વિચાર્યું કે આ પ્રભુ એવા બલિષ્ઠ છે કે એક મુઠ્ઠીથી પર્વતને પણ ચૂર્ણ કરવા સમર્થ છે. તથાપિ એ કરૂણાના ભંડાર હોવાથી મને. ભસ્મીભૂત કરતા નથી. પણ ધરણેન્દ્રથી મને ભય છે. આ ત્રિલોકી . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #28
--------------------------------------------------------------------------
________________ 28 -નાથને અપકાર કરી હું કોને શરણે જઈશ ? એમ વિચારી તત્કા જળ વિગેરે ઉપદ્રો સંહરી પ્રભુના ચરણોમાં નમી પડશે અને સ્તુતિ કરી પોતાના અપરાધની માફી માગી પોતાના સ્થાનકે- ચાલ્યા ગયે. ભગવાન અનુક્રમે વિહાર કરતા પાછા આશ્રમપદ ઉદ્યાનમાં આવી ધાતકી વૃક્ષ નીચે કાઉસગ્ગ ધ્યાને રહ્યા. ત્યાં સંયમ લીધાને - ચેરાસી દિવસો પૂરા થતાં ચૈત્ર માસની વદી 14 ના વિશાખા નક્ષત્રમાં પ્રભુએ ચારે ઘાતી કર્મો ખપાવી કેવળજ્ઞાન પ્રગટાવ્યું; ત્યારે - ત્યાં દેવોએ સમવસરણની રચના કરી, પ્રભુને કેવળ મહોત્સવ ઉજવ્યો. એટલે પ્રભુએ પ્રથમ દેશના દીધી. પ્રભુની દેશના કદી નિષ્ફળ જતી નથી. દેશના સાંભળી ઘણા ભવ્ય જીવો બુઝક્યા અને પ્રભુ પાસે દીક્ષા લીધી. પ્રભુના માતાપિતાએ પણ નાના પુત્રને રાજગાદીએ બેસાડી દીક્ષા ગ્રહણ કરી, પાર્શ્વ પ્રભુના તીર્થમાં પ્રાર્થનામે યક્ષ અને પદ્માવતી નામે યક્ષણી શાસન દેવતા થયા. ત્યાંથી વિહાર કરતા પ્રભુ અનેક ગ્રામ નગરમાં વિચારવા લાગ્યા. પ્રભુએ પૃથ્વી તળમાં વિહાર કરતાં સાગરદત્ત બંધુદત વિગેરે ઘણું જનોને તેમના પૂર્વ ભવના વૃતાંત કહી દીક્ષા આપી. પ્રભુને સેળ હજાર સાધુઓ, આડત્રીસ હજાર સાધ્વીઓ, ત્રણ સે પચાસ - ચૌદ પૂર્વધારી, એક હજાર અને ચારસો અવધિજ્ઞાની, સાડા સાત મનપર્યવજ્ઞાની, એક હજાર કેવળ જ્ઞાની અગીયારસે ક્રિય લબ્ધિ- વાળા, છસો વાદ લબ્ધિવાળા, એક લાખને ચોસઠ હજાર શ્રાવકો અને ત્રણ લાખને સિત્તોતેર હજાર શ્રાવિકાઓને પરિવાર થયો. પછી પોતાનો નિર્વાણ સમય જાણી પાર્શ્વ પ્રભુ સમેતશીખર - જીએ પધાર્યા. ત્યાં બીજા તેત્રીસ મુનિઓ સાથે ભગવંતે અનશન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #29
--------------------------------------------------------------------------
________________ - ગ્રહણ કર્યું. અનશનને અંતે શ્રાવણ સુદ 8 મે વિશાખા નક્ષત્રમાં - જગદ્ગુરુ શ્રી પાર્શ્વનાથ પ્રભુ 33 મુનિઓ સાથે મોક્ષપદને પામ્યા. - ગૃહસ્થાવાસમાં ત્રીસ વર્ષ અને સંયમ સીતેર વર્ષ એમ કુલ. 100 વર્ષનું આયુષ્ય, પાર્શ્વનાથ પ્રભુએ ભોગવ્યું. શ્રી નેમિનાથ. = ભગવાનના નિર્વાણ પછી 83750 વર્ષ વીત્યા બાદ શ્રી પાર્શ્વનાથ પ્રભુ મોક્ષે પધાર્યા. તે વખતે શક્રાદિક ઈન્દ્રો દેવતાઓને લઈ સમેત શિખર પર આવ્યા અને અધિક શોકાતુર પણ તેમણે પાર્શ્વનાથ . પ્રભુને નિર્વાણ મહોત્સવ કર્યો. ત્રણ જગતને વિષે પવિત્ર એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુના ચરિત્રને જેઓ શ્રદ્ધાપૂર્વક સાંભળે છે, તેઓની વિપત્તિઓ દૂર થાય છે અને. દિવ્ય સંપત્તિ પામીને છેવટે પરમ પદને પણ પામે છે. એમ આચાર્યશ્રી સિદ્ધસેન દિવાકર આપણને પ્રતિતિપૂર્વક શ્રી કલ્યાણ મંદિર સ્ત્રોત્રની. છેલ્લી બે ગાથાથી કહે છે. આપણે શ્રી પાર્શ્વનાથ પ્રભુનું રૂડા ભાવથી સદા સર્વદા સ્તવન કરીએ એજ અભ્યર્થના. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #30
--------------------------------------------------------------------------
________________ શ્રી. પાર્શ્વનાથ પ્રભુના દશ પૂર્વ ભવેનું સ્તવન - શ્રી. પાશ્વપ્રભુના ગુણ રે ગા, મનમંદિરીયે પ્રભુજી પધરાવો; પધરાવી શુદ્ધ ધ્યાને ધ્યા, ધ્યાપીને શિવપુરી જા...........ટેક પહેલે ભવ મરૂભૂતિ કહાવે, સમ્યગ-રત્ન દિલ વસાવે, ખમાવા નિજ ભાઈને જાવે, ધરી સમતા મૃત્યુને પાયે રે...શ્રી. પાર્થ. 1 - ભવ બીજે હસ્તિનો ધારી, જિનધર્મ પામ્યા સુખકારી; -સપે ડંખ દીધો દુઃખકારી, અવતરીયા સ્વર્ગ મોઝારી રે..શ્રી. પાર્થ. 2 ચોથે ભવ વિદ્યાધર થાવે, સુખ ભોગી વિરતિને પાવે; બની અણગાર ધ્યાનને ધ્યાવે, ઝેરી ભુજંગ ડસવા આવે રે...શ્રી. પાર્થ. 3 ઉરે સમતા અજબ વસાવી. બારમા સુરલોકે સીધવી; - ત્યાંથી વી વિદેહમાં આવી, છઠ્ઠો ભવ વ્રજનાભ સોહાવી રે...શ્રી. પાઉં. 4 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #31
--------------------------------------------------------------------------
________________ 31. જાણી અસાર આ સંસાર, પહેર્યા સંયમ–ચાર મનોહાર; ભીલે નાડુ તીર તેણીવાર, | મુનિ મનમાં ધીરજ અપાર રે....શ્રી. પાર્થ. 5 ક્ષમાયોગી શૈવેયક જાવે, ભવ સાતમે એણીપરે આવે, મહાવિદેહે તિહાંથી જાવે. ચક્રવર્તિની પદવી પાવે રે...શ્રી. પા. 6 ભોગ વૈભવ બહુ વિલાસે, સુવર્ણબહુ ચક્રી ઉલ્લાસે; ક્રમે કરી વિરતિ દિલ ભાસે, ગ્રહે દીક્ષા જિનજીની પાસે રે...શ્રી. પાર્થ. 7 ધન્ય ચક્ર ત્રત મન ધરતા, - ક્યાન ધરીને તપસ્યા કરતા; કેઈ ભવ્યજીવોને ઉદ્ધરતા, જિનનામ નિકાચિત કરતા રે...શ્રી. પાર્શ્વ. 8 આવે વનરાજ ત્યાં વેર સંભારી, કરે મુનિવરની હત્યા ભારી; ભવ નવમું સ્વર્ગ અવતારી, પહોંચ્યા મુનિવર સમતાધારી રે...શ્રી. પાર્ધ. 9 થવી ત્યાંથી વારાણસી આયા, દશમે ભલે પ્રભુ પાર્શ્વ કહાયા: -અશ્વસેન રાય કુલ દિપાયા, જય જય જય જયકાર બજાયા રે...શ્રી. પ્રાર્ધ. 10 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #32
--------------------------------------------------------------------------
________________ વામામાતાના લાડકવાયા, .. ક્રમે કરી યૌવનને પાયા; નામ ઉધરી મંત્ર સુનાયા, બંધન તોડી સુપંથ સિધાયા રે...શ્રી. પાર્થ. 16 સીત્તોર વર્ષ સુસંયમ પાળી, અનંત જન્મોના પાપ પખાળી; ઘનઘાતી કર્મોને બાળી, વરીયા શિવવધુ લટકાળી રે...શ્રી. પાર્ધ. 12 એમ દસ ભવ ટુંકમાં કીધા, આનંદ અમૃત ઉરમાં પીધાં પ્રભુ ગુણ ગાઇ કારજ સીધાં, જાણે મુક્તિ તણું સુખ લીધા રે...શ્રી. પા. 13. જે સદા સમરશે, પ્રીતે પ્રભુ પાર્શ્વને, સર્વે પાપ પ્રજાળી તે, વરશે શીધ્ર શિવલક્ષ્મીને. 14 R.PAC Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #33
--------------------------------------------------------------------------
________________ ધર્માનુરાગી પિતાશ્રી સ્વ. છગનલાલ ચતુરભાઈ શેઠ સંવત : 1942 વૈશાખ સુદ 9 ઈ. સ. 1886 સ્વર્ગવાસ સંવત : 2017 ચૈત્ર સુદ 6 તા. 14-1971 સમર્પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #34
--------------------------------------------------------------------------
________________ વાત્સલ્યમૂર્તિ માતુશ્રી સ્વ ડાહીબાઈ છગનલાલ શેઠ S: + 91 ' મ સંવત : 1947 કારતક સુદ 15 (કાર્તકી પૂનમ) ને . સ્વર્ગવાસ સંવત : 2022 માહ વદ 14 (મહાશિવરાત્રી) સમર્પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #35
--------------------------------------------------------------------------
________________ શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર (વસંતતિલકા ત) કલ્યાણ - મન્દિર - મુદાર - મવદ્ય-ભેદિ, ભીતાભય-પ્રદમ નિદિતમંથ્રિપદ્યમ છે સંસાર-સાગર–નિમજજ-દશેષજ—– પિતાયમાન-અભિનમ્ય જિનેશ્વરસ્ય | 1 . યસ્ય સ્વયં સુરગુરૂ ગરિમામ્બરાશેઃ તૈત્ર સુવિસ્તૃત મતિ ન વિભુવિધામ | તીર્થેશ્વરસ્ય કમઠ-સમય ધૂમકેતો સુ તસ્યાહુ મેષ કિલ સંસ્તવને કરિષ્ય છે 25 અન્વય : એષ (એ) અહં જિનેશ્વરસ્ય કલ્યાણ મંદિર ઉદાર અવદ્ય (પા૫) ભેદિ, ભીત–અભય-પ્રદ, અનિન્દિi, (અનિંદનીય અર્થાત્ નિર્દોષ) સંસાર સાગર નિમજ્જત (ડૂબેલા), અશેષ (સર્વ જતુ (જીવ) પિતાય માનં (તારનાર) અંત્રિપદ્મ (ચરણકમળ) અભિનમ્યા (રૂડાભાવથી નમીને) યસ્ય ગરિમા (મહિમા) અમ્બેરાશેઃ (સમુદ્ર) કમઠ સ્મય (કમઠને ગવ) ધૂમકેત: (અગ્નિ ) તીશ્વરસ્ય સ્તોત્ર વિભુ: (સમર્થ) ન વિધાતું તસ્ય. સંસ્તવન કિલ (ખરેખર) કરિષ્ય. 12 છે અર્થ: કલ્યાણના ભંડાર, ઇચ્છિત વસ્તુ આપવામાં ઉદાર, (અશુભ કર્મરૂપી) પાપોનો નાશ કરનાર, (જન્મ મરણના દુખેથી ભય પામેલાને અભયદાનના દેનાર, અને સંસાર સાગરમાં ડૂબી રહેલા સર્વ જીવોને તારનાર એવા જે શ્રી જિનેશ્વર ભગવાનના નિર્દોષ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #36
--------------------------------------------------------------------------
________________ શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર ચરણકમળને રૂડા ભાવથી વંદન નમસ્કાર કરીને; જેમના સાગર સમાન વિશાળ મહિમાની સ્તુતિ કરવાને કુશાગ્ર બુદ્ધિવાળા દેવોના ગુરુ બૃહસ્પતિ પોતે પણ સમર્થ નથી, અને જે ભગવંત કમઠ નામે દેવના ગર્વને ભસ્મીભૂત કરવામાં અગ્નિસમાન રહેલા છે. તે પ્રભુની હું ખરેખર રૂડી સ્તુતિ કરીશ જ. ધ 1-2 છે પરમાર્થ : પ્રથમની આ બે ગાથામાં શ્રી ભક્તામર સ્તોત્રની જેમ જ જિનેશ્વર ભગવંતને સંસાર સાગરમાં ડૂબી રહેલા જીવોના એક માત્ર તારનારા કહીને રૂડી ભાવાંજલિ મંગલાચરણ રૂપે આપી છે. “કલ્યાણ મંદિર” શબ્દનું પ્રયોજન પણ “ભક્તામર' શબ્દની જેમજ અત્રે બહુ રૂડા અર્થમાં કર્યું છે. આચાર્યશ્રી એમ કહેવા માગે છે કે જે કોઈ રૂડાભાવથી પાર્શ્વ પ્રભુને વંદન નમસ્કાર કરશે તે જીવનું એકાંતે કયાણ જ થશે; આ લેકમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પામશે અને પરલોકમાં સુગતિ. જિનેશ્વર ભગવાન આવા એકાંત કલ્યાણના કરનારા હોવાથી તેમને - અત્રે “કલ્યાણના મંદિર કહ્યા. * અત્રે પણ અભિન” અને “સંસ્તવન ' કહીને ભક્તામરના સમ્યફ પ્રણમ્ય”ની જેમજ સ્તવનની શરૂઆતથી જ “રૂડા ભાવ’ . અર્થાત્ સમકિત ઉપર શરૂઆતથી જ ભાર મુક્યો છે. જૈનધર્મમાં સમકિતને મોક્ષ દેનારી કહી છે તેથી ‘બોધબીજ' કહેવાય છે. બીજને ચંદ્ર નાની રેખા સમાન હોવા છતાં પૂજનીય છે, તે જ પ્રમાણે સમકિતની લહેર પણ અનાદિના મિથ્યાત્વમાંથી જીવાત્માને બહાર કાઢનારી હોવાથી જૈનધર્મમાં મોક્ષના પાયારૂપ વંદનીય કહી છે. અજ્ઞાનરૂપી અનાદિના અમાવાસ્યાના મિથ્યાત્વરૂપી અંધકાર પછી. સમક્તિરૂપી બોધબીજ જ્યારે જીવને પ્રગટે છે, ત્યારથી તે જીવના ભવ હવે ગણત્રીમાં બાકી રહે છે; અને જીવ પરિત સંસારી બની અવશ્ય ચરમ શારીરી હોય તો તે જ ભવે અને હજી ભવ બાકી હોય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #37
--------------------------------------------------------------------------
________________ શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર તો વધુમાં વધુ અર્ધ પુલ પરાવર્ત કાળમાં મોક્ષે જાય છે. કેમ કે એકવાર બીજને ચંદ્ર ઉગે પછી તે અવશ્ય પુર્ણિમાના ચંદ્ર બને જ, તે જ પ્રમાણે જીવને એકવાર બોધબીજ પ્રગટે, પછી તે બીજ નિયમ કેવળજ્ઞાન રૂપી. પૂર્ણિમા પ્રગટાવે જ. અને કેવળજ્ઞાન પ્રગટે એટલે જીવ મોક્ષે જ જાય. - આમ મોક્ષને પામવાને અત્યંત સરળ ભાગ–પ્રભુ ભક્તિનો અત્રે બતાવ્યો. નિશ્ચયથી તે જીવાત્મા પોતાના જ પુરુષાર્થથી મોક્ષને મેળવે છે, પણ વ્યવહારથી જિનેશ્વર ભગવંતોનું, તેમના વીતરાગ માર્ગનું, અને તેમના ભાગે વિચરતા સંતસતીઓનું અવલંબન પણું જીવને અત્યંત ઉપકારી નીવડે છે તે શ્રી બાહુબલિજીના દૃષ્ટતે. જિનેશ્વર ભગવાનના ગુણ ગાવાને દેવાના ગુરુ બૃહસ્પતિ પણ સમર્થ નથી તેમ કહીને જિન-પ્રભુનું અત્યંત માહાત્મય બતાવ્યું. કમઠ દેવના ગવંને બાળનારા કહીને આ સ્તોત્ર ૨૩માં તીર્થકર પ્રભુપાર્શ્વનાથની સ્તુતિ રૂપે રચવામાં આવ્યું છે તેમ અત્રે સ્પષ્ટ કર્યું. (જુઓ પૂર્વભવની કથા). તીર્થકર ભગવંતોને કલ્યાણના ધામ યથાર્થ જ કહ્યા છે તે મોટી સાધુ વંદણાના અનેક મોક્ષગામી જીવોના અધિકારે. હવે ત્રીજી ગાથાથી શ્રી ભક્તામર સ્તોત્રની જેમજ આ સ્તોત્રમાં પણ પ્રથમના બે ચરણમાં પોતાનો હેતુ અને છેલ્લા બે ચરણમાં તે હેતુને સ્પષ્ટ કરતાં દષ્ટાંતો સુંદર ઉપમાઓ સાથે આપવામાં આવ્યા છે. તે 1-2 || . હવે ત્રીજી અને ચોથી ગાથાથી પિતાની લઘુતા અર્થાત્ નમ્રતા અને પ્રભુની મહત્તા બતાવે છે. સામાન્યતડપિ તવ વર્ણયિતું સ્વરૂપ, મસ્માદેશા: કથામધીશ ભવંત્યધીશા: . ધૃષ્ટોડપિ કૌશિક શિશુર્યદિ વા દિવાળે રૂપ પ્રરૂપતિ કિ કિલ ધર્મરમે : 5 3 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #38
--------------------------------------------------------------------------
________________ * શ્રી કલ્યાણ માંદિર સ્તોત્ર અન્વય: અધીશ ! અમાદશા: સામાન્યત : અપિ તવ સ્વરૂપે વર્ણયિતું કથં અધીશ (સમર્થ) ભવન્તિ ધષ્ટઃ અપિ કૌશિક (ઘુવડ) શિશુ: યદિ વા દિવાલ્વ: ધમ રમે: (સૂર્યના ધર્મ = ગરમ અને રમિ= કીરણ) રૂપે કિં કિલ પ્રરૂપતિ ? 1 3 5 અર્થ : ઘુવડનું બચ્ચું ગમે તેટલું ધયવાન હોય તો પણ દિવસે અંધ બની જતું હોવાથી સૂર્યનું સ્વરૂપે વર્ણવવાને સમર્થ થતું નથી. તેજ રીતે હે નાથ ! મારા જેવો (મદમતિ) સામાન્ય પ્રકારે પણ આપના સ્વરૂપનું વર્ણન કરવાને શક્તિમાન કેમ બની. શકે ? | 3 | પરમાર્થ : અત્રે આચાર્યશ્રી પિતાને ઘુવડના બચ્ચાની સાથે અને પાર્શ્વ પ્રભુને દેદીપ્યમાન સૂર્ય સાથે સરખાવીને કહે છે કે જેમ ઘુવડનું બચ્ચું દિવસે અંધ બની જવાથી સૂર્યના પ્રકાશને જોઈ શકતું નથી, તો પછી વર્ણવી તે શકે જ કેમ ? તે ન્યાયે પતેઃ પણ મંદમતિ હોવાથી પાર્શ્વ પ્રભુના કેવળજ્ઞાનરૂપી સૂર્ય પ્રગટ હોવા છતાં, પોતે પ્રભુના સ્વરૂપને સામાન્ય પ્રકારે પણ જાણી શકતા. નથી તો પછી વિશેષ પ્રકારે તો કેવી રીતે વર્ણવી શકે ? અર્થાત. પ્રભુના અસંખ્ય ગુણોને વર્ણવવાને કેમ કરીને સમર્થ થઈશ ? આમ કહીને આચાર્યશ્રીએ લબ્ધિવંત હોવા છતાં પોતાની અત્યંત લાઘવતા. અને પ્રભુના ગુણની તેજસ્વિતા–પ્રભુની મહત્તા અત્રે બતાવી છે. આજ ભાવ શ્રી. ભકતામર સ્તોત્ર ગાથા- 3 માં કહ્યા છે. અો ઘુવડનું દૃષ્ટાંત બીજી રીતે પણ સાર્થક છે. તે એમ કે સારાયે જગતને પ્રકાશનારો સૂર્ય પ્રકાશતો હોવા છતાં પણ ઘુવડ તે પ્રકાશના એક કીરણને પણ જોઈ શકતો નથી, તે કેવી કરુણ દશા. કહેવાય ? તે જ પ્રમાણે કેવળજ્ઞાન અને કેવળદર્શન રૂપી ભાવ સૂર્ય જેમાં પ્રગટ છે તેવા તીર્થંકર પરમાત્માના ભાવ પ્રશનું-સધનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #39
--------------------------------------------------------------------------
________________ શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર એક પણ કીરણ મીથ્યાત્વ અને અજ્ઞાન દશામાં પડેલા જીવો ઝીલી શકતા નથી તે પણ કેવી કરુણ દશા કહેવાય ? આ પ્રમાણે અત્રે બહિરાભદશાનું સ્વરૂપ બતાવ્યું છે. આખાયે સ્તોત્રમાં ઠેર ઠેર “શ્લેષ અલંકારનો ઉપયોગ છૂટથી કરીને કાવ્યની રસાળતા વધારી છે. અત્રે અધીશ ! એટલે પ્રભુ અને અધીશાઃ એટલે સમર્થનું પ્રયોજન અસ્માદશાઃ ની સાથે ગોઠવીને કલકલ વહેતા ઝરણા જેવી કાવ્યની પ્રવાહિતા સજીને કવિ. તરીકે પણ પોતાની પ્રખર કવિત્વ શકિતની આપણને પ્રતિતિ કરાવે છે અને સ્તવનને પ્રભુ ભકિત ઉપરાંત ગીત તરીકે પણ ગેય અને આસ્વાદ્ય બનાવે છે. | 3 | મેહ-ક્ષયાદનુભવન્તપિ નાથ ! મર્યો નૂન ગુણનું ગણયિતું ન તવ ક્ષમતા કપાંતવાંત–પયસ: પ્રકટોડપિ સમાન મીત કેન જલધે નતુ રત્નાશિઃ 4 અય : નાથ! મેહક્ષયાત મેહનીયાદિ ઘાતી કર્મોના ક્ષય થકી) અનુભવત અપિ મત્ય: (મનુષ્ય) નૂનં (ખરેખર) તવ ગુણનું ગણયિતું ન ક્ષમત, યસ્માત કલ્પાંત વાંત (પ્રલય કાળના વાયુથી ઉછળેલું) પય: (પાણી) જલધે: પ્રકટ: રતનરાશિઃ નનુ કેન મીયત (માપી શકાય)? 4 અર્થ: “પ્રલયકાળના વાતા પ્રચંડ વાયુના કારણે પાણી ખસી જવાથી સમુદ્રના ખુલ્લા થયેલા રત્નરાશીને માપવા કોઈ સમર્થ નથી, તેમ હે નાથ ! મોહનીય કર્મની સર્વ પ્રકૃતિઓ ક્ષય કરીને પિતાના આત્માની અંદર આપના ગુણોને અનુભવ કરી રહેલા છે તિવા (કેવળજ્ઞાની) પુરુષો પણ આ૫ના ગુણોની ગણતરી કરવાને સમર્થ થતા નથી.” માં 4 | " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #40
--------------------------------------------------------------------------
________________ શ્રી કલ્યાણ મંદિર સ્તો પરમાર્થ : અત્રે “મોહયાત " કહીને જેનધર્મના હાર્દ સમીર કર્મ પ્રકૃતિનું સ્વરૂપ પ્રગટ કર્યું છે. સઘળા સંસારી જીવને ભવાટવીમાં ભ્રમણ કરાવનારા મુખ્ય આઠ કર્મો કહ્યા છે. તેનું સ્વરૂપ ઉત્તરાધ્યાય સૂત્ર અધ્ય--૩૩માં કહ્યું છે. તેના નામ નીચે પ્રમાણે કહ્યું છે : ગાથા : અદ્ર કુમ્ભાઈ વછામિ, આ ગુપુસ્વિં જાકમાં જેહિં બદ્ધો અયં જીવો, સંસારે પરિવઈ છે 1 ર નાણાવરણિજજ, દંસણાવરણું તહાં ! વેયણિજ તહામોહ, આઉકર્મ તહેવ ય | 2 | નામકર્મો ચ ગોયં ચ, અનતરાય” તહેવ ય . એવ મયાઈ ભાઈ, અવ ઉ સમાસ | 3 | અર્થ: “આ જીવ જે આઠ કર્મોથી બંધાઈને સંસારમાં પરિભ્રમણ કરે છે તે કર્મના સ્વરૂપને જે પ્રમાણે છે તે જ પ્રમાણે અનુક્રમે (હે જ બુ! * હવે કહું છું. (આમ પાંચમા ગણધર શ્રી સુધર્માસ્વામી જે વર્તમાન શાસનપતિ વીર પ્રભુ શ્રી મહાવીર સ્વામીના નિર્વાણ પછી પ્રભુની પાટે બીરાજ્યા છે. તે પોતાના પ્રિય શિષ્ય જંબુ સ્વામીને કહે છે.) : - (1) જ્ઞાનાવરણીય (2) દર્શનાવરણીય, (3) વેદનીય (4)' મોહનીય (5) આયુષ્યકર્મ (6) નામકર્મ (7) ગોત્ર ને (8) અંતરાયઆ પ્રમાણે આઠ કર્મ સંક્ષેપમાં છે.” કર્મ એક છતાં જુદા જુદા પરિણામોની અપેક્ષાએ તેના આઠ વર્ગ મુખ્યત્વે પાડયા છે. તેમાં સૌથી પ્રબળ સત્તા, પ્રબળ સામર્થ્ય, પ્રબળ કાળસ્થિતિ અને પ્રબળ રસ સંવેદન એક માત્ર મોહનીય કર્મના જ મનાય છે. મોહનીય એટલે - ચૈતન્ય અર્થાત આમાની પિતાની જ પોતાના સ્વરૂપ વિષેની ભ્રાંતિથી-ભ્રમણાથી ઉત્પન્ન થયેલા કર્મ. તે કર્મ મદિરાની જેમ ભાન ભુલાવનારૂ એવું તો પ્રબળ રહેલું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #41
--------------------------------------------------------------------------
________________ HTT શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર છે કે આત્મા પોતાના જ સાચા સ્વરૂપનું ભાન ભૂલી જાય છે. તેથી જ આ કમની પ્રબળતા જણાવવા આત્મસિદ્ધિ શાસ્ત્રમાં શ્રીમદે કહ્યું છે: . આત્માની શંકા કરે આત્મા પોતે આપ શંકાનો કરનાર તે, અચરજ એહ અમાપ 58 આત્મા પોતે જ પિતાનાં જ સ્વરૂપની શંકા કરે છે તેને અને દુનિયાભરનું મોટામાં મોટું આશ્ચર્ય કહ્યું. " અને સંસાર વહેવારમાં જીવનું ખરેખર આવું જ સ્વરૂપ જોવામાં આવે છે. તેનું મુખ્ય કારણ આઠ કર્મોમાં મોહનીય કર્મની-મોહરાજાની પ્રબળતા છે. રાગ અને દ્વેપ એ મહારાજાના સુભટ છે, અને આ સુભટોને પ્રભાવથી, આયુષ્ય, નામ, ગોત્રાદિ કર્મો બાંધી છવામાં નવા નવા દેહ. ધારણ કરી ચાર ગતિ ને ચોવીસ દંડક ને ચેરાસી લાખ જવાનીના ચકકરમાં ઘુમે છે. આ દેહ ખરેખર તો જડ પુગલમય પરમાણુઓનો બનેલું છે. પણ આત્મા તે દેહને જ પોતાનું સ્વરૂપ બ્રાંતિથી માની લઈને દેહના દુઃખે દુ:ખી અને દેહના સુખે સુખી હોય એમ માનીને વર્તે છે અને તેની સાથે એવો તો તન્મય થઈ જાય છે કે પછી. દેહન–કમની પકડમાંથી તે જ્યાં સુધી જ્ઞાની પુરૂષોને કે સને. સમાગમ ન થાય ત્યાં સુધી છૂટી શકતો નથી અને અજ્ઞાન દશામાં. જ રહે છે. તેવી અજ્ઞાનદશામાં રહેલા ત્રીજી ગાથામાં કહેલા તેવા ઘુવડ જેવા બાળ જીવ પ્રભુના ગુણ વર્ણવવા સમર્થ ન થાય તે તો. હજીયે સમજી શકાય, પણ તેથી આગળ વધીને આચાર્યશ્રી અત્રે પરમાર્થથી કહે છે કે ઉપરોક્ત મોહનીય કર્મની સર્વ પ્રકૃતિઓ. ખપાવીને જે આત્માનુભવ આત્મસાક્ષાત્કાર કરી રહ્યા છે, અને ત્યારે જિન–પ્રભુમાં રહેલા વિશુદ્ધ આત્માના સર્વ ગુણોનો પિતે પ્રત્યક્ષ અનુભવ પણ કરી રહ્યા છે તેવા સયાગી કેવળ ભગવંત પણ હે. જિનેન્દ્ર ! આપના ગુણોને સંપૂર્ણ પણે યથાતથ્ય અનુભવતા છતાં કહેવાને સમર્થ થતા નથી. આ પ્રમાણે કહીને તીર્થંકર પરમાત્માનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #42
--------------------------------------------------------------------------
________________ શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર અનન્ય માહાસ્ય અને ફરી કહી બતાવ્યું છે. આજ ભાવ શ્રી ભક્તામર સ્તોત્ર ગાથા-૪માં કહ્યું છે. કેવળી ભગવાન પોતે અનુભવે છતાં પણ શુદ્ધ આત્માના સર્વ ગુણોને કહી શકે નહિ તેનું રહસ્ય તેમની શકિત તે ગુણોનું વર્ણન કરવા જેટલી નથી, તેમ નથી. શક્તિ તો છે. પણ જે ભાષાના માધ્યમ વડે ગુણો કહી શકાય; તે ભાષાની શકિત તે સર્વ ગુણનું યથાર્થ વર્ણન કરવા જેટલી નથી, કેમ કે ભાષા પણ જડ પુગલોની બનેલી છે તેથી ચૈતન્ય સ્વરૂપ આત્માના સર્વ ગુણે જડ પુદ્ગલની બનેલી ભાષા સંપૂર્ણ વર્ણવવા સમર્થ નથી તે મર્યાદાને કારણે જ મોહક્ષય કરેલા કેવળી પરમાત્માં પણ પ્રભુના ગુણો કહેવા સમર્થ નથી તેમ કહ્યું. આજ વાત શ્રીમદ્ રાજચંદ્ર પણ “અપૂર્વ અવસરની ૨૦મી કઠીમાં " જે પદ શ્રી સર્વ દીઠ જ્ઞાનમાં, કહી શકયા નહિ તે પણ શ્રી ભગવાન જો” (20). તેમ કહીને કહી છે. પરિપૂર્ણ જ્ઞાની શુદ્ધ પરમાત્માનું સ્વરૂપ સદાકાળને માટે શબ્દાતીત અર્થાત્ અવર્ણનીય જ રહ્યું છે, આમ કહીને પ્રભુના ગુણગાન કરવા તે કેટલું બધું કઠીન કાર્ય છે તે પરમાર્થથી બતાવ્યું છે. જા તો હવે આ કાર્ય થશે કેમ ? તેનું રહસ્ય પાંચમી અને છઠી ગાથાથી પ્રગટ કરે છે કે આ સ્તવન પ્રભુ ભકિતની શકિત વડે રચાશે. અભ્યઘતો સિમ તવ નાથ! જડાશય ડપિ તુ તવ લસદસંખ્ય ગુણાકરસ્ય છે બાલેડપિ કિં ન નિજબાહુયુગે વિતત્ય વિસ્તીર્ણતાં કથતિ સ્વધિયાખ્ખરાશે: પા અન્વય :- નાથ ! જડાશય: અપિ તવ લસદ (દેદીયમાન) અસંખ્ય ગુણાકરસ્ય (ગુણનાસમૂહને) સ્તવ ક્રતુ અચુદ્યતઃ અસ્મિા બાલઃ અપિ નિજ બાહુયુગ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #43
--------------------------------------------------------------------------
________________ શ્રી કલ્યાણ મંદિર તેત્ર વિતત્ય (પહોળા કરીને સ્વધિયા (સ્વબુદ્ધિ વડે) અંબુરાશે: (સમુદ્રને) વિસ્તીર્ણતાં (વિસ્તાર) કિં ન કથતિ? અથ : “શું બાળક પણ મહાસાગરના અપાર વિસ્તારને પોતાના બે (નાનકડા) હાથને પહોળા કરીને નથી કહી બતાવતુ ? તે જ પ્રમાણે હું મંદબુદ્ધિ હોવા છતાં પણ તમારા અસંખ્ય દેદીપ્યમાન ગુણના -સમુહનું સ્તવન કરવાને ઉદ્યત થયે છું” છે પ. પરમાર્થ : પોતે પ્રખર પંડિત હોવા છતાં અત્રે પોતાની -સરખામણી બાળક સાથે કરીને પોતે હજી પંડિત દશાને પામ્યા નથી પણ બાળ દશામાં છે તેમ કહી, ફરી પોતાની લાઘવતા પ્રગટ કરવાની સાથે સાથે બાળક જેમ મહાસાગરના અસીમ વિસ્તારને પણ પોતાના બે નાનકડા હાથોથી યથાર્થ દર્શાવે છે, તે જ પ્રમાણે હું પણ હજી બાળ હોવા છતાં એટલે કે મંદમતિ હોવા છતાં તમારા સમસ્ત ગુણોનું યથાર્થ વર્ણન મારી અલ્પ બુદ્ધિ પ્રમાણે પણ અવશ્ય કરી -શકીશ, આમ કહીને આચાર્યશ્રીના અંતરમાં પ્રભુભકિતની જે અસીમ સરવાણી વહી રહી છે તેની શકિત વડે પોતે શ્રી પાર્શ્વ પ્રભુનું સ્તવન રચશે જ એવી અનન્ય શ્રદ્ધા અત્રે પ્રગટ કરીને આ કૃતિ રચવાનું સઘળું શ્રેય પ્રભુને આપે છે. વળી બાળકનું મહાસાગરના અસીમ વિસ્તારને બતાવતું આ નિર્દોષ નિદર્શન મોટેરાઓને પણ મહાસાગરના અફાટ વિસ્તારની સાચી સમજ આપવા ઉપરાંત મનને પણ બાળકની ચાતુરીથી પ્રસન્ન -કરે છે. તે જ પ્રમાણે હે પ્રભુ! આપના અપાર ગુણેની પણ સાચી ભાવ-સમજણ મારી આ કાલીઘેલી સ્તુતિથી લોકોના હૃદયમાં અવ“શ્ય આવશે. એટલું જ નહિ પણ આ રૂડા સ્તવનથી સામાન્ય જન -સમૂહ આનંદિત પણ થશે તેમ પોતે જાણે અત્રે સૂચવે છે. અત્રે બાળ અને પંડિતનું સ્વરૂપ જે જૈનધર્મમાં બતાવ્યું છે તે વિચારવું પાત્ર છે . ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #44
--------------------------------------------------------------------------
________________ 10 શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર યે યોગિનામપિ, ન યાંતિ ગુણાતસ્તવેશ , વકતું કર્થ ભવતિ તેવુ અમાવકાશ ' જાતાદેવમસમીક્ષિત-કારિતયં, જલ્પતિ વા નિજગિર નનુ પક્ષિણsપિ દા અન્વય: ઈશ! યે તવ ગુણાઃ યોગીનામ અપિ વકતુ ને યાંતિ તેવુ મમ અવકાશ કથં? તત્ એવં ઈયમ (આ) અસમીક્ષિત (અવિચારી) કારિતા (કાર્ય) જાતા (થયુ) વા પક્ષિણ: અપિનિજગિરા (પિતાની ભાષા નનુ જલ્પતિ , } 6il. અર્થહે સ્વામી! યોગીએ પણ તમારા ગુણોને યથાર્થ રૂપે (પૂરેપૂરા) કહેવા સમર્થ નથી તો પછી તે ગુણોને કહેવાની શકિત મારામાં તો કયાંથી જ હેય ? એ રીતે જોતાં મારું આ કાર્ય અવિચારી લાગે છે. તો પણ પક્ષીઓ પોતાની ભાષામાં કી–વી, કી-વી, જેવો બડબડાટ શું નથી કરતા ! 5 6 છે : પરમાર્થ: પાંચમી ગાથાના બાળકની ઉપમાથી આગળ વધીને આચાર્યશ્રી પોતે સમર્થ હોવા છતાં પોતાની જાતને પતી સાથે એટલે કે તિર્યંચ સાથે સરખાવીને પોતાની અત્યંત લાઘવતા અને સાથે પક્ષીને પ્રાતઃકાળને કલરવ જેવો મીઠો લાગે છે તેવું જ આ સ્તવન પણ પોતાની કાલીઘેલી ભાષામાં બન્યું હોવા છતાં પણ લોકોને અત્યંત મીઠું લાગશે તેમ અત્રે શ્રદ્ધાથી કહે છે. અને સાથે ભકિતયોગની સુલભતા ગમે તેવા અલ્પ શકિત કે અ૫ બુદ્ધિવાળા માટે પણ અત્રે પરમાર્થથી બતાવી છે. 6 છે . . (સરખા ભક્તામર સ્તોત્ર ગાથા 5 ને 6 ની સાથે).હવે પ્રભુ નામ સ્મરણનું રૂતુ ફળ બતાવે છે. આસ્તામચિંત્ય મહિમા જિન સંતવસ્તુ નામાડપિ પતિ ભવતો ભવતા જગતિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #45
--------------------------------------------------------------------------
________________ શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર 11 : , તીવ્રાપ-પહત-પાંથ-જનાનિદાધે. પ્રણાતિ પધસરસ: સરસેનિલપિ કા અન્વય : જિન! અચિંત્ય મહિમા તે સંતવ; આસ્તામ્ (દૂર રહો) ભવત: (આપનું) નામ: અપિ ભવતઃ (સંસાર થકી) જગતિ પાતિ, પારસ: (પસરેવરનું જળ) (આસ્તામ) સરસ: (શીતળ જળશીકર યુકત) અનિલ (વાયુ) અપિ નિરાધે (ઉનાળામાં) તીવ્ર તપ ઉપહત (પીડા પામેલા) પાંથા જનાનું (મુસાફરને) પ્રીણાતીuછા અર્થ : જિનેશ્વર! તમારું નામસ્મરણ પણ ત્રણે જગતના જીવોનું ભવ બ્રમણથી રક્ષણ કરે છે, તો પછી તમારા અચિંત્ય મહિમાવાળા રૂડા સ્તવનના (પાઠની) શી વાત કરવી ? ઉનાળાના સખત તાપથી પીડા પામેલા પથિકોને પદ્મસરોવરના જળશીકરથી શીતળ બનેલે વાયુ પણ પ્રસન્ન બનાવી દે છે, તો પછી પદ્મસરનું શીતળ જળ પીવા મળે તેની શી વાત કરવી ? 7 | પરમાર્થ : શ્રી ભકતામર સ્તોત્રની 7 મી ગાથાની જેમ પ્રભુના નામ સ્મરણનું ભવ કદી રૂપ અનુપમ ફળ બતાવ્યું છે. શ્રી ભકતામર સ્તોત્રમાં ૯મી ગાથામાં “સંકથા કહ્યું, અને “નામાપિ” કહીને સમાન , ભાવજ બતાવ્યા છે. વળી અત્રે પઘસરોવર અને પથિકના દૃષ્ટાંતે - ભક્તામરના સૂર્ય અને પદ્મ કમળના દૃષ્ટાંતની જેમ જિનેશ્વરની વીતરાગતાનું સ્વરૂપ આબેહુબ બતાવ્યું છે. તે આ રીતે : પદ્મસરોવર તે દૂર દૂર છે, અને તેમાં રહેલું શીતળ જળ તે ઉનાળાના બળ- - બળતા તાપથી પીડાએલા પથિકની તૃષાને આવશ્ય દૂર કરે જ તેમાં . કશી શંકા નથી, પણ સુદૂર હોવાથી પથિક ત્યાં સુધી ન પહોંચી શકે તોપણ તે પદ્મસરોવરને સ્પર્શ પામેલા જળશીકર યુકત શીતળ . વાયુ પણ તે ત્રાસેલા પથિકને શાંતિ પમાડે છે, અને તેથી તે પથિક પિતાના સ્થાને પહોંચવા શકિતમાન થાય છે, તેજ ન્યાયે સિદ્ધ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #46
--------------------------------------------------------------------------
________________ 12 શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર - પરમાત્મા તો દૂર, સુદૂર લેકના અગ્રભાગે બીરાજે છે, સાધક ત્યાં સુધી * પહોંચી શકતો નથી તો પણ તેમના સ્પર્શ પામેલા એટલે કે તેમના - પ્રરૂપેલા વીતરાગ માગે છે કેઈ ભવ જીવ ચાલે છે તેના ભવોભવના = આધિ, વ્યાધિ અને ઉપાધિ રૂ૫ ત્રિવિધ તાપ અવશ્ય આ લોકમાં શાંત : થઈ જાય છે અને તેના બધા અશુભ કર્મો દૂર થઈને પરલોકની સુગતિ - પામે છે. તે ઉદાયન રાજર્ષિ, આ ચંદનબાળા આદિ પરમ પવિત્ર છોને દષ્ટાંતે. અત્રે “ભવતઃ” અને “સરસ " નો શ્લેષાલંકાર તરીકે સુંદર ઉપયોગ કર્યો છે. “ભવતઃ” એટલે (1) આપનું અને (2) ભવ+તઃ એટલે ભવભ્રમણમાંથી અને (1) સર + સર એટલે શીતળ જળથી - ભરેલું સરોવર અને (2) સ + રસ એટલે જળ શીકરથી શીતળ -- બનેલે અનિલ: કહેતા વાયુ. | 7 | સાચા હૃદયથી પ્રભુનું સ્મરણ કરવા માત્રથી જીવના ગાઢા કર્મ-બંધનો હળવા થઈ જાય છે. હૃકતિ નિ વયિ વિભે ! શિથિલી-ભવન્તિ જ તો: ક્ષણેન નિબિડા અપિ કર્મબધા: સદ્દો ભુજગમમયા ઈવ મધ્યભાગઅભ્યાગતે વન શિખંડિનિ ચંદનસ્યu૮ અન્વય : વિજો! વયિ ટદવતિ નિ જતો : નિબિડા (ગાઢ) અપિ કર્મબન્ધા : ક્ષણેન શિથિલી ભવતિ | વનશિખંડિનિ (2) મધ્યભાગમ અભ્યાગતે (આવતા) ચંદનસ્ય ભુજંગમ (સર્પ) અમયા (ભરડે છોડી દેવો) ઈવ સદ્ય : 8 ' અર્થ: ચંદન વનના મધ્યભાગમાં જ્યારે વનના મયુરો આવે છે. છે ત્યારે ચંદનવૃક્ષોને વીંટળાઈને રહેલા સર્પો તુરત જ ભરડે છડી દઈને -. નાસવા લાગે છે તે જ રીતે કે પ્રભુ ! હૃદયમાં આપના આવવા માત્રથી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #47
--------------------------------------------------------------------------
________________ શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર 13, જીવોના (ભવભવના) ગાઢા કર્મબંધને પણ ક્ષણવારમાં જ ઢીલા.. પડી જાય છે. 8 પરમાર્થ : આત્મા સ્વભાવથી ચંદન જેવો શીતળ છે અને : તેમાં ક્ષમાદિ સદગુણોની સુવાસ ભરી પડી છે. જ્યારે કર્મો સર્પ જેવા : ઝેરી છે. અને આત્માને વી ટળાઈ વળીને અનાદિ કાળથી તેને ભ્રમણમાં રાખી ઉંદરની જેમ ફૂંકી ફંકીને ડંખી રહ્યા છે અર્થાત તેના . સ્વાભાવિક ગુણોની ઘાત કરી રહ્યા છે, છતાં તેને જણાવા દેતા નથી એટલું પ્રબળ જેર મોહનીય કર્મનું છે, તેમ છતાં કર્મ કદાપિ આમાના .. પ્રદેશની સાથે એકરૂપ બની શકતા નથી. આત્મ પ્રદેશ ચંદનની. જેમ નિરાળા રહે છે અને કર્મ પણ સર્ષની જેમ ઉપરથી વીટાયેલા રહે છે. તેથી જે પર દ્રવ્ય છે તે તો આજનું વિજ્ઞાન પણ કહે છે. કે યોગ્ય ઉપચારથી અવશ્ય દૂર કરી શકાય છે. તેથી મોરલાના ટહુકા. માત્રથી જેમ સ ચંદનવૃક્ષને દીધેલો ભરડે છેડીને નાસવા માંડે છે.. તે જ રીતે પ્રભુનામ રૂપી મોરલી અંતરમાં વાગવા લાગતાજ સર્પ સરિખા દુષ્ટ કર્મો પણ પિતાને અનાદિને ભરડો છોડીને અનાયાશે. નાશવા માંડે છે એટલે કે જીવાત્મા સર્વથા કર્મ મુક્ત થઈને પરમાત્મા .. પદને પ્રાપ્ત કરે છે. હરવર્તિની કહીને જેને હૃદય છે એવા સંજ્ઞી પંચેન્દ્રિય જ પ્રભુને પોતાના અંતરમાં સ્થાપી શકે અર્થાત પ્રભુનું ધ્યાન ધરી શકે કે પ્રભુ પ્રાર્થના કરી શકે એમ કહીને સઘળા જીવોમાં સંજ્ઞી પંચેદ્રિયપણાનું મહત્વ બતાવ્યું. અત્રે પણ શ્રી ભક્તામર સ્તોત્રની સાતમી ગાથામાં “ભવ.. તનિ સનિબદ્ધ પાપં ક્ષણાëયમુપૈતિ”થી જે કહ્યું છે તે જ ભાવ છે. . - અઢો ભરત ચક્રવર્તી, બ્રાહ્મી, સુંદરી, ખંધકઋષિ, ખંધક ઋષિના ... પાંચસે શિષ્ય, અરણિક મુની, નંદિષેણમુનિ ઢંઢણ મુની આદિ આદિક આ TTTTTTTT TI P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #48
--------------------------------------------------------------------------
________________ * 14 શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર . મુનિવરના અધિકારનું સ્મરણ કરવું; જેમણે પ્રભુને અંતરમાં ધારી - ઘેર પરિસહ ને ઉપસર્ગમાં અડગ રહી મુક્તિ મેળવી 8 મુચ્યત એવ મનુજ: સહસા જિનેન્દ્ર ! રૌદૈ-રૂપકવ-શતત્વયિ વીક્ષિતે ડપિ ! ગોસ્વામિનિ ફરિત તેજસિ દષ્ટમાગે . ચૌરે–રવાશુ પશવ: પ્રપલાયમાનૈ: | અય : જિનેન્દ્ર ! ત્વયિ વીક્ષિતે (જેયા થકી) + અપિ મનુજા: સહસા રોડ ઉપદ્રવ: મુશ્વેત અવ સંકુરિત તેજસિ (તેજથી દેદીપ્યમાન) ગો (ગાય, કીરણ, પૃથ્વી ) ગોસ્વામિનિ (ગોવાળ, સૂર્ય કે રાજા) દષ્ટમાગે પ્રપલાયમાઃ ચોરે: આશુ ? તરત જ) પશવ: ઇવ ટા અથ : (પ્રભાતના પિરમાં) સૂર્ય, રાજા કે ગોવાળ નજરે * પડવા માત્રથી જેમ ચાર લોકો રેલા) પશુઓને મૂકીને તુરત જ - નાસી જાય છે, તે જ પ્રમાણે હે જિનેન્દ્ર ! તમને જોતાં વાર જ - મનુષે સેંકડે ભયભરેલા ઉપદ્રવોથી મુકાય છે. (છુટકારો પામે છે.) છે છે પરમાર્થ : અત્રે પ્રભુ દર્શનના ઉપલક્ષણે સમ્યમ્ દષ્ટિનું મહાભ્ય બતાવે છે. - સૂર્ય, રાજા કે ગોવાળના દર્શન થવા માત્રથી જ રાત્રીના અંધકારમાં ચોરેલા પશુઓને શીધ્ર છોડી દઈને ચેર જેમ નાસવા - લાગે છે, તેમ જ મિથ્યાત્વરૂપી અંધકારમાં રાગદ્વેષરૂપી ચોરો - આત્માના સ્વભાવના જે સમ્યગ જ્ઞાન દર્શન ક્ષમાદિ ગુણોને લૂંટી રહ્યા હતા તે આપના દર્શન માત્રથી અર્થાત સમ્યગ દર્શન આવવા * માત્રથી આત્માના ગુણરૂપી ખજાનાને મૂકી દઈને તુરત જ નાસવા - માંડે છે; એટલે કે સમકિતરૂપી સૂર્યને ઉદય થતાં જ મિથ્યાષ્ટિ -. અને અજ્ઞાનને ઘેર અંધકાર ક્ષણવારમાં નાશ પામે છે. તેવું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #49
--------------------------------------------------------------------------
________________ શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર સમ્યગ દર્શન ચારે ગતિના જેમાં પ્રથમ વાર મનુષ્ય ગતિમાં જ થાય છે અને મોક્ષ પણ જીવાત્માને માત્ર મનુષ્યભવમાં જ પ્રાપ્ત થાય છે તેથી જ અત્રે “મુશ્યત એવ મનુજાઃ” કહીને ચારે ગતિમાં મનુષ્યભવ પર જ ભાર મૂકે છે. મનુષ્યભવની જ દુર્લભતા અને મહત્તા બતાવી છે જેને ઉતરાધ્યયન સુત્ર અધ્ય. 3 ગાથા 1 થી પણ સમર્થન મળે છે : ગાથા : “ચત્તારિ પરમંગાણિ દુલહણિહ જતુણા " માણસત્ત સુઈ સહા સંજમમિ ય વરિય છે અર્થ : જીવાત્માને ચાર વસ્તુ મળવી અત્યંત દુર્લભ છે ? (1) મનુષ્યત્વ (2) સુત્ર-સિદ્ધાંતનું શ્રવણ (3) વીતરાગ વાણી માં શ્રદ્ધા -અને (4) સંયમનું ધારવું ને પાળવું. . (આ ગાથાના ભાવનું સામિપ્ય ભક્તામર સ્તોત્રની ગાથા ૧૧મી સાથે છે. જુઓ ભ. વિવરણ પા. 36) અત્રે મરૂદેવા માતાજી, ઋષભદત્ત મુનિ ને દેવાનંદા માતાજી, સતી મૃગાવતીજી સુદર્શન શેઠ અને અર્જુનભાળી, મેઘકુમાર મુનિ. રાજેમિતિ, અઈવંતા મુનિ, કાલિ આદિ મહારાજા શ્રેણિકની દસે રાણી દેવકિ માતાજીના ગજસુકુમાર, અનીકસેન આદિ સાતે લાડીલા કુમાર આદિ આદિના અધિકારોનું સ્મરણ કરી સમ્યગ દર્શનનું મહત્ત્વ ચિંતવવું. 9 + હવે સાધક અવસ્થામાં સમર્પણ ભાવનું મહત્વ બતાવે છે : વં તારકો જિન કર્થ ભવિનાં ત એવ વામુહતિ હદયેન : યદુત્તરત: ! યદ્ધા તિસ્તરતિ યજલમેષ જૂન આ મંતર્ગતસ્ય મસ્ત : સ કિલાનુભાવ: 10 . * અન્વયે : જિને ! - ભવિનાં (ભવિ જીના) કર્થ = તારક: ચત ત(તે) એવ ઉત્તરત: (પાર ઉતરતા થકા) હૃદયેન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #50
--------------------------------------------------------------------------
________________ શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર વાં ઉદ્વહતિ (વહન કરે છે) . યદ્વા (અગર તો, પરમાથથી “યુકત છે?) યત દતિ; (ચામડાની મસક) નૂને તરતિ સ એષ અંતર્ગતમ્ય મત: કિલ અનુભાવ(પ્રભાવ) છે 10 અર્થ : હે જિનેશ્વર દેવ ! ભવિ જીવોને તમે તારનારા કેવી. રીતે ? ઉલટા સંસાર-સાગરને પાર કરતા થકા તે ભવિજનો તમને પિતાની હૃદયરૂપી નાવમાં બેસાડીને પાર ઉતારતા જણાય છે. (છતાં) તે યુકત જ છે. કેમ કે ચામડાના મસક કે જે પાણીમાં તરતી જણાય. તે ખરેખર તો તેની અંદર રહેલા વાયુના જ પ્રભાવથી છે. (તે જ ન્યાયે ભવિજને પણ પ્રભુના પ્રભાવે જ સંસાર-સાગરને તરછે. જાય છે) મે 10 છે પરમાથી : અત્રે બુદ્ધિનો તર્ક લડાવી આચાર્યશ્રી જાણે. પ્રભુને પડકારીને કહે છે કે ભવિજનોને તારનાર એ તું કોણ ? ઉલટ પક્ષે તે ભવિજને પિતાના હૃદયરૂપી નાવમાં તમને બેસાડીને તમને જાણે સંસાર-સાગરને પાર ઉતારતા જણાય છે. કારણ કે બાહ્ય. વાહકમાં વાહનને તારકપણાનો અસંભવ છે, તે એ રીતે : “જેમ નાવ છે તે પિતાના મધ્યભાગમાં રહેલા ઉતારૂને તારે છે. પણ નાવમાં. બેઠેલા ઉતારુ કાંઈ નાવને તારતા નથી. તે જ ન્યાયે ભવ્ય જીવો પણ તમને પિતાના હૃદયમાં રાખીને તારે છે. પણ તમે તે ભવ્ય. ને તારો છે એમ કહેવું છે તે મેટું આશ્ચર્ય દેખાય છે . તમે કેમ તારી શકો ?" આ તર્ક ઉઠાવીને હવે આચાર્યશ્રી પોતે જ તેનું સમાધાન. નીચેના બે ચરણમાં કરે છે : આચાર્યશ્રી કહે છે : હે પ્રભો !. તમે જ ખરેખર ભવ્ય જીવોના તારનારા છે, અને તે વાત જ યોગ્યછે, કેમ કે ચામડાની મસકના મધ્યભાગમાં જે વાયુ રહેલો છે તે જેમ... મસકનો તારક છે--વાયુ ના હોય તે મસક પાણીમાં ડૂબી જ જાય. તે જ પ્રમાણે ભવ્ય જીવોના હૃદયસ્થ તમે રહો છે. તેથી જ ભવિજને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #51
--------------------------------------------------------------------------
________________ શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર સંસાર-સાગરને તરવા સમર્થ થાય છે. તમે જે વાયુની જેમ તેમના અંતરમાં ન રહે તો તે ભવિજન પણ સંસાર-સાગરમાં ડૂબી જ મરે. “ટૂંકમાં ભવિજોએ જે સંસાર-સાગરને શીધ્ર તરી જતો હોય તો સહેલામાં સહેલ માર્ગ પ્રભુરૂપી નાવિકને દેહ (હૃદય) રૂપી નાવમાં બેસાડી શ્રદ્ધાપૂર્વક પ્રભુનું સ્મરણ કરવું તે છે.” અત્રે ભવિ જનોના તારક ભગવાનને કહીને જૈન તત્ત્વજ્ઞાનની વાત કરી છે. જીવ બે પ્રકારના મુખ્યત્વે છે, ભવિ અને અભવિ. તેમાં જે ભવિ છે તે જ મોક્ષે જવાની લાયકાત ધરાવે છે અને અભવિ કદાપિ પણ મોક્ષ ગતિને પામતા નથી, તેમ છતાં અભવિ પણ જપતપાદિ કરી નવમી ગ્રેવેયકના દેવલોક સુધી જઈ શકે છે. માટે કોઈને પણ જપ તપાદિ ક્રિયા કરતા રોકવા કે ટેકવા નહિ. અત્રે બાહુબલિજી, પ્રસન્નચંદ્ર રાજર્ષિ, ગૌતમ સ્વામી આદિ ગણધરે, જયંતી શ્રાવિકા ઈપુકાર રાજા અને કમળાવતી રાણ ઇત્યાદિના અધિકાર ચિંતવવા. 10 હવે પંચ મહાવ્રત અને તેમાંયે બ્રહ્મચર્ય વ્રતનું મહત્વ સાધક જીવ માટે બતાવે છે : યસિમન હરપ્રભૂતોડપિ હતપ્રભાવ: સોડપિ વયા રતિપતિ: ક્ષપિત: ક્ષણેન: વિધ્યાપિતા હતભુજ: પયસાથ એન. પીત ન કિ તદપિ દુધર વાઇન 11: અન્વયઃ સ્મિન હર પ્રભુતય: (શંકર પ્રમુખ) અપિ હતપ્રભાવાઃ સ: અપિ રતિપતિઃ (કામદેવ) ત્વયાં ક્ષણેન ક્ષપિત: (ક્ષય કર્યો છે) અથ (દષ્ટાંત) યેન હુતભુજઃ (અગ્નિ) વિધ્યાપિતા (બુઝાવી દીધા) તદપિ તો પણ દુર્ધર (ભીષણ) વાવેન (વડવાનલ) કિ ન પીત 11" 2 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #52
--------------------------------------------------------------------------
________________ શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર . અર્થ : જે કામદેવે શંકર આદિ દેવાના પ્રભાવને હણ્યો છે, તે જ કામદેવના પ્રભાવને તમે ક્ષણવારમાં ક્ષય કર્યો છે. દષ્ટાંત જે પાણી અનિને બુઝાવી દે છે, તે જ પાણીને શું વડવાનલ નથી પી જતે ? ના , ' . . . . . . . . પરમાર્થ : અત્રે તીર્થંકર પ્રભુને વડવાનલની, સંસારની -આસક્તિને પાણીની અને મોહનીયમને કામદેવની ઉપમા સાર્થક આપી છે. સંસારની આસક્તિથી અર્થાત કામગથી જરા પણ ન લેપાતા. વડવાનલ જેવા ભીષણ બની એક માત્ર તીર્થકર ભગવંત જ હરિહરાદિ બધા દેવોનો પરાભવ કરનાર–કેમકે તે બધા દેવ સપત્નીક છે તેથી સરાણી છે-દુર્જય કામદેવને અર્થાત મેહનીય કર્મને બાળીને ભસ્મ કરી દે છે અને કેવળજ્ઞાન અને કેવળદર્શનને પ્રગટાવે છે એમ અત્રે પરમાર્થથી આચાર્ય શ્રી કહે છે : આ રીતે અત્રે બ્રહ્મચર્ય વ્રતનું અને ઉપલક્ષણે પંચમહાવ્રતનું-ભક્તામર સ્તોત્રની ગાથા 15 ની જેમ-માહામ્ય બતાવ્યું. અત્રે કામ વિજેતા થુલીભદ્રજી તથા વિજય શેઠ—વિજયા શેઠાણી અને સુદર્શન શેઠ આદિનું સ્મરણ કરવું. તીર્થકર ભગવાનના નિર્વિકારીપણાની આ ગાથા બોલાતા જ પ્રભુ પાર્શ્વનાથની પ્રતિમા તે મહાકાલ પ્રસાદને મંદિરના શિવલીંગમાંથી ધડાકા સાથે પ્રગટ થઈ તેવી ઐતિહાસિક હકીકત પ્રસિદ્ધ છે, શિવલીંગ ફાટતા તેમાંથી પ્રચંડ જ્યોત પ્રગટી અને મહારાજા વીર વિક્રમ અને અન્ય લોકોના આશ્વર્ય વચ્ચે ત સમાઈ જતાં શિર પર ફેણ પસારીને ધરણેન્દ્ર નાગ રહેલે છે તેવી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા પ્રગટ થઈ જેને હાથ જોડીને આચાર્ય શ્રી વંદન કરી રહ્યા વીરવિક્રમ રાજા પણ આ જોઈ અત્યંત પ્રભાવિત થયા અને જૈન ધર્મી બન્મે તેમ કહેવાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #53
--------------------------------------------------------------------------
________________ શ્રી ક૯ ણ મંદિર સ્તોત્ર 19 આ રીતે આચાર્યશ્રીનું પણ બાર વર્ષનું પારાચિક પ્રાયશ્ચિત પુરું થયું છે. પાવા હવે પ્રભુનો અગુરુલઘુ ગુણ પ્રગટ કરે છે. સ્વામિનન૯૫ ગરિમાણમપિ પ્રપન્ના વાં જત: કથામહે હૃદયે દધાના ? જન્માદબિં લઘુ તરત્યતિ લાઘવેન, ચિંયે ન હન્ત મહેતાં યદિ વા પ્રભાવ: વરા અન્વયઃ સ્વામિન ! જેતવઃ વામ પ્રપન્નાઃ (પામીને), અનપ (ઘણું ) ગરિમાણમ ( ભારેપણુ) અપિ (વામ) હૃદયે દધાના: (ધારણ કરતા થકા) અહે (આશ્ચર્ય અથે) TITI કર્થ તરંતિ? યદિ વા હંત (ખરેખર) મહતાં પ્રભાવ: ન ચિંત્યઃ 12 અર્થ : હે સ્વામી ! તમને પામીને અને મહિમારૂપી અત્યંત ભારથી ભારે બનેલા એવા આપને હૃદયમાં ધારણ કરીને (ભવ્ય) જીવો અત્યંત હળવાશથી આ ભવસાગરને શીધ્ર કેવી રીતે તરી જાય છે ? અથવા ખરેખર મહાન પુરૂષોનો પ્રભાવ જ કંઈક અચિંત્ય છે ! 12 પરમાર્થ : અત્રે “ગરિમા” એટલે (1) મહિમા અને બીજે અર્થ અત્યંત ભારે નો ખુબી પૂર્વક ઉપયોગ કરીને પ્રભુનું અચિંત્ય માહાસ્ય બતાવ્યું છે. * * અતિભારે વસ્તુને હૃદયમાં ધારણ કરીને તરી જવું તે આશ્ચર્ય જનક છે કેમકે ભારે વસ્તુને સ્વભાવ જ જાતે ડુબવાની અને ધારણ કરનારને ડુબાડવાનો છે. પણ હવે ભારેને બદલે અતિ મહિમાવાન એવો અર્થ કરીએ ત્યારે વાત સ્પષ્ટ થાય છે કે અતિ મહિમાવાન એવા પ્રભુને હૃદયમાં ધારણ કરીને ભવી જીવો સહેલાઈથી ભવસાગરને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #54
--------------------------------------------------------------------------
________________ 20 શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર્ય તરી જાય છે તે યોગ્ય જ છે. કેમકે પ્રભુને હદયમાં ધારણ કરવા. એટલે જિન વચનને અત્યંત શ્રદ્ધાપૂર્વક અંતરમાં ધારણ કરવું. અને જિન વચનમાં પરમ શ્રદ્ધા હોવી તે સમકતનું લક્ષણ છે. અને સમીતી જીવ અવશ્ય મોક્ષે જાય છે. આમ પ્રભુને હૃદયમાં ધારણ. કરવાથી જીવાત્મા હળવાશથી સંસાર સાગરને તરી જાય છે તેમ પરમાર્થથી કહ્યું. પણ પ્રભુને મહિમા અત્યંત ભારે હોવા છતાં ભયજીવોને તારે છે એમ કહીને વિરોધાલંકારનો ઉપયોગ કરીને પ્રભુના. માહાભ્યને અચિંત્ય કહ્યું. આ પ્રમાણે સિદ્ધ પરમાત્માના અગુરૂ લઘુગુણને પ્રગટ કર્યો. - અત્રે દશાર્ણભદ્ર રાજ, અનાથી મુનિવર, ખંધક સંન્યાસી, ધર્મચિ અણગાર પુંડરિક રાજા ઈત્યાદિના અધિકારોનું ચિંતન. કરવું. 12aa - હવે પ્રભુનું અવાથી વીતરાગ સ્વરૂપ ને સિદ્ધ સ્વરૂપ પ્રગટ કરે છે. કોવિયા યદિ વિભે ! પ્રથમ નિરસ્તો દસ્તાસ્તદા બત કર્થ કિલ કર્મચા : ? શ્લેષમુત્ર યદિ વા શિશિરાપિલેકે, નીલમણિ વિપિનાનિ ન હિં હિમાની? 13 અન્વય: વિભે! ત્વયા યદિ ક્રોધ: પ્રથમ નિરસ્ત (પાસ્ત કર્યો એટલે કે દૂર કર્યો, તદા બત (આશ્ચર્ય માટે) કર્મ ચૌરાઃ કિલ કર્થ બ્રસ્તા.. (હણ્યા) યદિવા. અમુત્ર (આ) લેકે શિશિરાપિ હિમાની નીલદ્રમાણિ. વિપિનાની (વન) કિં ન ઑપતિ. (બાળે. છે). 13. (1) બત’ની જગ્યાએ પાઠાંતરે વદ પણ જેવા ' મળે છે, ભાવાર્થ એક જ છે.. : - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #55
--------------------------------------------------------------------------
________________ શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર ર૧ - અર્થ: હે વિભુ ! ક્રોધાગ્નિને આપે સૌથી પ્રથમ દૂર કર્યો હતો, તે પછી આશ્ચર્ય થાય છે, બાકીના કર્મરૂપી ચોરેને તમે કેવી રીતે બાળી નાખ્યા ? (પણ) તે યુક્ત જ છે, કેમકે શિશિર ઋતુમાં હિમ લીલાછમ વૃક્ષવાળા વનને પણ આ લેકમાં શું નથી બાળી નાખતું ? 13 પરમાર્થ : અત્રે કર્મ પ્રકૃતિનું સ્વરૂપ શ્રી ભક્તામર સ્તોત્રની 28 થી 45 મી ગાથાની જેમ માત્ર આ એક જ ગાથાથી યથાર્થ ઉપમા આપીને બતાવ્યું છે. ગુણસ્થાન આરોહણ ક્રમમાં લપક શ્રેણીએ ચડેલે સાધક-તીર્થકર પ્રભુ નિયમ ક્ષેપક શ્રેણીએ જ ચડેલા હોય છે. સૌથી પ્રથમ આઠમે ગુણસ્થાનકે ક્રોધ પ્રકૃતિને ખપાવે છે. તે રીતે પ્રભુએ પણ પ્રથમ ક્રોધને ખપાવ્યું. ત્યારે હવે આચાર્યશ્રી તેમને પૂછે છે કે પ્રભુ ! હવે બાકીના માન, માયા, લોભ આદિ કષાયરૂપી ને તમે કેવી રીતે દૂર કર્યા ? કારણ કે મનોવૈજ્ઞાનિક નિયમ છે કે અણગમતા મહેમાનને ક્રોધ કરીને જ દૂર કરાય છે. તે એ નિયમની વિરૂદ્ધ જઈ તમે માનાદિને કેવી રીતે દૂર કર્યા ? હવે તે તર્કનું આચાર્યશ્રી જ પોતે આ જગતમાં જોવામાં આવતી કુદરતની લીલાનું યથાર્થ દૃષ્ટાંત આપી સમાધાન કરે છે કે જેમ હિમ લીલાછમ વનેને પણ ક્ષણવારમાં જડમૂળથી બાળીને ભસ્મ કરી નાખે છે-અગ્નિનું બનેલું એક અપેક્ષાએ સારૂ કેમકે તે તે ઉપરથી જ બાળે છે, મૂળીઆ સાબુત રહે છે તેથી ફરી ઉગે છે, પણ ખેડૂત કહે છે હિમ તો બહુ ભૂંડે, તે તો જડમૂળથી લીલાછમ ખેતરને ક્ષણવારમાં બાળીને જડમૂળથી ભસ્મીભૂત કરી નાખે. તે જ પ્રમાણે હવે પ્રભુ પણ ક્રોધાગ્નિ પ્રથમ દૂર થવાથી હિમ સરખા અત્યંત શીતળીભૂત બની ગયા હોય છે. એટલે ક્ષમાદિ રૂપી હિમ વડે આકીના સઘળા કર્મચોરેને બાળીને જડમૂળથી ભસ્મીભૂત કરી દે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #56
--------------------------------------------------------------------------
________________ શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર છે, કે જેથી ફરી ઉદયમાં આવે જ નહિ. આ પ્રમાણે સર્વથા ઘાતી કર્મોને જડમૂળથી બાળીને પ્રભુ કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રગટાવે છે, ને તેરમે ગુણઠાણે આવે છે અને છેવટે દિચરમ સમયે ચૌદમું ગુણઠાણ પ્રાપ્ત કરી મન વચન અને કાયાના યોગોને રૂંધી અયોગી સ્વરૂપે પ્રગટાવી, ચારે આઘાતી કર્મોને પણ ખપાવીને એક સમયમાં સિદ્ધ બુદ્ધ અને મુકન બની જઈ સ્વરૂપ દશાને પામી અવ્યાબાધ શાશ્વત સુખની લહેરમાં સિદ્ધ શિલાએ જઈને બીરાજે છે. વળી પાણી સ્વભાવથી વિપતિનું પોષણ કરે છે, તે રીતે કષાયે સંસારના રસના પિષક છે, તે જ પાણી જ્યારે ઠરીને હિમ બની જાય છે. ત્યારે પાણીપણે જે વનસ્પતિને પિનારૂં છે તેને જ બાળીને ભસ્મ કરે છે, તે જ પ્રમાણે ક્રોધાગ્નિ જવાથી આત્મા હિમ સરખે શીતળ બની જાય છે એટલે જે આત્મા અત્યાર સુધી વિજય કવાયના રસમાં ઓતપ્રોત હતા, તે જ હવે તે સંસારના રસને બાળીને ભસ્મીભૂત કરી દઈને પોતાનું શુદ્ધ આત્મસ્વરૂપ પ્રગટાવે છે. કર્મને ચોરની ઉપમા યથાર્થ આપી છે. કારણ કે ચાર લોકોને સ્વભાવ જ લેકોને ગાફેલ કરી તેમની સમૃદ્ધિને લૂંટી લેવાનો હોય છે. તે જ પ્રમાણે મોહનીયાદિ કર્મ શત્રુઓ–ચારો પણ આત્માને તેના સ્વરૂપથી ગાફેલ રાખી તેના જ્ઞાન, દર્શન ક્ષમાદિ સ્વભાવની ગુણ સમૃદ્ધિને અનાદિ કાળથી લૂંટી લેનારા છે, તેથી તે ખરા ચારજ છે. (જુઓ પુસ્સિાનું વિવરણ ગાથા-૨૬) ૧માં હવે યોગીઓને ધ્યાન ધરવા રૂપ એક માત્ર જિન સ્વરૂપ જ છે તેમ કહે છે. વાં ગિને જિન ! સદા પરમાત્મ રૂપ મષયંતિ હૃદયાંબુજ-કેશ-દેશ પૂતય નિર્મલયેદિ વા કિમન્યદસ્ય સંભવિ પદે નનુ કણિકાયા: 18ાદ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #57
--------------------------------------------------------------------------
________________ શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર અન્વય : જિન ! યોગિન: હૃદયાંબુજકેશો . (હૃદયરૂપી કમળાના કેશ એટલે ડોડા અર્થાત મધ્યભાગે) પરમાત્મરૂપ –ામ સદા અષયંતિ દિવા નનુ નિર્મલ છે: (કાંતિ) પૂતસ્ય (પવિત્ર) અક્ષમ્ય (કમળનું બીજ (2) આત્મા) કણિકાયા: (દાંડી) અન્યત પદં કિં સંભવિ. (સંભવે છે) ? ૧૪મા ; - - અર્થ: હે જિન ! મહર્ષિઓ પોતાના હૃદયકમળના મધ્ય ભાગને વિષે સિદ્ધ સ્વરૂપ એવા તમોને નિરંતર જ્ઞાન ચક્ષુએ કરી જુએ છે. (આપના યથાર્થ સ્વરૂપનું ધ્યાન ધરે છે) તે યુક્ત જ છે. કારણ કે નિર્મળ કાંતિવાળા પવિત્ર કમળના બીજનું સ્થાન કમળના મધ્ય પ્રદેશમાં રહેલી દાંડી સિવાય બીજું શું સંભવે છે ? 14 પરમાર્થ : બારે તપમાં ઉત્તમ ધ્યાન તપ છે અને તે ધ્યાન પણ જિન સ્વરૂપનું જ અંતરમાં ધરવું તેમ પરમાર્થથી “અક્ષ” શબ્દનો શ્લેષાલંકાર તરીકે ઉપયોગ કરીને કહે છે : “અક્ષરની વ્યુત્પત્તિ છે. “અક્ષણાતિ ઈતિ અક્ષર” અર્થાત “જે જાણે છે તે આત્મા છે.” “અક્ષ ધાતુનો અર્થ છે “જાણવું " તેથી તેને એક અર્થ થાય છે જાણનાર તે “આત્મા અને બીજો અર્થ છે “કમળનું બીજ.” હવે કમળના પવિત્ર બીજનું સ્થાન કમળની દાંડીના મધ્યભાગમાં છે, અને શુદ્ધ નિર્મળ આત્માનું સ્થાન શરીરના વિષે હૃદયકમળના મધ્ય-- ભાગમાં છે. તેથી જ ચોગી લેકે હદય વિષે પ્રભુનું ધ્યાન ધરે છે; અને પરમ આત્માના શુદ્ધ સ્વરૂપની અનુભૂતી પણ પોતાના અંતરમાં જ કરે છે તે યથાર્થ છે, એમ કહીને ભારપૂર્વક એ કહ્યું કે મહાન યોગીઓને પણ ધ્યાન ધરવા જેવું કંઈ સ્વરૂપ હોય તે તે એકમાત્ર કર્મયુક્ત થઈને નિર્મળ બનેલા જિનેશ્વર પરમાત્માનું જ છે. અને તેમનું ધ્યાન ધરીને જ જીવાત્મા સિદ્ધપદ પામે છે. આ aa aa aa aa ITT III P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #58
--------------------------------------------------------------------------
________________ શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર મેતારજ મુનિ, કાકદિના ધન્ના અણગાર, મહાત્મા દઢ પ્રહારી, રાણી પદ્માવતી, મયણરેહા ઈત્યાદિના અધિકારનું સ્મરણ કરવું. ૧૪મા ન હવે ધ્યાનનું અત્યંત રૂડુ ફળ પરમપદની પ્રાપ્તિ બતાવે છે. ધ્યાનજિનેશ! ભવતો ભવિન: ક્ષણેન દેહું વિહાય પરમાત્મદશાં વ્રજનિતા તીવાનલાદુપલભાવમપાસ્ય લોકે ચામીકરવમચિરાદિવ ધાતુભેદાઃ ૧પ અન્વય : જિનેશ ! ભવિન: ભવત: ધ્યાનાત-દેહું 'વિહાય ક્ષણેન પરમાત્માદશાં વ્રજતિ ! લોકે ધાતુમેરા: (માટીમાંથી ધાતુ જુદી પાડવી તે) તીવ્ર અનલાત ઉપલભાવ (પત્થરપણાને) અપાસ્ય (તજીને) અચિરાત (તુરત જ ચામીકરવું (સુવર્ણપણાને ઈવ (વજતિ) ૧પ અર્થ : હે જિનેશ ! ભવ્ય છો આપના ધ્યાન થકી શરીરનો ત્યાગ કરીને એક ક્ષણ માત્રમાં પરમાત્મ દશાને કહેતા સિદ્ધ દશાને પામે છે; તે જેમકે (ખાણમાંથી નીકળતું) માટીવાળુ સેનું આગની તીવ્ર આંચથી પત્થરપણને તજીને તુરત જ સુવર્ણપણને પામે છે તે રીતે 15 - પરમાર્થ : આત્માને અત્રે સુવર્ણની ઉપમા અતિ સાર્થક આપી છે. કમને માટીની ઉપમા આપી છે. શુદ્ધ આત્મા-પરમાત્મા તપ્ત સુવર્ણ સરિખો વિશુદ્ધ અને દેદીપ્યમાન છે, પણ સંસારી આત્મા ખાણની માટીમાં રહેલા સેના સર હોય છે. ખાણમાં રહેલા સોનામાં શુદ્ધ સુવર્ણની ક્રાંતિ નથી હોતી, વળી સુવર્ણના કણ અતિ થોડાને માટીના થર ઘણું વધુ; તે પાંચ દશ ટન માટીમાંથી એકાદ ઔસ સોનુ માંડ મળે. તે જ પ્રમાણે વૈભાવિક દશામાં રહેલા સંસારી આત્માના દરેક આત્મ પ્રદેશે મોહનીય કર્મના કારણે માટી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #59
--------------------------------------------------------------------------
________________ શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર જેવા કર્મ દલિકે વધુ ને વધુ વળગતા જાય છે અને આત્માના જ્ઞાન -અને દર્શન ગુણને ઢાંકતા જાય છે તે છેક નિગોદ અવસ્થામાં એટલા બધા કર્મ દલિકો આત્માના પ્રદેશ પ્રદેશે વળગી જાય છે કે માત્ર અક્ષરના અનંતમા ભાગે જ્ઞાન ગુણ ઉઘાડો રહે છે. તેમ છતાં મહત્ત્વની વાત એ છે કે આત્માના પ્રદેશે ખાણના સોનાના કણની માફક પિતાની અંતર્ગત વિશુદ્ધ અવસ્થા કદાપિ છોડતા નથી. સેનાને કણ લાખ ટન માટી વડે દબાવા છતાં માટીમય બની જતો નથી. તેથી જ અગ્નિ વડે તપાવવાથી માટી બળી જઈ જેમ શુદ્ધ સુવર્ણ -સાંપડે છે, તેમજ આત્માના પ્રદેશોને પ્રભુના ધ્યાનરૂપી તપથી તપાવવાથી માટી જેવા કર્મ બળીને ભસ્મીભૂત થઈ જાય છે અને સોના સરિખા શુદ્ધ આત્મા પ્રગટે છે–પરમાત્મા બની જાય છે–તે ભમરીને ઈયળના દૃષ્ટાંતે. ગાથા : વીતરાગ યતે ધ્યાયન વીતરાગો ભવે ભવી ! ઈલકા ભ્રમરી ભીતા, ધ્યાયંતી ભ્રમરી યથા છે અથ : વીતરાગનું ધ્યાન કરતે થકે જવ વીતરાગ સ્વરૂપ થાય છે. (કેની પરે ?) તે કે ભ્રમરી થકી ડર પામતી ઈયળ, તે બ્રમરીનું નિરંતર ધ્યાન કરતી થકી ભ્રમરી રૂપ થાય છે તેમ. : જે જેનું ચિંતવન પ્રતિક્ષણ કરે છે તે તેના જેવો જ થાય છે તે ન્યાયે હે જિનેશ ! ભવિ છો જે હરપળે આપનું ધ્યાન ધરે છે તે આપ સમાનજ સિદ્ધ પરમાત્મા બની જાય છે એમ અત્રે નિશ્ચયથી કહ્યું. . .' ' T IIIIIIIIIIIIIIIIII અત્રે પ્રસન્નચંદ્ર રાજર્ષિ, મુનિવર ગર્દભાલી, પ્રદેશ રાજા, ગજસુકુમાર મુનિ ઇત્યાદિના અધિકારનું ચિંતન કરવું. પા - હવે ચેતન અને જડનું ભેદ વિજ્ઞાનનું સ્વરૂપ બનાવે છે ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #60
--------------------------------------------------------------------------
________________ શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર. - અન્તઃ સદૈવ જિન ! યસ્ય વિભાવ્યસે ત્વ, ભીક કર્થ તદપિ નાશયસે શરીરમ | એતસ્વરૂપમથ, મધ્યવિવતિને હિ, યદ્વિગ્રહ પ્રશમયન્તિ મહાનુભાવા: 16. અન્વય : જિન ! ભવ્યે: યસ્ય અંત: (અંત:કરણ - હૃદય) સદૈવ વં વિભાવ્યસે (ચિંતવન કરાય છે) તદપિ (તસ્ય) શરીરમ કર્થ નાશયસે? અથ મહાનુભાવા: મય. વિવતિન; (અપક્ષપાતિ) એતસ્વરૂપં (એવા સ્વભાવના) યત વિગ્રહ પ્રશમયંતિ હિ (ખરેખર) 16 અર્થ : હે જિનરાય! ભવી જ જે દેહના) અંત:કરણ વડે સદાકાળ આપને ચિંતવે છે, તે જ દેહનો તમે કેમ નાશ કરતા હશે? અથવા ખરેખર એમ જ છે કે માધ્યસ્થભાવને વરેલા મહત. પુરુષો (આત્માના) સ્વરૂપને પામવામાં જે નડતરરૂપ રહેલું છે તેને પ્રશાંત કરે છે. 16 પરમાથઃ અત્રે અનાદિ અનંત કાળથી, જડ અને ચેતન વચ્ચે–દેહ અને આત્મા વચ્ચે જે સંસારચક્રરૂપી સંગ્રામ-વિગ્રહ ચાલી રહેલ છે તેને મીટાવીને જિનેશ્વર આત્માનો ઉદ્ધાર કેમ કરે છે તે પરમાર્થથી બતાવ્યું છે. પ્રથમ દષ્ટિએ આચાર્યશ્રીને આશ્ચર્ય થાય છે કે જે શરીર વડે ભક્તો ભગવાનનું ધ્યાન ધરે છે, તે જ શરીરને પરમાત્મા નાશ કેમ કરતા હશે? એટલે કે તે શરીરની જરાય આસકિત ન રાખવાના. ઉપદેશ તીર્થકર ભગવાન કેમ આપતા હશે ? પણ તે ગ્ય જ છે કેમકે અપક્ષપાતી મહાન પુરુષો કહેતા વીતરાગી જિનેશ્વર દેવાની. સ્વભાવજ કંઈ એવો રહેલું છે કે જે કારણ માટે અરસ્પરસ કલેશ થાય છે તેવા કલેશના કારણને જ સૌથી પ્રથમ શાંત કરે છે, જેથી ઝઘડાનું મૂળ ટળે ને શાંતિ થાય. તે જ ન્યાયે તમે પણ હે જિન. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #61
--------------------------------------------------------------------------
________________ શ્રી કલ્યાણ મંદિર તેત્ર પ્રભુ ! શરીર અને આત્મા વચ્ચે મેહના કારણે અનાદિ કાળથી. . જે વિગ્રહ ચાલ્યા કરે છે. તે વિગ્રહને શાંત પાડવા માટે જ તે : વિગ્રહના કારણભૂત એવા કર્મ પુદગલરૂપી આ દેહનો નાશ કરે છે .. તે યોગ્ય જ છે. કારણ કે શરીરનું બંધન જવાથી જ આત્મા પોતાની સિદ્ધ દશાને પામે છે અત્રે “વિગ્રહ અને “મધ્યવિવતી એ બંને શબ્દના શ્લેષ : અલંકાર તરીકે ઉપયોગ કર્યો છે. વિગ્રહ - (1) શરીર (2) દેવ અને “મધ્યવિવત—(૧) મધ્યસ્થ વ્યક્તિ અને (2) રાગદ્વેષ રહિત : અર્થાત્ માધ્યસ્થભાવવાળા વીતરાગ જિનેશ્વર. તીર્થકર ભગવંતા - માધ્યસ્થભાવમાં રહીને આત્માને પરમાત્મ સ્વરૂપ પામવામાં નડતરરૂપ–વિગ્રહરૂપ એવા શરીરનો નાશ કરવાને એટલે કે શરીરની - જિરાપણ આસકિત ન રાખવાનો જે બોધ ભકતોને આપે છે તે યોગ્ય . જ છે એમ અત્રે પરમાર્થથી કહ્યું. જડ અને ચેતન અર્થાત દેહ અને આત્માનો ભેદ સમજાવતા - કવિ કહે છે : - ભાડે લીધી ઓરડી, ટુંક દિવસને માટે; ' શણગારી શા કામની, કરી ઘણેરા ઠાઠ. (1) વસ્ત્ર તુલ્ય કાયા કરી, વજનું બખ્તર પર; પસ વજની ઓરડીમાં, મટે ન કાળનું વેર. (2) માટે મારા વીર તું, સમજી થા હોંશીયાર; ' ' પોષણ કર નિજ આત્મનું, ધર્મ કરી શ્રીકાર. (3) ભાવાર્થ: - આ શરીર તે ભાડે લીધેલી ઓરડી સમાન છે. . ભાડાની ઓરડી કોઈ પોતાનું ઘરનું મકાન નથી. તેથી માલક કહે ત્યારે ખાલી કરી દેવી પડે. તેમ અને કવિ કહે છે, કાળ-મૃત્યુ રૂપી - માલિક જ્યારે દેહ રૂપી ઓરડી છોડવાને ફરમાવશે, ત્યારે કાયાને વજ - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #62
--------------------------------------------------------------------------
________________ શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર * સરખી મજબુત બનાવીને, વજનું બખ્તર પહેરીને વળી વાની- બનાવેલી ઓરડીમાં પેસી જઈશ, તો પણ કાળ તને છોડશે નહિ અને તેના હુકમને આધિન થઈ આ દેહ રૂપી ભાડાની ઓરડીને * છોડીને હે આત્મન ! તારે ચાલી નીકળવું પડશે. માટે બેનડી જેમ - સદાય પોતાના વીરાનું-ભાઈનું હીત અંતરમાં ઇચ્છતી હોય છે તેવા બેનડીના વાત્સલ્યભાવે કવિ કહે છે કે “હે મારા વીરા ! તું સમજીને - હોંશીયાર થા, ભાડાની ઓરડીને આસરે જ ન લેવો પડે તેટલા માટે “શ્રી” કહેતા મોક્ષલક્ષ્મી અપાવનાર ધર્મને ભરપેટ કરીને તારા આત્માનું પોષણ કર. આ રીતે તીર્થકર પ્રભુ પણ જીવાત્માની -આ ભાડાની ઓરડીનો નાશ કરી તેના પરાધીનપણાને દૂર કરી, સ્વાધિનપણામાં–મોક્ષદશામાં સ્થાપે છે તે યુક્ત જ છે. આત્મા મનીષિભિર્યા ત્વદભેદબુદ્ધયા ધ્યાતે જિનેન્દ્ર! ભવતીહ ભવપ્રભાવ : પાનીયમયમૃતમિત્યનુ ચિંત્યમાનં, કિં નામ નો વિષવિકારમપાકરતિ 1 અન્વય :- જિનેન્દ્ર ! મનીષિભિ : (પંડિત વડે) અયં, -આત્મા વ૬ અભેદ બુદ્ધયા થાત : ભવપ્રભાવ: (તમારા - સરખા પ્રભાવવાળો) ઇહ (આ લેકમાં જ) ભવતિ | * નામ (પ્રસિદ્ધ અર્થ માટે વપરાય છે) પાનીયં અપિ : અમૃત ઇતિ અનુચિંત્યમાન વિષ વિકારે કિં નો અપાકરેતિ (દૂર કરે છે)? 17 અર્થ :- હે જિનેન્દ્ર ! પંડિત જનો કે જે આ આત્મા તમારી સાથે અભેદ બુદ્ધિએ કરીને ધ્યાવે છે, તે તમારા સરખા મહિમાવાળો આ જગતને વિશે થાય છે. તે જેમકે પાણી પણ અમૃત છે એ પ્રમાણે * ચિંતવવાથી, (મંતરવાથી) વિષના વિકારને પણ શું દૂર નથી કરતું ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #63
--------------------------------------------------------------------------
________________ શ્રી કલ્યાણ મંદિર તેત્ર અર્થાત પાણી પણ શું અમૃત નથી બની જતું ? અવશ્ય બની જાય - છે. જે 17 છે પરમાર્થ :- પરમાર્થથી અલ્ટો જેનદર્શનની નિશ્ચય દષ્ટીનું - સ્વરૂપ બતાવ્યું છે, નિશ્ચય ધર્મ એટલે આત્માના શુદ્ધ સ્વરૂપની . વિચારણાને ધર્મ, જૈનધર્મ કહે છે “જિન પદ " અને “નિજ પદ” * માં કશો ફરક નથી. સ્વર એમજ રહે છે, ફકત વ્યંજનરૂપી વર્ણાક્ષ- . રની અદલાબદલી થાય છે. તે પ્રકારે જે કઈ જીવાત્મા પિતાનાજ નિજ - સ્વરૂપનું વિશુદ્ધ ભાવથી ધ્યાન ધરે છે તે અવશ્ય આચાર્યશ્રી કહે છે : કે “જિન” બની જાય છે, જે સાધક અભિન્નભાવે જિનેશ્વર દેવનું ધ્યાન ધરે છે તે પોતે “જિનપદ " ને પામી જાય છે, તે વાતને : સમર્થન આપવા લેકવ્યવહારમાં જોવા મળતુ પાણુનું ઉદાહરણ અત્યંત . સાર્થક સ્વરૂપે અને આવું છે તે આચાર્યશ્રીની નિરીક્ષણ શકિત ને . કવિત્વ શકિતનું અનુપમ દષ્ટાંત છે. શ્રીમદ્ રાજચંદ્ર કહે છે : નિજપદ જિનપદ એકતા, ભેદભાવ નહિ કાંઈ લક્ષ થવાને તેહને, કહ્યા શાસ્ત્ર સુખદાઈ આઠમા ગુણઠાણાથી તેમાં ગુણઠાણા સુધીની સ્થિતિ અરો.. બતાવી દીધી છે. ક્ષપક શ્રેણીએ ચડેલે આત્મા અનન્યપણે પોતાના: વિશુધ્ધ સ્વરૂપનું ચિંતન કરતાં પિતજ પરમાત્મા બની જાય છે. શ્રી કૃષ્ણ વાસુદેવ, શ્રેણિક મહારાજા, કાર્તિક શેઠ, શંખ શ્રાવક . સુલસા શ્રાવિકા, રેવતી ગાથાપતિ, આદિ મહાન આત્માઓએ, જિને-- ધર ભગવંતોની અભેદ ભાવે ભકિત કરી છે, તેના ફળ સ્વરૂપે તે. સઘળાએ તીર્થકર નામ ગોત્ર બાંધ્યું અને આવતી ચોવીસીમાં અનુ-.. કમે બારમા શ્રી. અમમ, પહેલા શ્રી પદ્મનાભ, છઠ્ઠા શ્રી દેવશ્રુત, , સાતમા શ્રી ઉદય, સોળમા શ્રી ચિત્રગુપ્તિ, સત્તરમા શ્રી સમાધિ નામે તીર્થકર ભગવંત થશે. તે અધિકારોના રૂડા ભાવોનું શાસ્ત્રોમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #64
--------------------------------------------------------------------------
________________ : 30 શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર - અવલે ન કરી ચિંતન મનન કરવું. 17 ત્વમેવ વીતતમસ પરવાદિનાડપિ નૂનં વિભે ! હરિહરાદિધિયા પ્રપન્ના : કિં કાચકામલિભિરીશ ! સિતડપિ શંખે ' નો ગૃહેતે વિવિધવણ વિપર્યયેશુ છે 18 અન્વય : વિભો ! જૂને પરવાદિન: (અન્ય ધર્મી) - અપિ હરિ હરાદિ ધિયા (બુદ્ધિથી) વાં એવ વીતતમસ (અજ્ઞાનરૂપી અંધકાર જેમનો ટળી ગયો છે તેવા કેવીગાની) પ્રપન્નાઃ ઈશ ! સિત : (શ્વેત) આપિ શેખ : કાચ કોમલિભિ : (કમળાના રેગીથી) વિવિધ વિષયણ . (વિવિધ પ્રકારના રંગે કરીને) કિં ન ગૃહોત? કે 18 અર્થ : હે વિભુ ! અન્ય ધર્મીઓ પણ વિષ્ણુ, મહાદેવ, બ્રહ્મા આદિકની બુદ્ધિએ કરીને (તેમને પૂજે છે) પણ છેવટે વીતરાગ એવા - તમને જ પામે છે, તે જેમકે સફેદ (ઉજળા) શંખને પણ, હે ઈશ ! કમળાના રોગીઓ જુદા જુદા રંગવાળો નથી વર્ણવતા ? અવશ્ય - પીળા આદિ વર્ણનો કહે છે. 18 પરમાર્થ : દરેક અન્યધમીઓ પોતાના ઈષ્ટદેવની પૂજા * તેમને સર્વગુણ સંપન્ન માનીને કરે છે. અને સર્વગુણ સંપન્ન છે માત્ર તીર્થંકર પ્રભુજ હોય છે કેમકે તેમનોજ અજ્ઞાનરૂપી સંપૂર્ણ : અંધકાર કેવળજ્ઞાન પ્રગટવાથી દૂર થયો છે અને તેથી સર્વ ગુણ પ્રગટયા હોય છે. એટલે સર્વગુણ સંપન્ન માનીને કરેલી સઘળી પૂજા - અર્ચના તે છેવટે હે જિનેશ્વર ! આપનેજ પહોંચે છે, તે જેમ હાથીના “પગલામાં સર્વ પશુઓના પગલા સમાઈ જાય છે તે દષ્ટાંતે, સંપૂર્ણ કેવળજ્ઞાની એક માત્ર આપજ છો તેથી આપ જ આરાધના કરવા યોગ્ય છે એમ અમે પરમાર્થથી કહ્યું. અત્રે અંબડ તાપસના અધિ- કારનું મનન કરવું. (સરખા ભક્તામર સ્તોત્ર ગાથા-૨૫) P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #65
--------------------------------------------------------------------------
________________ 31 શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર હવે 19 થી 27 સુધીની આઠ ગાથામાં તીર્થકર પ્રભુનો કેવળમહોત્સવ દે ઉજવે છે ત્યારે સમવસરણની રચના કરીને દેવો -પ્રભુની અષ્ટવિધ પ્રકારે પપાસના કરે છે જેને જૈન ધર્મમાં “અષ્ટ -પ્રાતિહાર્યાતિશય " કહ્યા છે. તેની સંગ્રહણું ગાથા નીચે પ્રમાણે છે. “અશોક વૃક્ષઃ સુરપુuપવૃષ્ટિ-દિવ્ય ધ્વનિશ્યામરમાસનું ચ ! ભામંડલ દુદુભિરાતપત્રં, સત્રાતિહાર્યાણિ જિનેવરાણામ છે. અર્થ : (1) અશોકક્ષ (2) દિવ્યપુષ્પ વૃષ્ટિ (3) દિવ્ય ધ્વનિ (4) ચામર (5) સિંહાસન (6) ભામંડળ (7) દેવદુંદુભિ અને (8) ત્રણ છત્ર–આ આઠ જિનેશ્વર ભગવંતના પ્રાતિહાર્ય છે. તેનું વર્ણન હવે આઠ ગાથામાં કહે છે ; (જુઓ ભક્તામર વિવરણ ગાથા 28 થી 35) 18 : પ્રથમ “અશોક વૃક્ષ પ્રાતિહાર્ય જે પ્રભુના સામિપ્યથી જીવો -શેક રહિત બને છે તેમ સુચવે છે: ધમપદેશસમયે સવિધાનુભાવાત આસ્તાં જનો ભવતિ તે તરુપ્પકઃ અભ્યગ દિનપત સમહીહોડપિ કિં વા વિબોધમુપયાતિ ન જવલોકઃ પાલ અન્વય : ધર્મોપદેશસમયે સવિધાનુભાવાત (સાંનિધ્યના પ્રભાવ થકી) જન : આસ્તાં તરુ : અપિ અશક : ભવતિ! -વા દિનપતૌ સૂર્ય) અભ્યગતે (ઉગવાથી) સમાહરુહ (વૃક્ષાદિકે સહિત) અપિ જીવલેક: વિધું કિં ન ઉપયોતિ (પામે છે) ? 1aaaa અથ :- ધર્મદેશસનાના સમય વખતે આપના સાંનિધ્યના પ્રભાવ થકી મનુષ્યો જે છે તેમની વાત તો દૂર રહો પરંતુ વૃક્ષો પણું કરહિત થાય છે. અથવા સૂર્ય જ્યારે ઉદય પામે છે, ત્યારે . વૃક્ષાદિક સહિત સંમસ્ત જગત શું વિકસિત નથી થતું ? અવશ્ય થાય છે. 19 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #66
--------------------------------------------------------------------------
________________ ૩ર શ્રી કલ્યાણ મંદિર સ્તોત્રા પરમાર્થ : અત્રે “અશેક” વૃક્ષ નામે પહેલા પ્રાતિહાર્યનું કથન કરતાં “અશેક” ને “વિધ” નું શ્લેષાલંકાર તરીકે સરસ. પ્રયજન કરી બતાવ્યું છે. (સરખાવો શ્રી. ભ. સ્તોત્ર. ગાથા 28).. પ્રથમ “અશોક " એટલે “અશોક વૃક્ષ” કે જેની રચના સમવસરણના સમયે તીર્થકર પ્રભુના દેહમાન કરતાં બારગણી ઊંચાઈની. કરે છે તે વૃક્ષનું નામ અને બીજો અર્થ અશોક એટલે શોક રહિત પણું. હવે આચાર્ય કહે છે કે પ્રભુના સાનિધ્યથી અશોક વૃક્ષ કે જે એકે ક્રિય જાતિમાં રહેલું છે તે પણ શોક રહિત બની ખીલી ઉઠેછે. તો પછી દેવ મનુષ્યાદિને બાર પ્રકારની પંચેન્દ્રિય જાતિની પરિષદ એકઠી થઈ છે તેમની પ્રસન્નતાની તે વાત જ શી ? અર્થાત પ્રભુના. સાંનિધ્યે બધા જીવન શક સંતાપ દૂર થાય થાય જ તેમ અને કહ્યું હવે “વિધ” એટલે નિદ્રામાંથી જાગવું અને બીજો અર્થ છે વિકસીત થવું. અર્થાત વિશિષ્ટ પ્રકારે બોધ પામવો. જ્યારે સૂર્ય ઉગે છે ત્યારે વૃક્ષો પણ પત્રસંચાદિ લક્ષણવાળી નિકાને ત્યાગ. કરી વૃદ્ધિવિકાસને પામે છે અને બેઈન્દ્રિયાદિ અન્ય જીવો પણ નિદ્રાને ત્યાગ કરી પ્રવૃતિમય બને છે. તે જ પ્રમાણે તીર્થકરના કેવળજ્ઞાનરૂપી. સૂર્યને ઉદય થવાથી પ્રભુના સામિયથી ભવિજને પણ અનાદિ અનંતકાળની મોહનિદ્રા તછ ભાવ જાગૃતિને પામી પોતાના આત્મવિકાસની આરાધનામાં તન્મય બને છે.” આ પ્રમાણે મહાપુરૂષોને પ્રભાવ જ કંઈક એ અલૌકિક હોય છે કે તેમના સમાગમમાં આવવાથી પ્રાણીમાત્ર પ્રફુલ્લિત બનીને પોતાના વિકાસને સાધે છે અને અશોકવૃક્ષની માફક ખરેખર અશોક કહેતા શેક–સંતાપ રહિત બને છે. અત્રે ગૌતમ ગણધરાદિ અગીયાર ગણધરના અધિકારનું ચિંતઃ. કરવુ. ગૌતમાદિ પંડિતે વેદના પ્રકાંડ પંડિત હતા અને રૂઆબથી. ગયા હતા પ્રભુને હરાવવા, પણ કેવળજ્ઞાનરૂપી સૂર્યના જ્ઞાનપ્રકાશથી ઝળહળતા પ્રભુજી પાસે પહોંચતા જ તેમમી જ શંકાઓનું સમાધાન. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #67
--------------------------------------------------------------------------
________________ =ii કલ્યાણ મંદિર સ્તોત્ર 33 =ઈ ગયું અને સમ્યગદષ્ટિ બની ગયા. પંડિતાણુઓની રજા લેવા –ણ ન ગયા ને ત્યાં ને ત્યાંજ દીક્ષા લઈને પ્રભુના શિષ્ય બની ગયા =મને તે જ ભવે ભવને અંત કરી ક્ષે પધાર્યા. 19 બીજો અચેત દિવ્ય પુષ્પવૃષ્ટિ પ્રાતિહાર્ય–ભવીજી હળુકમી બને છે : ચિત્ર વિભો ! કથમવાડભુખવૃત્ત્વમેવ વિશ્વકૂ પતત્યવિરલા સુરપુષ્પવૃષ્ટિ વગેરે સુમનસાં યદિ વા મુનીશ ગઈતિ નૂનમધએહ હિ બંધનાનિ પર અન્વયઃ વિભો ! અવિરલા (અવિરત) સુરપુષ્પવૃષ્ટિ: વિષ્યકુ (ચતરફ) અવાડ (નીચે) મુખ વૃન્ત (ડી) એવ કર્થ પતતિ, ચિત્રા યદિ વા મુનીશ! વદ્ ગોચરે (સમીપે) સુમનસાં (પુષ્પ, પંડિત અને દેવ) બંધિનાનિ નૂન હિ અધએવ (નીચે જ) ગÚતિ રા અર્થ : હે વિભુ ! (સમવસરણના સમયે) દેવ ચારે બાજુ જે અચેત દિવ્ય પુષ્પોની વૃષ્ટિ નિરંતર કરે છે, તે પુષ્પોના ડીંટા આપની પાસે આવતા અધોમુખ કેમ થઈ જતા હશે ? તે ખરેખર આશ્ચર્ય જનક છે ! અથવા તે યુક્ત જ છે કારણ કે હે મુનીશ ! આપની સમીપે આવવાથી ભવી જનો અને પુષ્પોના બંધન (કર્મ બંધન કે ડીંટારૂપી બંધન) અવશ્ય જવા જ જોઈએ. રબા પરમાર્થ : આ અતિશયની ખુબી એવી છે કે જ્યારે દેવો પ્રભુની ચોતરફ અચેત દિવ્ય પુષ્પોની વૃષ્ટિ કરે છે ત્યારે ફૂલના ડીંટા નિયમથી ઊંચા રહે છે અને સુકોમળ પાંદડીઓ વાળો ભાગ જ પ્રભુને સ્પર્શે છે. અત્રે “સુમન” અને “બંધન” ને શ્લેષાલંકાર તરીકે સરસ ઉપયોગ કર્યો છે સુમન એટલે (1) ફૂલ અને (2) સુહુ મન યસ્ય સઃ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #68
--------------------------------------------------------------------------
________________ 34 શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર સુમન અર્થાત રૂડા મનવાળો એટલે કે જ્ઞાની ભક્ત, બંધન એટલે (1) કુલનું ડીંટારૂપી બંધન અને (2) જીવનું કર્મરૂપી બંધન. ફુલની પાંદડીઆ ડીટા દ્વારા ડાળીએ બંધાઈને રહે છે, તેમ સંસારી જીવ રાગ અને દ્વેષ રૂપી કર્મ બંધનથી સંસારચક્રમાં બંધાયેલું રહે છે. પણ આશ્રય (નવાઈ ની વાત તો એ છે કે બંનેના બંધનો પ્રભુના સમીપે આવવાથી અધોમુખ બની જાય છે કહેતાં તે બંધનો તુટી જાય છે. ભવ્ય જીવો કર્મ પાસથી મુકત બની તિજ પરમાતમ સ્વરૂપ બની જાય છે. આવું મહાન ફળ તીર્થંકર પ્રભુના સાન્નિધ્યનું અત્રે પરમાર્થથી બતાવ્યું છે. (જુઓ ભકતામર સ્તોત્ર ગાથા-૩૩) અત્રે ચંડકૌશિક સર્પના અધિકારનું સ્મરણ કરવું. ભયંકર દૃષ્ટિવિષ સર્પરૂપે ઉત્પન્ન થવા છતાં પ્રભુના દર્શનથી તે ક્રોધી જીવ પણ અત્યંત ક્ષમાશીલ બની ગયું અને પિતાના ગાઢા કર્મોને દૂર કરી સદ્ગતિ પામે. તો પછી ભવિજનો જેમને પ્રભુના દર્શન થયા તે જ બુકુમારની જેમ મોક્ષે જાય તેમાં શું આશ્ચર્ય ? તીર્થંકર પરમાત્માનું રૂડા ભાવથી સ્મરણ કરે તેના કર્મ બંધન અવશ્ય દૂર થાય જ. ર૦૧ ત્રીજો “દિવ્ય વાણી” અતિશય–સાક્ષાત અમૃત સરખી, અજરામર પદને દેનારી પ્રભુની વાણીને કહી છે : સ્થાને ગભીરદદધિસંભવાયા : - પીયૂષતાં તવગિર સમુદીરયંતિ પીવા યત : પરમસંમદસંગભા આ ભવ્યા વ્રજતિ તરસામ્રજરામરત્વમ્ રિલા - અન્વય : ગભીર (ગંભીર) હૃદય ઉદધિ–સંભવાયાઃ (સંભવતી) તવ ગિર: (વાણી) પીયૂપતાં (અમૃતપણાને) સમુદીરયંતિ (પામે છે) સ્થાને (તે યુકત જ છે) યતઃ (કારણ કે) પરમ સંમદ (આનંદ) સંગ ભાજ: ભવ્યા: પીવા તરસા (શીઘ) અપિ અજરામરત્વે વ્રજતિ પરના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #69
--------------------------------------------------------------------------
________________ 35 શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર - અર્થ : (હે જિનેન્દ્ર !) ગંભીર હૃદયરૂપી સાગરમાંથી સંભવતી આપની વાણી અમૃતપણાને પામે છે તેમ જ્ઞાની જને કહે છે) તે ચોગ્ય જ છે. કારણ કે તમારા સંગરૂપી પરમ આનંદને જેમણે પ્રાપ્ત કરેલ છે તેવા ભવિ જને તેનું પાન કરીને શીદ્ય અજરામર પદને પામે છે. પરિવાર પરમાર્થ : તીર્થંકર પ્રભુની વાણીને મહિમા એવો છે કે સમવસરણમાં આવેલી બારે પ્રકારની પર્વદા-દેવો, મનુ અને તિર્યોપ્રભુ તો એક જ ભાષામાં દેશના ફરમાવે છતાં સહુ પોતપોતાની ભાષામાં સમજી જાય છે. વળી પ્રભુની વાણીને અમૃત સરખી પણ સાર્થક રીતે કહી છે. અમૃત સમુદ્રમાંથી નીકળેલું અને તેનું પાન કરીને દેવો અમર બની ગયાની માન્યતા છે, તે જ પ્રમાણે તીર્થકર પ્રભુની ધીર ગંભીર -વાણી પણ તેમના હૃદય રૂપી સમુદ્રમાંથી નીકળે છે અર્થાત અંતર્પશી હોય છે અને જે ભવિજન તેનું પાન કરે છે અર્થાત રૂડા ભાવથી અંતરમાં ધારે છે તે ખરેખર અજરામર પદ પામી જાય છે. (જુઓ ભક્તામર સ્તોત્ર ગાથા-૩૫) અત્રે “રહિણ્યા ચોરનું સ્મરણ કરવું. અત્યંત કાબેલ ચેર અને પ્રભુની વાણી પ્રાણુતે પણ ન સાંભળવી એવો જેણે પિતાની મરણ પથારીએ સંકલ્પ કરેલ છે. તે પાપી-જીવ પણ પગમાં કાંટો વાગવાથી કાનમાથી આંગળી દૂર કરીને કાંટો કાઢવા જતા પ્રભુની દેશનાના દેવને પડછાયો ન હોય આદિ શબ્દ કચવાતે મને સાંભળી જાય છે. પણ તે જ શબ્દો તેને ચાર બુદ્ધિના ધણી એવા અભયકુમાર મંત્રીના સંકજામાંથી બચાવે છે. ત્યારે તે દુરાત્મા પણ વિચારે છે અને મહાવીરના આ શબ્દોએ મને બચાવ્યું. નહિતર શુળી મારા માટે તૈયાર હતી. તે તે પ્રભુના–ભાવ કર્યો એટલે મહાવીર પ્રભુ બની ગયા–ધર્મબોધને ભાવથી સાંભળું ને અનુસરૂ તે મારૂં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #70
--------------------------------------------------------------------------
________________ 36 શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર કેવું કલ્યાણ થાય! અને તે જીવ પ્રથે કહે છે કે ખરેખર તરી ગયે. આ પ્રતાપ પ્રભુની વાણુને–વંતરાગ વાણીને છે. જે સાંભળે તેનું એકાંત કલ્યાણ, કલ્યાણ ને કલ્યાણ જ થાય તેમ દઢપણે માનવું. એરલાઇ ચોથે ચામર પ્રાતિહાર્ય ભાવની શુદ્ધતા, પવિત્રતા નમ્રતા સુચવે છે. સ્વામિન્ ! સુમવનમ્ય સમુ૫તંતે મન્ય વદ તિ શુચય: સુરચામરૌઘા : પેડમૈ નતિ વિદધતે મુનિપુંગવાય તે નૂન મૂર્વગતય: ખલુ શુધભાવા : મારા અન્વય: સ્વામિન્ ! મન્ય શુયઃ (પવિત્ર) સુર ચામર ઔદ્યાઃ (સમુહ) સુદુર અનમ્ય સમુપાંત: (ઊંચા જતાં થકા) વદતિ “યે (જે) અમે આ મુનિ!ગવાય નતિ (નમસ્કાર) વિદધતે (કરે છે) તે ખલુ શુદ્ધભાવા: નૂન ઉર્વ ગતય: મારા અર્થ:-હે સ્વામી! હું માનું છું કે દેવોએ વીંઝેલા જે પવિત્ર - ચામરના સમૂહ તે અત્યંત નીચા નમીને ફરી ઉચા જતાં (જાણે) આ પ્રકારે કહે છે “જે ભીજનો આ પ્રત્યક્ષ એવા મુનિપુંગવ શ્રી પાર્શ્વનાથ પ્રભુને વંદણા નમસ્કાર કરે છે. તે જે તેમના ભાવ શુદ્ધ હશે તે ખરેખર (અમારી જેમ) ઊંચી ગતિને પામશે. 22 , પરમાર્થ : સમોસરણ વખતે અંતરીક્ષમાં રહીને તીર્થકર પ્રભુની બંને બાજુએ બાર બાર દેવો અકેક હાથમાં અકેક પવિત્ર વેત ચામર લઇને પ્રભુને વીંઝે છે તેવી માન્યતા છે. આ ચામર જાણે એમ સૂચવે છે કે જે કેઈ અમારી જેમ નીચા નમીને પ્રભુને નમન કરે છે, અર્થાત પિતાનો અહંભાવ છેડી પોતાની જાતનું રૂડા ભાવથી પ્રભુને સમર્પણ કરે છે, તે ભકતો અમારી જેમ જ ઊંચી ગતિને અર્થાત મોક્ષ ગતિને ખરેખર પામે છે. (જુઓ. ભકતામર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #71
--------------------------------------------------------------------------
________________ 27 શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર સ્તોત્ર ગાથા-૩૦) અત્રે જીવાત્માના શુદ્ધ સમર્પણ ભાવ ઉપર ભાર મૂકે છે. અત્રે શ્રી બાહુબલિ, દશાર્ણભદ્ર રાજાના અધિકારનું વિધેયાત્મક રીતે અર્થાત માન છોડી પ્રભુ શરણે જવું અને વીર પ્રભુના ત્રીજા મરિચિકુમારના ભવનું નિષેધાત્મક રીતે અર્થાત મદ ન કરે, મદ કરવાથી–પ્રભુના જીવને પણ કેટલું સહન કરવું પડયું તે બાબત સ્મરણ કરી માન કષાય છોડવા ઉદ્યત થવું. પરા પાંચમો સિંહાસન પ્રાતિહાર્ય: પ્રભુને તેના પર બેઠેલા જોઈને ભવી જીવેના મન-મયુર નાચી ઉઠે છે: શ્યામ ગભીગિરભુજજવલ હેમરત્નસિંહાસનસ્થમિહ ભવ્યશિખંડિનવામાં આલોકયંતિ રભસેન નદંતમુરજૂ ચામકરાવિશિરસીવ નવાંબુવાહમ ર૩ અન્યય : ભવ્ય શિખંડિનઃ (એર) ઈહ (અહિં–આ સમવસરણને વિષે) ઉજ્જવલ હેમ રત્ન સિંહાસનસ્થ ગભીરગિર શ્યામ ત્વાં રભસેન (આતુરતાથી) આલયંતિ ચામીકર અદ્રિ (સોનાનો પર્વત અર્થાત મેરૂ પર્વત) શિરસિ (શિખર) ઉો નદંત (ગર્જના કરતો) નવ અંબુવાહં (વાદળા) ઈવ 23 અર્થ : સુવર્ણમય મેરૂ પર્વતના ઊંચા શિખર પર ગર્જના કરતા નવા મેઘને જેમ મયુરો આતુરતાથી જુએ છે તેમ જ ભવજન રૂપી મયુરે ગંભીર વાણી (વડે દેશના દેતા) અને શ્યામલરૂપવાળા એવા આપને આ સમવસરણને વિષે રત્નજડિત સેનાના સિંહાસનમાં બેઠેલા (હર્ષપૂર્વક) જુએ છે. ર૩ પરમાર્થ : અત્રે સેનાના મેરૂ પર્વતને સ્થાને સિંહાસન જાણવું, જળભર્યા કાળા ભમ્મર નવા મેઘને સ્થાને પાર્શ્વનાથ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #72
--------------------------------------------------------------------------
________________ 30 શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર પ્રભુનું શ્યામલ શરીર સમજવું, કારણ કે પ્રભુને વર્ણ નીલવણે છે, અને મેઘ-ગર્જના જેવી ગંભીર પ્રભુની વાણી સમજવી; અને ભવ્ય છોને મયુરની ઉપમા આપી સર્વાગ સુંદર કલ્પના ચિત્ર દેર્યું છે. દેશના દેતી વખતે તીર્થકર પ્રભુને જોઈને ભવ્ય જનોના મનના મોરલાઓ નાચી ઉઠે છે કારણ કે પ્રભુના દર્શન કરીને અને પ્રભુની દેશના સાંભળીને જીવો અવશ્ય હળુ કમ બની પરમગતિને પામે છે. તીર્થકર ભગવંતના દર્શનથી અને દેશનાથી અનેક ભવ્ય જીવોના મનના મોરલાઓ નાચી ઉઠયાના સિદ્ધાંતમાં ઠેર ઠેર દષ્ટાંત છે. ચોવીસે જિનના ચંદ ને બાવનગણધર તેના ઉત્કૃષ્ટ ઉદાહરણ રૂપે છે. તેમાં મલ્લી કુંવરી અને છ રાજાઓ કે જે પછી ઓગણીશમા. તીર્થકર મલ્લીનાથ પ્રભુ અને તેમના છ ગણધર બને છે તેમને આ ભવનો અને પૂર્વભવના મહાબળ રાજા અને છ મિત્રોને અધિકાર ચિંતવવા જેવું છે. પૂર્વભવના ઋણાનુબંધના કારણે છ એ રાજા મલીકુંવરીના રૂપમાં આસક્ત બને છે અને મલીકુંવરીને મેળવવા. માટે યુદ્ધ કરવા પણ તૈયાર થાય છે. તેમને મલ્લીકુંવરી હજી તે. તીર્થકર બન્યા નથી છતાં કેવી બોધદાયી યુકિતથી દેહના રૂપને જેવાને બદલે આત્મસ્વરૂપની ઓળખાણ કરાવીને પસ્માર્થ માગે વાળે છે જેથી તેમના મનના મોરલાઓ મલ્લીનાથ પ્રભુના દર્શન અને દેશનાથી નાચી ઉઠે છે અને અમલીકુંવરીના પિતે નાથ (પતિ) બનવાને બદલે છે એ રાજા મલ્લકુંવરીને પોતાના “નાથ” બનાવી દે છે, પિતાની જાતનું મલીનાથ પ્રભુના ચરણે સંપૂર્ણ સમર્પણ કરી દે છે અને પોતાના અહંભાવનું–કવાયોનું સંપૂર્ણ વિસર્જન કરી તીર્થકર પ્રભુના અવલંબને પિતાના આત્માનું પરમ કલ્યાણ સાધીને સિદ્ધ, બુદ્ધ અને મુક્ત બને છે. રક્ષા છઠ્ઠો “ભામંડળ” અતિશય ભવી જીવોને મોક્ષમાર્ગ પ્રેરે છે : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #73
--------------------------------------------------------------------------
________________ શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર ઉદ્ગછતા તવ શિતિવૃતિમંડલેન, લુપ્તછદછવિરકતએંભવ છે સાનિધ્યતાડપિ યદિ વા તવ વીતરાગ ! નીરાગતાં વ્રજતિ કે ન સચેતનેડપિ ર૪. ' અન્વય : તવ ઉછતા (ઊંચે જતા) શિતિ (શ્યામ) હુતિ મંડલન (ભામંડળ વડે) લુપ્તત છદત (પાંદડા) છવિ: (છબી એટલે કે કાંતિ) અશકત૨: ભૂબવ (થાય છે) યદિ વા વીતરાગ ! તવ સાન્નિધ્યત: અપિ સચેતનઃ અપિ કઃ નીરાગતાં ન જતિ ? 24 અર્થ : આપના નીલવર્ણા ભામંડળના ઊંચે ફેલાતા તે જ વડે અશોક વૃક્ષના પાંદડાને (ઘેરો લીલો) રંગ લેપાય છે, તે યુકત જ છે, કારણ કે હે વીતરાગી પ્રભુ ! આપનું સાનિધ્ય પામવાથી કર્યો. સચેતન જીવ રાગરહિતદશાને ન પામે ? અવશ્ય પામે. પારકા પરમાર્થ : તીર્થંકર પ્રભુને કેવળજ્ઞાન પ્રગટવાથી મસ્તકના પછવાડેના ભાગમાં ગોળાકાર દિવ્ય તેજનું વર્તુળ રચાય છે જે ભામંડળ' કહેવાય છે. તે ભામંડળના તેજમાં દેવો તેની શોભા વધારવા દિવ્ય મણીઓને જડે છે તેથી આ પણ દેવકૃત અતિશય ગણાય છે. પ્રભુને અત્રે વીતરાગ સંબોધન બહુજ સાર્થક રીતે કર્યું છે. સર્વ ઘાતી કર્મ દૂર થયા હોવાથી તીર્થકર “વીતરાગ " બન્યા છે. હવે વીતરાગના સમાગમમાં જે કોઈ જીવ આવે તે પણ અવશ્ય નીરાગતાને પામે જ તેમ અશોક વૃક્ષના પાંદડાનો ઘેરો લીલો રંગ પણું પ્રભુના સાન્નિધ્યના કારણે હળવો બનતો જોઈ અત્રે કહ્યું. રાગ’ શબ્દનો શ્લેષ અલંકાર તરીકે અત્રે ઉપયોગ કર્યો છે. રાગ એટલે (1) મોહ અને (2) લાલ રંગ. તેથી વીતરાગ શબ્દના. પણ બે અર્થ છે (1) રાગરહિત થવું ને (2) લાલ રંગથી રહિત થવું. હવે અશોક વૃક્ષના ઘેરા લીલા પાંદડા પ્રભુના સાનિધ્યથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #74
--------------------------------------------------------------------------
________________ શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર | તેમના શરીરના નીલવણું કારણે તે પાંદડા પર પડવાથી લાલ રંગથી રહિત થાય છે તે કુદરતી નિયમ છે તે જ પ્રમાણે જે બાર પ્રકારની પરિષદ સમવસરણમાં એકઠી થઈ છે, તેમના પણ ભવોભવના કર્મની કાળાશ પ્રભુના સામીપ્યથી હળવી બની જઈને અર્થાત મેહ દશા હળવી બની જઈને વૈરાગ્ય વાસિત બને છે. પ્રભુના સામીપ્ય પણાનો આ પ્રભાવ છે. એકે પ્રિય પાંદડા પણ જે હળવા રંગના બને તિ પછી પંચેંદ્રિય પર્વદા કર્મભારથી હળવી કેમ ન બને ? બને જ. (જુઓ ભકતામર સ્તોત્ર ગાથા 34.) આ ભામંડળનો પ્રભાવ એવો છે કે જે કોઈ ભવી જીવ તેના દર્શન કરી શકે, તેને જાતિસ્મરણ જ્ઞાન થાય. પૂર્વના સાત ભવ જાણે, દેખે, અને તે જાણી નિયમા વૈરાગ્યવાસિત બની સંયમ માર્ગને તીર્થકર પ્રભુ સમીપે અંગીકાર કરી મુકિત–માર્ગન યાત્રિક બની તે જ ભવે અગર તો ભવ પરંપરાએ નિયમાં સિદ્ધ, બુદ્ધ અને મુકત બને. આના તો અપાર દષ્ટાંતો છે જે ગણતા પાર ન આવે. તેથી જ સાધુ વંદણામાં ગાયું છે : વીસે જીનના, સાધુ સાધ્વી સાર, ગયા મોક્ષ દેવલેકે, હૃદયે રાખે ધાર. ૧૦ણા પ૨૮ સાતમો દેવદુંદુભિ અતિશય લોકોને ભવનિદ્રામાંથી જગાડે છે: ભે : પ્રમાદમભવધૂય ભજવન– માગત્ય નિવૃત્તિપુરી પ્રતિ સાર્થવાહમ ! એતનિવેદયતિ દેવ ! જગત્રાયાય, મને નદનભિનભ: સુરદુંદુભિતે પા અન્વય : મન્ય દેવ ! તે સુરદુંદુભિઃ અભિનભઃ (આકાશને વ્યાપીને) નદન (ગર્જીને) જગત્રયાય એતત નિવેદયતિ ભેઃ ભેદ પ્રમાદ અવધૂય (તજીને) આગત્ય એને નિવૃત્તિપુરી પ્રતિ સાર્થવાહ ભજવં પરપા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #75
--------------------------------------------------------------------------
________________ શ્રી કલ્યાણ મંદિર તેત્ર 41 અર્થ: હું માનું છું કે હે દેવ ! તમારો દેવદંદુભિ આકાશ -વ્યાપી ગર્જના કરતો ત્રણે જગતને જાણે આ પ્રકારે નિવેદન કરી રહ્યો છે, “હે ત્રણે જગતના છો ! તમે પ્રમાદ તજીને આવો અને આ પાર્થ પ્રભુ જે મોક્ષપુરીના સાર્થવાહ છે તેમને ભજે.” રપા પરમાર્થ : અત્રે દેવદુંદુભિ વાગતી વાગતી જાણે બોલતી કેમ ન હોય તેમ બતાવીને “ઉદ્વેક્ષા” અલંકારને પ્રયોગ કર્યો છે. દેવદુંદુભિ જાણે કહી રહી છે કે “હે ભવ્યો ! પાર્શ્વપ્રભુએ મેપુરીને સાર્થ કાઢો છે; અને તેમાં જે કોઈ ભવિજીવને જોડાવું હોય તે ખુશીથી જોડાવ.” એટલું જ કહીને બેસી નથી રહેતી પણ વળી સલાહ આપે છે કે તમે અત્યારે અવસર આવ્યો છે માટે પ્રમાદ ‘તજીને પ્રભુના સાથમાં સવારે જોડાઈ જાવ એટલે કે શ્રદ્ધાપૂર્વ તમારી જાતનું પ્રભુના ચરણે અહંભાવ તજી સમર્પણ કરે, તે પછી મૃતિપુરીએ હેમખેમ પહોંચાડવાની સઘળી જવાબદારી પ્રભુ લૌકીક સાર્થવાહની જેમજ પિતાના શિરે લેશે. પ્રમાદ જ ભવભ્રમણનું કારણ છે. સિદ્ધાંતમાં પણ પાંચ પ્રમાદ તે (1) મદ (2) વિષય (3) કષાય (4) નિદ્રા અગર નિંદા ને (5) વિકથા ને જીવાત્માને સંસારમાં પાડનારા કહ્યા છે. તેની ગાથા છે : - " મજવિસય કસાયા, નિદા વિકહાય પંચમી ભણિયા એ એ પંચમ્પમાયા, છવા પાડતિ સંસારે છે માટે અત્રે પ્રમાદ તજવાનું કહ્યું. પ્રમાદ છુટે કે જીવના મોક્ષ તરફના પગલા તુરત જ શરૂ થાય. જીવાત્મા મોક્ષ સન્મુખ થાય. તે પ્રમાદ, નમિરાજર્ષિ, ઈલાચિ કુમાર, મૃગાપુત્ર, સમુદ્રપાળ મુનિ હરિકેશબળ મુનિ, આદ્રક કુમાર મુનિ આદિ અનેક ભવ્ય મહાત્માઓએ છોડ અને પ્રભુના મોક્ષપુરીના સાર્થમાં જોડાઈને પોતે પણ મોક્ષપુરીએ પહોંચી ગયા. તેમના અધિકાર ચિંતવવા. રપા આઠમો છત્રાતિછત્ર અતિશય પ્રભુનું ત્રિલોકીનાથપણું સૂચવે છેઃ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #76
--------------------------------------------------------------------------
________________ 42 શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર ઉઘોતિષ ભવતા ભુવનેષુ નાથ .. તારાવિતા વિધુર્ય વિહતાધિકાર : મુક્તાલાપકલિતલસિતા'તપત્ર વ્યાપાત્રિધા ધતતનુવમશ્યપેતઃ 26 અન્વય : નાથ ! ભવતાભુવનેષ ઉદ્યોતિષ તારાવિત અયં વિઘુ: (ચંદ્રમા ) હિતાધિકાર: મુકતા કલાપ (સમૂહ) કલિત ( સહિત) ઉલ્લસિત (પાંઠાંતરે ઉવસિત પણ છે. બંનેના અર્થ એક જ છે ) આતપત્ર. (તાપથી રક્ષણ કરનાર એટલે કે ત્રણ છત્ર), વ્યાજાત (મીપે કરી . ત્રિધા ( ત્રણ પ્રકારે) ધૂત તનુ ધ્રુવ અભ્યપેત: 26 અર્થહે નાથ! જ્યારે આ લોકને વિષે આપ પ્રકાશિત થયા, અર્થાત કેવળજ્ઞાન પ્રગટયું, ત્યારે તારા મંડળથી વીંટાયેલે આ ચંદ્રમા ( જાણે કે જગતને પ્રકાશ આપવાના તેના) અધિકારથી રહિત થયે. (તેથી) મેતીના સમૂહથી (શોભતા અને ) પ્રકાશિત એવા ત્રણ છત્રના મિ ત્રણ પ્રકારનું રૂપ ધરીને તે ચંદ્રમા પિતે જ જાણે કે આપની સેવા કરવા આવ્યો. મારા પરમાર્થ : આ અતિશયની વિશેષતા એ છે કે આ ત્રણ છત્ર તીર્થંકર પ્રભુને કેવા મહોત્સવ ઉજવાય ત્યારથી પ્રભુના શિરછત્ર તરીકે દેવો રચે છે અને પ્રભુ નિર્વાણ પામે ત્યાં સુધી તેમના શિર પર કાયમ રહે છે. જ્યારે બીજા અતિશય છે તે વિલિન થઈ જાય છે તેવી માન્યતા છે, તેથી જાણે પ્રભુનુ ત્રિલોકીનાથપણુ દર્શાવે છે. તા. આ ત્રણે છ પૂર્ણિમાના ચંદ્ર જેવા ગોળાકારે ચાંદિ જેવા ઉજજવળ અને સફેદ તથા ચારે બાજુ મોતીઓની કુલ સહિત હોય છે. આ મોતીઓની સેર તે ચંદ્રમાના તારા, નક્ષત્ર, ગ્રહ આદિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #77
--------------------------------------------------------------------------
________________ શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર 43. મંડળના પ્રતિક છે. - ચંદ્રમાનો અધિકાર રાત્રીએ જગતને પ્રકાશ અને શીતળતા આપવાનો છે. પણ જ્યારે તીર્થકર પ્રભુ અકષાયી બની કેવળજ્ઞાન પ્રગટાવે છે. ત્યારે પ્રભુ હવે જગતના સર્વ જીવોને રાત ને દિવસ ભાવ પ્રકાશના આપનારા છે અને ત્રિવિધ તાપથી બળેલા જીવોને - તેમના હિતકારી બોધથી ઠારનારા છે તેથી હવે ચંદ્રને લાગે છે કે મારી કશી ઉપયોગીતા રહી નથી એટલે સેવા કરવાના બહાને ત્રણ છત્રનું રૂપ ધરીને જાણે પ્રભુના ત્રણ છત્ર રૂપે રહેવા લાગ્યું. ત્રણ છત્ર તે જાણે મન, વચન અને કાયારૂપ ત્રિવિધ ભક્તિના . સ્વરૂપના પ્રતિક છે. ( જુઓ ભક્તામર સ્તોત્ર ગાથા-૩૧) : અત્રે અષ્ટ પ્રાતિહાર્યોનું કથન પૂરું થાય છે. પારદા પ્રભુના કાંતિ પ્રતાપ ને યશનું ત્રિગડા ગઢની ઉપમાએ કથન સ્કેન પ્રકૃરિત-જગત્રય-પિંડિતેન કાન્તિ-પ્રતાપ-યશસા-મિવ સંચયેન ! માણિકય-હેમ-રજત-પ્રવિનિર્મિતન, સાલત્રણ ભગવન-નભિતો વિભાસિ રહા અવયઃ ભગવદ્ ! અલિત: (ચોતરફ) માણિકય હેમ રજત પ્રવિનિમિતેન સાલ ત્રણ (ત્રણ ગઢ) વિભાસિ (શે છે) વેન (પોતાના ) પ્રપૂરિત જગત્રય-પિંડિ.. તેન (પિંડ વડે ) કાંતિ પ્રતાપ યશસાં સંચયેન ઈવ પરણા અર્થ : હે ભગવન્આપની તરફ પ્રકૃષ્ટ પ્રકારે બનાવેલા. નીલરત્ન, સેના તથા રૂપાના ત્રણ ગઢ વડે આપ. શેભી ઉઠે છો તે: જાણે ત્રણે જગતરૂપી પીંડને આપના કાંતિ, પ્રતાપ તથા યશના. સમુહ વડે જાણે રૂડી રીતે ભરી દીધું ન હોય ? પારકા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #78
--------------------------------------------------------------------------
________________ શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર પરમાર્થ : આ ત્રિગડા ગઢને લોકોત્તર અતિશય છે. અત્રે - નીલ રત્નના ગઢની પાર્શ્વનાથ પ્રભુના નીલવર્ણની સદશતા છે, -સુવર્ણના ગઢની પ્રભુના તેજસ્વી પ્રતાપ સાથે તથા રૂપાના ગઢની પ્રભુના ઉજજવળ યશની સાથે સશતા છે. આ ઉપમાઓ યથાર્થ છે કારણ કે પ્રભુને વર્ણ નીલે છે, પ્રતાપને વર્ણ તત અગ્નિ - સમાન દેદીપ્યમાન અને યશનો વર્ણ શ્વેત માનવામાં આવ્યો છે. સમવસરણમાં આ ત્રણે ગઢની એકત્ર રચના જોઈને આચાર્ય શ્રી કલ્પના કરે છે કે આ ત્રિવિધ સંયોગ જાણે પાર્શ્વ પ્રભુના કાંતિ પ્રતાપ અને યશ ત્રિકમાં ફેલાઈ જઈને પણ ત્યાં તેમનો સમાસ - ન થવાથી જાણે પીંડ બનીને અત્રે એકત્ર થયા ન હોય ? સંક્ષેપમાં -- કહેવાને પરમાર્થ એ છે કે પ્રભુના કાંતિ, પ્રતાપ અને યશ લેકાલોકમાં સર્વત્ર ફેલાઈને રહેવા છતાં ન સમાવાથી જાણે અત્રે ત્રણ ગઢના સમુહરૂપે એકત્રીત થઈને કેમ ન રહ્યા હોય ? એવો અલૌકિક પ્રભાવ-તીર્થકર ભગવંતોને હોય છે. જે ર૭ સમ્યગૂ દષ્ટિનું સ્વરૂપ ઈદ્રની પુષ્પ માળાના દૃષ્યતે કહે છે : દિવ્યસ્રજો જિન ! નમત્રિદશાધિપાનાઅસૂય નરચિતાનપિ મૌલિબંધાન ! પાદ શ્રયંતિ ભવતો દિવા પરત્ર, વસંગામે સુમન ન રમત એવ 28 અન્વય : જિન ! નમતુ ત્રિદશ (દેવ) અધિપાનામ -(અધિપતિ-ઈન્દ્રોની) દિવ્યસ્રજ; (દિવ્ય પુષ્પ માળ) રત્નચિતાન મોલિબંધાન (મુકીને ) અપિ સૂજ્ય ( તજીને) ભવત: પાદો શ્રયંતિ (આશ્રય લે છે) દિવા સુમનસ : (પંડિત પુષ્પ અથવા દે) ત્વત સંગમે પરત્ર (બીજી જગ્યાએ) ન રમંત એવ છે 28 અર્થ : હે જિનરાય ! ( આપને ) નમતા ઈંદ્રોની દિવ્ય પુષ્પ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #79
--------------------------------------------------------------------------
________________ શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર 45.. ITTTTTTT માળાઓ (તેમના) રત્નજડિત મુગટોના બંધનને તજીને આપના - ચરણનો આશ્રય લે છે તે યુક્ત જ છે; કારણ કે તમારો સંગ થયા . પછી સુમનનું મન હવે બીજે સ્થળે ઠરતુ નથી. 28 પરમાર્થ :–અો “સુમનસ” નો શ્લેષાલંકાર તરીકે ઉપયોગ . કરીને રૂડા મનવાળા એટલે કે સમકિતી જીવોના મન હવે અન્ય. દર્શનોથી ખેંચાતા નથી પણ કેવળી પ્રરૂપિત ધર્મમાં જ સ્થિર રહે છે : તેમ ઈદની માળાના દષ્ટાંતે યથાર્થ કહ્યું. ઇબ્દો જ્યારે પ્રભુને નમે છે ત્યારે તેમની માળામાં રહેલા દિવ્ય . પુષ્પો પ્રભુચરણનો સ્પર્શ પ્રથમ કરે છે, પછી તે પુષ્પોને પ્રભુચરણને છોડીને ફરી પાછા ઇંદ્રના મુગટ પાસે જવું જાણે ગમતું નથી, કેમકે : સુમનોને એક વાર પ્રભુ દર્શન અર્થાત સમ્યગૂ દટી થયા પછી. અન્ય કોઈ દેવ કે ધર્મમાં હવે તેમને રૂચિ થતી જ નથી. સમ્યગૂ દર્શનનું સ્વરૂપ બતાવતા શાસ્ત્રકાર કહે છે : સમમતરયણસાર, મફખમહારુફખમૂલમિદ ભણિયં તે જાણિજજઈ, ણિય–વવહારસરૂવ ભય છે 1 | અર્થ : રત્નત્રયમાં સમ્યગૂ દર્શન જ સાર રૂપ છે. એને જ કે મલરૂપી મહાવૃક્ષનું મૂળ કહ્યું છે. એ નિશ્ચય અને વ્યવહાર એમ. બે પ્રકારનું છે. જીવાદી સદહણું. સમ્મત જિણવહિં પણત , વવહારા ણિય દો, અપાયું હવઈ સમ્મત અર્થ : વ્યવહાર નથી જીવાદિ નવતત્ત્વની શ્રદ્ધાને જિન : દેવે સમ્યકત્વ કહ્યું છે, નિશ્ચયનયથી તો આત્મા જ સમ્યગદર્શન છે.” તે ભગવાન નેમનાથ પ્રભુના વારામાં થઈ ગયેલ શુક અણગાર, . શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના વારામાં થઈ ગયેલ શ્રેણિક - રાજા જે પહેલા બૌદ્ધ ધમાં હતા, કુમારપાળ રાજા જે શૈવધર્મી હતા આદિ ભવ્ય જીવોના દષ્ટાંતે છે 28 છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #80
--------------------------------------------------------------------------
________________ શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર હવે જિનક્તિ માર્ગનો જે આશ્રય લે છે તેને જિનેશ્વર અવશ્ય * તારે છે તેમ કહે છે : - નાથ ! જન્મજલધેવિપરાડ મુખડપિ, યત્તાસ્યસુમતે નિજ-પૃષ્ઠલગ્નાન ચુકતં હિ પાર્થિવનિપસ્ય સતસ્તવ ચિત્ર વિભે ! યદસિ કર્મ–વિપાક શૂન્ય : રક્ષા અન્વય ? નાથ હવે જન્મજલધે: વિપરાડભુખ (વિમુખ) અપિ નિજપૃષ્ઠલગ્નાન અસુમત. (જીવ) યત - તારયસિ પાર્થિવ નિપસ્ય (1) પૃથ્વીપતિ, (2) માટીને * (ઘડા) સત (સુજ્ઞ) તવ એવ (તમેનેજ) હિ ચુકત : ચિત્ર વિભે! યત્ કર્મવિપાકશુન્ય: અસિ મારા અર્થ : નાથ ! તમે જન્મમરણરૂપી સંસાર સાગરથી વિમુખ હોવા છતાં એટલે કે સંસાર સાગરને તરી ગયા હોવા છતાં પણ જે પ્રાણુઓ તારી પૂંઠે લાગેલા છે. તેમને તું તારે છે; કારણ કે વિશ્વના સ્વામી અને સસ્વરૂપી એવા તમારા માટે તે યોગ્ય જ છે, અગર તે બીજા અર્થથી) માટીમાંથી નિપજેલે એવો માટીને -ઘડો પણ વિમુખ કહેતા ઉલટે રાખવાથી તેને વળગેલા લોકોને તમારી જેમ જ તારે છે, તે યોગ્ય જ છે, પણ આશ્ચર્ય એ વાતનું છે કે માટીને ઘડે અગ્નિથી પકવેલ હોય તે જ તારી શકે છે, જ્યારે - તમે તો હવે કમરૂપી અગ્નિથી સર્વથા મુકાયેલા હોવા છતાં તારો છો ! | 29 | પરમાર્થ : અત્રે પણ શ્લેષાલંકારનો પ્રયોગ સરસ કર્યો છે. પાર્થિવ એટલે (1) પૃથ્વી અને (ર) માટી, નિપ એટલે (1) નૃપરાજા અને (2) નિપજેલ અર્થાત્ ઘડો, અને કર્મવિપાક=(૧) કાર્યને વિપાક અર્થાત ઘડાને ભઠ્ઠીમાં પકવ તે અને (2) કર્મનું - ઉદયમાં આવવું. હવે ભાટીને ઘડો વિપાક સહિત હોય છે અર્થાત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #81
--------------------------------------------------------------------------
________________ શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર અગ્નિમાં પકવેલું હોય છે ત્યારે પાણીમાં ઊંધ રાખીને તેને આધાર લઈને તરવાથી તારે છે એ પ્રસિદ્ધ વાત છે, પણ તીર્થકર પ્રભુ તે કિર્મ વિપાકથી અર્થાત હવે નવા ઘાતી કર્મના ઉદયથી મુકાયેલા હોવા છતાં કાચા ઘડા જેવા હોવા છતાં જે કોઈ તેમનો આશ્રય લે છે તેમને ભવસાગરથી તારે છે એ અત્યંત આશ્ચર્યજનક બીના છે એમ અત્રે આચાર્યશ્રી કહે છે છતાં તે યોગ્ય જ છે કેમકે તીર્થકર પ્રભુ પાર્થિવ નીપ કહેતા ત્રણે લોકના નાથ છે, સંપૂર્ણ જ્ઞાની છે, તેથી તેમની પાછળ લાગેલા વિજનોને સંસારથી વિમુખ બનાવી સરળતાથી મોક્ષે પહોંચાડે છે, પ્રભુની પેઠે લાગવું એટલે તેમણે પ્રરૂપેલ જ્ઞાન, દર્શન, અને ચરિત્રરૂપી મોક્ષમાર્ગની રૂડા ભાવથી આરાધના કરવી. કહ્યું છે ને : “કેવળજ્ઞાનીની અસર, સહુના દિલ પર થાય, નાસ્તિક પણ આસ્તિક થતા, અવળ સવળા થાય.” | સરળ અને ભદ્રિક જીવોને તે પ્રભુ સોધથી તારે તેમાં કશી -નવાઈ નથી; પણ જે તેમની પાસે વેરભાવથી અગર કસોટી કરવાના ભાવથી આવે છે તેવા કમઠ જેવા જીવને કે જેણે નવ પૂર્વભવ સુધી પ્રભુ પાર્શ્વનાથના જીવને પ્રાણાંતક કષ્ટ આપ્યું છતાં પ્રભુ સમભાવમાં દરેક ભવમાં રહ્યા ને દસમા ભવે મેઘમાળી દેવ બનેલા તે જીવના દૈવી ઉપસર્ગો સહન કરીને પણ પાર્શ્વ પ્રભુએ તેને સન્માર્ગમાં આણ્યો, તે જ રીતે પ્રભુ મહાવીરે ગોશાલકના ઉપદ્રવો સહન કરીને પણ તેને -સાચી સમજણના ઘરમાં આપ્યો જેથી પરંપરાએ મોક્ષ પામશે. આવી નિષ્કારણ કરૂણાના ધણી તીર્થકર ભગવંતો હોય છે તેમ અત્રે કહ્યું. હવે પ્રભુને અચિંત્ય મહિમા બતાવે છે : '. - વિવેથડપિ જનપાલક! દુર્ગતત્વ કિંવાક્ષરપ્રકૃતિરયલિપિત્વમીશ ! ! અજ્ઞાનવત્યપિ સદૈવ " કર્થચિદેવ, જ્ઞાન વયિ સુરતિ વિશ્વવિકાસ હેતુ; ૩૦ના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #82
--------------------------------------------------------------------------
________________ 48 શ્રી કલ્યાણ મંદિર તેa અન્વય? જનપાલક ! - વિશ્વેશ્વરઃ અપિ દુર્ગત:(૧) દરિદ્રી, (2) દુર્ગમ્ય), ઇશ! - અક્ષર પ્રકૃતિ અપિ. અલિપિ: કિં? અજ્ઞાનવતિ અપિ ત્વયિ વિશ્વવિકાસ હેતુ : જ્ઞાન સદૈવ કથંચિત્ એવ કુતિ? 530 અર્થ : હે જનપાલક ! તું વિશ્વેશ્વર હોવા છતાં દરિદ્રી છો અથવા તે હે ઈશ ! તું અક્ષર હોવા છતાં લિપિરહિત છે અને વળી અજ્ઞાની હોવા છતાં, વિશ્વવિકાસના હેતુવાળુ સ્વાવાદ રૂપી જ્ઞાન. તારામાં હંમેશા ફરાયમાન થાય છે એ એક આશ્ચર્ય છે. આમ કેમ. બની શકે ? 30 પરમાર્થ ; અત્રે શ્લેષાલંકારની સાથે વિધાલંકારનો ખૂબી-. પૂર્વક ઉપયોગ કરીને આચાર્યશ્રીએ જિનેશ્વર ભગવાનનું અચિંત્ય. માહાસ્ય અને પોતાની અદ્ભૂત કવિત્વ શક્તિ આપણને બતાવ્યા છે. દુર્ગત ? એટલે (1) દરિકી (2) દુર્ગમ્ય; અક્ષર એટલે કે, આદિ અક્ષર (2) જેને હવે ક્ષય નથી તેવા શાશ્વતા; અલિપિ કહેતા. બ્રાહ્મી આદિલપિ વગરના (2) કર્મ રૂપી લેપ નથી તેવાં; અજ્ઞાનવતિ. એટલે (1) અજ્ઞાની (2) “અજ્ઞાન” કહેતા અજ્ઞાની પુરૂષને “અવતિ” કહેતા સમ્યફ પ્રકારે બોધના દેનારા એટલે જિનેશ્વર પરમાત્માકથંચિત કહેતા (1) પ્રશ્નાર્થ –કેમ ? અથવા (2) અનેકાંતવાદ અથવા. સ્યાદ્વાદ જે જૈનધર્મની વિશિષ્ઠતા છે. ઉપર પ્રમાણે અકેક શબ્દના બબ્બે વિરોધી અર્થ કુશળતા. પૂર્વક ઘટાવીને તેને જે ઉપયોગ કર્યો છે તેને પરમાર્થ હવે નીચે પ્રમાણે ઘટાવીને બાહ્ય દૃષ્ટિએ દેખાતે વિરોધ તે વિશ્વેશ્વર હોવા. છતાં પણ દરિદ્રી, અક્ષર પ્રકૃતિ હોવા છતાં પણ અલિપિ, અને અજ્ઞાની હોવા છતાં વિશ્વના વિકાસના હેતુરૂપ સંપૂર્ણ જ્ઞાનના ધારકમટી જશે. . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #83
--------------------------------------------------------------------------
________________ III શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર ખર પરમાર્થ નીચે પ્રમાણે થાય છે ? હે જનપાલક ! આપ ત્રિલકીનાથ હોવાથી જગતના અણુએ અણુમાં વ્યાપીને રહેલા હોવા છતાં પણ સંસારની માયાજાળમાં ફસાયેલા લોકોને માટે આપ દુર્લભ છો કેમકે અતિ કઠીનાઈથી આપના સ્વરૂપને જાણી શકાય તેવા આપ દુર્ગમ્ય અને દુય છો; હે ઈશ! તમે અલિપિ કહેતા કર્મલેપથી સર્વથા રહિત બન્યા હોવાથી, અશરીરી થયા હોવાથી અક્ષર પ્રકૃતિ કહેતા મોક્ષ સ્વભાવ છે, શાશ્વતા સ્વરૂપે સાદિ અનંત ભાગમાં અવિચળ રહેનારા છે; અને અજ્ઞાનરૂપી અંધકારમાં પડેલા જીવોને પણ સમ્યફ પ્રકારના રૂડા બોધના દેનારા એવા આપમાં સમસ્ત વિશ્વને કલ્યાણકારી એવું સ્વાસ્વાદ રૂપી જ્ઞાન સદાને માટે હવે સફુરી રહ્યું છે એટલે કે પરિપૂર્ણ કેવળજ્ઞાન પ્રગટાવીને હવે આપ ત્રણે લેકના જીવોને સ્યાદવાદ રૂપી કલ્યાણમય ધર્મબોધની પ્રરૂપણ કરનારા છો. 30 - હવે જે જિનની અવજ્ઞા કરે છે, તેને જ તે અવજ્ઞા અનર્થનું કારણ બને છે તેમ ત્રણ ગાથાથી કહે છે ? પ્રાભારતનભાંસિ રજાંસિ રેષા દુસ્થાપિતાનિ કમઠન શઠેન યાનિ ! છાયાપિ તૈસ્તવ ન નાથ ! હતા હતાશે, ગ્રસ્તવમીભિયમેવ પર દુરાત્મા એકાદ અન્વય : નાથ ! કમઠન શઠેન યાની (જે) પ્રભાર (અતિ ઊચા) સંભૂત (વ્યાપિ જાય) નભાંસિ (આકાશે) રજાસિ (ધુળ) રેષાત ઉસ્થાપિતાની (ઉડાડી) તૈઃ તવ છાયા અપિ ન હતા (હણાણ), પરં તુ હતાશ: અયમ એવ દુરાત્મા અમીભિ: (તે જ ધુળ વડે) ગ્રસ્ત 531 અર્થ : હે નાથ ! કમઠ નામે દુષ્ટ દૈત્યે અતિ ઊંચા આકાશને ખાઈ દે એટલી બધી ધુળ ક્રોધથી (આપના ઉપર) ઉડાડી, તેથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #84
--------------------------------------------------------------------------
________________ 50 શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર આપની છાયા-પડછાયો પણ ઢંકાયો નહિ (પછી પ્રભુની કાયાને ઢાંકી દેવાની તેની મુરાદ હતી તેની તો વાત જ કયા રહી ?) પરંતુ હતાશ બને તે દુરાત્મા પોતે જ, પિતે ઉડાડેલી ધુળ વડે ઉલટાને - છવાઈ ગયો અર્થાત અતિશય ચીકણું કર્મબંધન વડે બંધાયો 3. - " પરમાર્થ : એક કહેવત છે “ખાડો ખોદે તે જ તેમાં પડે” તેનું સાર્થક ચિત્રણ આ ગાથામાં છે. કમઠદેવે પ્રભુને ઉપસર્ગ દઈને પોતે જ અશુભ કર્મ બાંધ્યા તેમ આથી કહે છે. દેવ હોવા છતાં કાર્યો અધમ હોવાથી તેને અસુર, દૈત્ય, શઠ આદિ કહ્યો છે. પ્રભુને ભયંકર ઉપસર્ગો આવે છે છતાં પ્રભુ તો પોતાના જ આત્મસ્વરૂપમાં, ધ્યાનમાં અડોલ રહે છે, તેથી તે દેવ પિતાનું જ બુરૂ કરે છે અને દુર્ગતિનું ભવભ્રમણ વધારે છે. આના પછીની બે ગાથામાં પણ ઉપસર્ગનું જ કથન છે. રજ” શબ્દને અત્રે શ્લેષાલંકાર તરીકે ઉપયોગ કર્યો છે. રજ એટલે (1) ધૂળ અને (2) કર્મ, ભગવાન પર કમઠ ધૂળ ઉડાડી, તેથી પિતે જ પહેલા તો તે ધૂળથી-છવાયો અને સાથે સાથે ગાઢી કર્મ રજથી અર્થાત અશુભ કર્મોથી પણ બંધાયે. 31 યગર્જ - દૂજિત - ઘનૌઘમ - દશ્વભીમં, ભ્રશ્યત્તરભુસલ-માંસલ - ઘર - ઘારમ! દૈત્યેન મુકતમથ દુતરારિ દધે, તેનૈવ તસ્ય જિન! દુસ્તરવારિ કૃત્યમ મારા અન્વય : જિન! જૈન ગર્જત ઉર્જિત (વિજળી સહિત) ઘન ઔદ્ય (સમુહ) અદભ્ર (ઘણું) ભીમ (ભયંકર) બ્રશ્યત (પડતી) તડિત (વિજળી) મુસલમાંસલ (મુસળધાર) ઘોર ધાર દુસ્તર (તરવું કઠીન) વારિ (પાણી) મુક્ત (વર્ષાવ્યું) અથ (તેથી) તેન એવ તસ્ય દુસ્તરવારિ (ભુડી તરવાર) કૃત્યમ દધ્ર (કર્યું) . ૩ર છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #85
--------------------------------------------------------------------------
________________ શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર - અથ: હે જિનેશ્વર ! વળી) તે યે અત્યંત ભયંકર ગાજવીજવાળે ઘનઘોર વાદળાઓનો સમુહ (વિકુ, અને) વિજળી પડતી હોય તે ભયંકર મસળધાર અને મુશ્કેલીથી તરી શકાય એવો ઘેર વરસાદ આપના ઉપર વરસાવ્યો, (પણ કેવું આશ્ચર્ય ! તેથી આપને તે કશી તકલીફ થઈ નહિ પણ) તે જ વરસાદે તેના જ સામુ ભુંડી તરવારનું કાર્ય કર્યું છે કરો પરમાર્થ : આવા દુષ્ટ કાર્યથી પાર્શ્વ પ્રભુને તો કશી હરકત ન થઈ પણ તે કમઠને જ ઘણા દુર્ગતિના ભવો કરવા પડે તેવા ગાઢા અશુભ કર્મો બંધાવનારૂ તે કાર્ય થયું. દુસ્તરવારિન લેવાલંકાર તરીકે ઉપયોગ કર્યો છે. પહેલું દુસ્તર + વારી કહેતા ઘેર વરસાદ અર્થ છે. અને બીજા સમાસમાં સ્ + તરવારી એટલે કે ભુંડી તરવારને અર્થ છે. વસ્તર્વ–કેશ - વિકૃતાકૃતિ - મર્યમુંડ પ્રાલંબમૃદુ-ભય-વત્ર - વિનિયદગ્નિ: . પ્રેતવ્રજ: પ્રતિભવંતમપીરિતો ય: * સેહસ્યા ભવપ્રતિભવ ભવદુ:ખ હેતુ: 3 અન્યાય : વસ્ત (નીચે લટકતા) ઉર્વશ વિકૃતાકૃતિ મર્યમંડ (માનવાપરી) પ્રાલંબ (છાતી પર્વત) મૃત (ધારણ કરેલી) ભયદેવફત્ર વિનિયત (નીકળતો) અનિઃ પ્રેતવ્રજ (ભૂતપ્રેતને સમૂહ) ભવંત પ્રતિ ઇરિત: (પ્રેર્યો) સઃ અપિ અસ્ય પ્રતિભવં ભવદુખ હેતુ: અભવત રૂડા અથ: જેના ઊંચા વાળ નીચે લટકી રહ્યા છે અને તેથી જેની આકૃતિ બિહામણી બની છે તથા જેમણે માનવ ખોપરીઓની માળા છાતી સુધી ધારણ કરી છે તથા ભયાનક મોઢામાંથી અગ્નિ એક્તા ભૂતોને સમૂહ આપના પ્રત્યે મોકલ્યો; તે પણ તેને જ : , ભવોભવના દુઃખના કારણરૂપ બન્યું. 33 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #86
--------------------------------------------------------------------------
________________ પર શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર ' પરમાર્થ : એક દુહો છે: “બુરૂ ચાહે બીજા તણું, બુર પિતાનું થાય “ખાડો ખોદે તે પડે,” કહેવત એ કહેવાય” માટે 31, 32 ને 33. આ ત્રણે ગાથાનો સાર એ છે કે કેઈનું બુરૂ કરવાનું તો દૂર રહ્યું પણ મનથીય કોઈનું બુરૂ ચીંતવવું નહિ. આ ત્રણ ગાથાને અત્રે સમાવેશ રાજા વીરવિક્રમ તથા તેના દરબારીઓને પણ કોઈનું બુરૂ ન કરવાને આડકતરી રીતે બોધ દેવા માટે આચાર્યશ્રીએ કર્યો લાગે છે. એ 33 છે વળી આવા પ્રાણુતક કષ્ટો સહન કરવા છતાં પાર્શ્વનાથ પ્રભુના. મનમાં પણ કમઠ પ્રત્યેનો સમભાવ ચલિત થયું નથી કે દેષભાવ આવ્યું નથી અને તે ઉપસર્ગો વખતે પોતાની સ્વેચ્છાએ આવીને પ્રભુની પર્થપાસના કરનાર ધરણેન્દ્ર અને દેવી પદ્માવતી પ્રત્યે પ્રભુને રાગભાવ ઉપજ્યો નથી, પણ પાર્શ્વનાથ પ્રભુ તો પોતાના સમભાવમાં, વીતરાગ દશામાં સ્થિર રહીને કાઉસગ્ગ ધ્યાનમાં અવિચળ રહ્યા છે તે બતાવતી નીચેની ગાથા છે: કમઠે ધરણે ચ, ચિત કર્મ કુર્વતિ | પ્રભુતુલ્ય મનોવૃત્તિઃ શ્રી પાર્શ્વનાથ શ્રિયે તુવર છે અર્થ : “કમઠ અને ધરણે કે પોતપોતાની લાયકાત પ્રમાણે પ્રભુ પ્રત્યે કાર્ય કર્યું. પણ પાર્શ્વ પ્રભુએ તે બંને પ્રત્યે સમાન જ માધ્યસ્થભાવ રાખે, તેવા પરમ વીતરાગી શ્રી પાર્શ્વનાથ પ્રભુની હું રૂડી સ્તવના કરું છું.” | 33 | જે કોઈ તીર્થકરની સાચા દિલથી આરાધના કરે છે તેમના જીવન ધન્ય છે તેમ કહે છેઃ ધન્યાસ્ત એવ ભૂવનાધિપ! યે ત્રિસંધ્ય મારાધયંતિ વિધિવદ્દવિધુતાન્યકૃત્યા: ભકોલ્લસત્પલકપર્મલદેહદેશા: પાદદ્વયં તવ વિભે ભુવિ જન્મભાજઃ 34 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #87
--------------------------------------------------------------------------
________________ 53 TITI - શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર અન્વય: ભુવનાધિપ! વિભે! ત (ઓ) એવ ધન્યાઃ 2 જન્મભાજ: (ભવ્યજન) ભુવિ વિધિવત ત્રિસંધ્ય વિધુત (છોડીને) અન્યકૃત્યાઃ કોલસત પુલક (રોમાંચ) પમલ (વ્યાત છે) દેહદશા: તવ પાદદ્વયં આરાધયંતિ છે 34 અર્થ: હે ત્રણે ભુવનના અધિપતિ ! વિભુ ! તે ભવ્યજનો જ ધન્ય છે કે જેમના શરીરના રોમેરોમ આપની ભક્તિના કારણે ઉલ્લાસમય અને પુલકિત બની ગયા છે અને જે અન્ય કાર્યો છોડીને ત્રણે સંધ્યાકાળે વિધિપૂર્વક આ લેમાં આપના ચરણકમળને આરાધે છે. 34 છે પરમાર્થ : જે ભવી જીવ જિનેશ્વર દેવની એકાગ્ર ચિત્તો આરાધના કરે છે તેમના જ જીવન ધન્ય છે, સાર્થક છે તેમ કહી તેવા ભક્તોની અત્રે પ્રશંસા કરી છે. વળી પ્રભુની આરાધના કેવી એકાગ્રચિત્તે કરવી જોઈએ તેનું સ્વરૂપ પણ અત્રે પરમાર્થથી બતાવ્યું છે. આચાર્યશ્રી પોતે પણ આવા એકાગ્ર ચિત્ત વડે જ પાર્વપ્રભુની * પ્રાર્થના તે મહાકાલ પ્રસાદમાં કરી રહ્યા હતા જેના પ્રભાવથી પાર્વનાથ પરમાત્મા પ્રગટ થયા અને શૈવધમી રાજા વિક્રમ પણ જેનધમ બને. અને સુલસી શ્રાવિકાનું સ્મરણ કરવું. પ્રભુ મહાવીર પ્રત્યેની તેમની શ્રદ્ધા અને ભક્તિ અનુપમ હતા. તેથી જ તાલિ તાપસ જોડે પ્રભુએ પોતે સુલતાજીને ધર્મધ્યાન કરવાનું ફરમાવતો સંદેશો મેકલાલે ત્યારે તામલિ તાપસે સીધી રીતે સંદેશો કહી આવવાને બદલે જુદા જુદા વિષ્ણુ, મહાદેવ, બ્રહ્મા, અરે ખુદ મહાવીર પ્રભુના રૂપ બનાવીને-તે જુદા જુદા રૂપ ધારણ કરી શકત; સુલતાજીની પરીક્ષા કરી. નગર આખું જેવાને ઉમટયું. પણ સુલસા સાચી શ્રાવિકા હતી. વિરપ્રભુ અને તેમના માર્ગમાં જ તેની અનન્ય શ્રદ્ધા હતી. તેથી સખીઓના કહેવા છતાં સુલસા તેના દર્શને ન જ ગઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #88
--------------------------------------------------------------------------
________________ અને 54 શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર તેણે શ્રદ્ધાપૂર્વક કહ્યું કે પ્રભુ મહાવીર પધારે તો મારા સાડા ત્રણ કરોડ રોમરાય પ્રફુલિત થઈ ઊઠે અત્યારે તેવું કશું મારા અંતરને સ્પર્શતુ નથી તેથી ખરેખર મારા પ્રભુ પધાર્યા નથી પણ આ કોક બહુરૂપી છે જે જુદા જુદા વેશ ધારણ કરે છે. આ જાણું તાલ તાપસ નમી પડ્યો ને પ્રભુનો સંદેશે રૂબરૂ આવીને આપે અને & A અલસાની શ્રદ્ધાને બીરદાવી. તે સુલતાજીએ આવી અપ્રતિમ શ્રદ્ધાના કારણે તીર્થકર નામ ગોત્ર બાંધ્યું અને આગામી વીસીમાં સોળમા તીર્થકર ચિત્રગુપ્તિ થશે. આવી અનુપમ ભક્તિ અને શ્રદ્ધા આપણા અંતરમાં પણ પ્રગટો એમ અને પરમાર્થથી સુચવ્યું છે. 34 હવે ચાર ગાથામાં આચાર્યશ્રી પિતાનું આત્મનિવેદન કરે છે : અસ્મિન પારભવ વાિિનધૌ મુનીશ! મયે ન મે શ્રવણુ ગોચરતાં તોડસિ આકણિ તે તુ તવ ગે2 પવિત્ર મંત્ર કિ વા વિદ્વિષધરી સવિધ રામેતિ પા - અય : મુનીશ! મળે અસ્મિન (આ) અપાર ભવ વારિનિવો મે શ્રવણ ગોચરતાં ન ગત: અસિ, વા તવ ગોત્ર પવિત્ર અંગે આકર્ષિતે (સાંભળવાથી) તુ વિપ વિષધરી (નાગણી) સવિઘં (સમીપે) રામેતિ (આવી શકે) કિપાયા અર્થ : હે મુનીશ ! હું માનું છું કે આ અપાર ભવસાગરને વિષે આપની વાણી મારા કાને પડી નથી; અથવા જે તમારા નામરૂપ પવિત્ર મંત્ર મેં સાંભળ્યું હોત. તે આ વિપત્તિઓ રૂપી નાગણ (મારી) નજીક આવી શકે ખરી ? કપા પરમાર્થ : અહીંથી ૩૮મી ગાથા સુધીમાં આચાર્યશ્રી પોતે પિતાના જ દોષ કબૂલીને અંતર્વેદના પ્રગટ કરીને અને આત્મનિંદા કરીને જાણે શુદ્ધ બને છે. જાણે “નિંદામિ, ગહમિ, અપાયું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #89
--------------------------------------------------------------------------
________________ ITI HTTTTTTTT શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર 55 વોસિરામિ” કરીને વિશુદ્ધ થાય છે. શ્રીમદ્ રામચંદ્ર પણ કહ્યું છે : ' પ્રભુ પ્રભુ લય લાગી નહિ, પડો ન સદ્દગુરૂ પાય, ' દીઠા નહિ નિજ દોષ તો, તરીએ કેણ ઉપાય ? માટે પિતાના જ દોષને જે જુએ તે સતી મૃગાવતીની જેમ અવશ્ય ભવનો પાર પામી જાય, મોક્ષે જરૂર સિધાવે. ૩પ જન્માંતરે પિ તવ પાદયુગ ન દેવ! મન્ય મયા મહિમીહિત દાનદક્ષમ્ ! તેનેહ જન્મનિ મુનીશ ! પરાભવાનાં, જાત નિકેતનમહ મથિતાશયાનામ દાદ અવય : દેવ! મન્ય મયા જન્માંતરે અપિ ઈહિત (મનોવાંછિત) દાનદક્ષે તવ પાદયુગ ન મહિi (પુજ્યા) તેન મુનીશ! અહં ઈહિ જ મનિ: મથિત-આશયાનાં (હૃદય વિદારક) પરાભવાના નિકેતન (ઘર) જાત: 3aaaa છે અર્થ : હે દેવ ! મને લાગે છે કે મનવાંછિત વરદાન આપવામાં કુશળ એવા તમારા ચરણયુગલને મેં જન્મજન્માંતરમાં પણ પૂજ્યા નહિ હોય; તેથી જ હે મુનીશ ! આ જન્મને વિષે હદય. વિદારક એવા પરાભવનું સ્થાન હું બન્યો છું. 36 નૂનં ન મેહતિમિરાવૃતલેચમેન પૂર્વ વિભે! સકૃદાપિ પ્રવિલોકિતેહસિ | મવિધ વિધુરયંતિ હિ મામાનર્થી: પ્રોતપ્રબંધગતય: કમિન્યથતે કલા અન્વય: વિભો! પૂર્વસકૃત (એકવાર) અપિ મોહતિમિરાવૃતલોચનેન નૂન ન પ્રવિલોકિત: અસિા હિ (કારણ કે) અન્યથા (નહિતર) એતે (આ) મર્યાવિધ: (હૃદયવેધક) પ્રોદ્યત પ્રબંધગતય: અનર્થ કર્થ વિધુરયંતિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #90
--------------------------------------------------------------------------
________________ TTT TTTTTTT H 56 શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર (પી)? પાછા અર્થ : હે નાથ ! પૂર્વ જન્મમાં એકવાર પણ મેહરૂપી અંધકારથી ઢંકાયેલી આંખને લીધે આપના દર્શન મેં ખરેખર કર્યા નહિ હોય, નહિતર લાંબા કાળની ગતિ આપવાવાળા હૃદયભેદક અનર્થો દુઃખો મને કેમ પડે ? એ કા - હવે આ ગાથામાં આ સ્તોત્રના સાર રૂપ “ભાવ”નું જૈન ધર્મમાં અત્યંત મહત્ત્વ બતાવે છે: આકડિપિ મહિડપિની રીક્ષિતડપિ નૂનં ન ચેતસિ મયા વિકસિ ભક્ત્યા જાતેડસ્મિ તેન જનબાંધવ! દુ:ખપાત્ર - યસ્મક્રિયા: પ્રતિલતિ ન ભાવશૂન્ય: 38 અન્વય: જનબાંધવ! મયા આકર્ણિત: અપિ મહિત: અપિ નિરીક્ષિતઃ અપિ નૂને ચેતસિ (હૃદયમાં) ન વિધુત: અસિ; તેને દુઃખપાત્ર જાતઃ અમિ યસ્માત ભાવશૂન્યા: ક્રિયા: ન પ્રતિફલતિ 38 અર્થ: હે જનબંધુ મેં (કઈ ભવને વિષે) તમને સાંભળ્યા હશે પૂજ્યા પણ હશે તથા તમારા દર્શન પણ કર્યા હશે પણ ભક્તિ કરીને તમને હૃદયમાં ખરેખર ધારણ કર્યા નહિ હોય તેથી જ હું દુઃખનું પાત્ર બન્યો છું. કારણ કે ખરા ભાવ વગરની કરેલ કઈ પણ ક્રિયા (કદાપિ) ફળતી નથી. પર 8 , પરમાર્થ સારાયે કલ્યાણ મંદિર સ્તોત્રના સાર રૂપ બલ્ક જૈનધર્મના સારરૂપ આ ગાથાનું એથું ચરણ છે કે ખરા અંતરના ભાવ વગરની કરેલ કેઈ પણ વ્રત, તપ, જપ, અનુષ્ઠાન આદિ ધાર્મિક ક્રિયાઓ કદી ફળતી નથી અર્થાત્ આત્માનું પરમ શ્રેય, પરમ કલ્યાણ કેઈ કાળે પણ કરતી નથી. દ્રવ્યભાવથી કરેલ ક્રિયાથી કદાચ પુણ્ય પ્રકૃતિ બંધાય પણ ભવિ જીવાત્માનું ચરમ લક્ષ તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #91
--------------------------------------------------------------------------
________________ શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર પ૭ પોતાના જ આત્મસ્વરૂપને પ્રથમ ઓળખવું ને અંતે પરમાત્મ પદ પ્રાપ્ત કરવું. તે લક્ષ્ય તો કંઈ પણ અપેક્ષા વગરની નિરાશી ભાવે કરેલ ધાર્મિક ક્રિયા કે ધ્યાનાદિ તપ વગર સધાતું નથી તેમ અત્રે આચાર્યશ્રી પરમ કલ્યાણના હેતુથી મહારાજા વીર વિક્રમને અને ઉપલક્ષણે આપણને સહુને કહે છે. જૈનધર્મમાં શ્રાવક ધર્મના ચાર પાયા (1) દાન, (2) શીલ, (3) તપ ને (4) ભાવ કહીને અત્યંત ભાર “ભાવ” ઉપર જ મૂકયો છે, તે એ રીતે કે દાન પણ જે ભાવપૂર્વક આપ્યું હશે તે શાલીભદ્રજીના રબારીના દીકરાના ભવના દૃષ્ટાંતે, શીલ, પણ ભાવપૂર્વક પાળ્યું હશે તે સુદર્શન શેઠના દૃષ્ટાંત, તપ પણ ભાવપૂર્વક તપ્યા હશે તે પ્રાતઃસ્મરણીય ગજસુકુમાર મુનીના દતે તથા ભાવના પણ ભાવપૂર્વક ભાવી હશે તે નમિ રાજર્વિના દષ્ટાંતે, ત્યારે જ તે બધા ભવ્ય આત્માઓ પોતાના આત્માનું પરમ કલ્યાણ કરી ગયા. માટે જ જૈન ધર્મમાં કહ્યું છે કે સાધનાનો પ્રાણ જ રૂડા ભાવ છે, ને રૂડાભાવ સમ્યગ દષ્ટિ જીવને જ આવે. ભાવના વગરની ક્રિયા મિથ્યા આડંબર છે. જેનાથી દંભ અને અહમ પિવાય છે ને અનર્થકારી થઈ પડે છે. તેના પર એક લેક છે ; દાનેન પ્રાયતે લક્ષ્મી, શીલેન સુખ સંપદા | તપસા ક્ષીયતે કર્મ, ભાવના ભવ નાશિની 15 અથ: દાન દેવાથી ફળરૂપે ધન પ્રાપ્ત થાય છે, શીયળપાલનથી સુખ સંપત્તિ ગળે છે, તપથી કર્મ નાશ પામે છે. અને ભાવનાથી તો ભવનો નાશ થાય છે અર્થાત્ મોક્ષ મળે છે. 38 તેવી રૂડી ભાવના પર એક સુંદર ભાવવાહી ગીત છે, જેના રૂડા ભાવ આપણે પણ યથાર્થ સમજીને, આપણા અંતરમાં પ્રથમ ધારીએ અને વર્તનમાં ઉતારીને આ ભવના સુખશાંતિ અને પરલોકની સદ્ગતિ પામીએ. આ ગીતના રાગ અને લય પણ અત્યંત મધુર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #92
--------------------------------------------------------------------------
________________ , શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર અને ગેય છે? ભાવનાથી બંધન બધે, ભાવનાથી છુટે, ભાવના વગરની ક્રિયા જિંદગીને લૂટે...ભાવના. ટેક નાગશ્રીએ ખેટ ભાવે, શાક વહેરાવ્યું, નરકગતિમાં જઈને, જીવ રખડોવ્યા દ્રૌપદિના ભવમાં એના, કર્મબંધ તુટે.....ભાવના. 1 મરૂદેવી હાથી હદે, કેવળ પામ્યા ભાવનાથી બંધન તેડયા, તેડયા કર્મ જાળીઆ. ભૌતિક સુખને છેડી, આત્મસુખ લુટે....ભાવના૦ 2 ગવાળાએ ઊંચા ભાવે, ખીર વહેરાવી શાળીભદ્રરૂપે ઉપન્યા, રીદ્ધિ પૂબ પામી; - આત્મપ્રીત કરનારાને, શુદ્ધ ભાવ ઊઠે...ભાવના૦ 3 હવે પછીની ચાર ગાથામાં આચાર્યશ્રી પાનાથ પ્રભુને ઉત્કૃષ્ટ વિજ્ઞપ્તિ કરે છે ? - નાથ! દુઃખીજનલ ! હે શરણ્ય ! કારુણ્યપુણ્યવસો ! વશિના વરેણ્ય! ભફત્યા નતે મયિ મહેશ! દયા વિધાય, દુઃખાંકરોલનતત્પરતાં - વિહિ પારા અન્વય : નાથ ! દુખિજાનવત્સલ ! હે શરથ કાચપ્યપુય વસતે (સ્થાનિક) વશિનાં (ગીઓમાં) વરેણ્ય (શ્રેષ્ઠ) ! મહેશ! ફત્યા નતે દયાં વિધાય (કરીને) દુ:ખકર ઉદ્દલન (ખંડન) તત્પરતાં વિધેહિ 39. અર્થ : હે નાથ ! દુઃખિયા પ્રતિ વાત્સલ્ય વરસાવનાર ! શરણુ લેવા યોગ્ય દયાધર્મના સ્થાનરૂપ! જિતેન્દ્રિય યોગીઓમાં પણ શ્રેષ્ઠ એવા હે મહેશ! ભક્તિ વડે (તમને) નમન કરતા એવા મારા ઉપર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #93
--------------------------------------------------------------------------
________________ શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર 59 દયા લાવીને મારા દુઃખના મૂળીઆને કાપવા તત્પર થાઓ 39 પરમાર્થ : આ અને પછીની બે ગાથામાં જિનેશ્વર ભગવંતેમાટે અત્યંત રૂડા અને મનનીય વિશેષણે સાર્થક રીતે વાપરવામાં આવ્યા છે. તેનાથી તીર્થકર ભગવંતના યથાર્થ સ્વરૂપના સ્પષ્ટ. વિચારણા, સ્વરૂપની ઝાંખી આપણા અંતરમાં થાય છે. જે સ્વરૂપ આપણું પોતાનું છે ને જે આપણે આપણું જ પુરૂષાર્થથી પરમાત્માનું આલંબન લઈને પ્રગટાવવાનું છે તેની આપણને યથાતથ ઓળખ આ વિશેષણોને ચિંતવવાથી થાય છે. સર્વ તીર્થ કરે છે કાયના જીવોના રક્ષણહાર તથા તેમના પ્રત્યે માથી પણ અધિક વાત્સલ્ય ધરાવનારા હોય છે તેથી “દુખીજન. વત્સલ” કહ્યા, દયાધર્મના સ્થાપક હોવાથી “કરુણાના સ્થાનક” કહ્યા, સમર્થ યોગીઓને પણ પૂજ્ય હોવાથી “વશિનાં વરેણ્ય” કહ્યા, પછીની ગાથામાં અનંતુ વીર્ય ધારણ કરનારા હોવાથી “નિસંખ્ય સાર શરણું કહ્યા, ભવટી જેને કરવી છે તેને શરણુ લેવા યોગ્ય એક માત્ર તીર્થકર ભગવાન અને તેમનો વીતરાગ માગ જ છે તેથી “શરણું શરણ્ય” કહ્યા, સર્વ કર્મ શત્રુઓનો નાશ કરેલ હોવાથી, સાદિત રિપુ ' કહ્યા, પાંચે કલ્યાણક વખતે સર્વ ઈદ્રો પણ વંદન કરે છે તેથી “દેવેન્દ્ર વંઘ” કહ્યા, કેવળજ્ઞાન પ્રગટયું હોવાથી હવે સર્વ પદાર્થોને દ્રવ્ય, ગુણ અને પર્યાયથી સંપૂર્ણપણે જાણે છે તેથી વિદિતાખિલ વસ્તુસાર " કહ્યા, પતે સંસારને તરી ગયા છે તથા અન્ય જીવોને સંસાર તરવાનો માર્ગ બતાવનારા છે તેથી ‘સંસાર તારક” કહ્યા, ત્રણે લોકના નાથ હોવાથી ભુવનાધિનાથ” કહ્યા, અને નિષ્કારણ કરૂણાના ધણી હોવાથી “કરુણાલંદ " કહ્યા. 39 નિસંખ્યસાર શરણું શરણું શરણ્ય માસા સાદિતરિપુ પ્રથિતાદાતમ | P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #94
--------------------------------------------------------------------------
________________ TITI IIIIIIIIIIIIIIII --- - શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર ત્વત્પાદપંકજમપિ પ્રણિધાનવંદો, વસ્મિ ચેભુવનપાવન ! હા હતોષસિમ 40 અવય:-ભુવનપાવન ! નિસંખ્ય સાર શરણું શરણું શરણ્ય સાદિત (ક્ષય પમાડયા છે) રિપુ પ્રથિત (પ્રસિદ્ધ) અવદાતમ (પ્રભાવ) વત્પાદપંકજં અપિ પ્રણિધાન (ધ્યાન) વધ્ય અમિ, હા વધ્ય: હતઃ અમિ 40 અર્થ : હે ત્રણે લોકને પાવન કરનારા! અસાધારણ બળના આશ્રયદાતા અર્થાત ધારક ! શરણાગતને શરણ દેનારા ! કર્મશત્રુઓનો નાશ કરવામાં પ્રસિદ્ધ પ્રભાવવાળા ! એવા આપના ચરણ કમળનું શિરણ પામ્યા પછી પણ જો હું ધ્યાનથી વંચિત રહું તો હું રાગપરૂપી શત્રુએ કરીહણવા યોગ્ય છું, દુદૈવે મારે છું. તે 40 1. પાઠાંતરે વોશ્મિ પણ મળે છે. તેનો અર્થ થાય છે કે હું અભાગી ફળહીન રહ્યો. દેવેન્દ્રવંઘ! વિદિતાખિલ વસ્તુસાર! સંસારતારક ! વિભે ! ભુવનાધિનાથ ! ત્રાયસ્વ દેવ ! કરુણા હૃદ! માં પુનહિ, સીદન્તમદ્ય ભવ્યસનાબુરાશે: 41 છે અન્વય : દેવેન્દ્રવંઘ ! વિદિત (જાણનારા) અખિલ વસ્તુ સાર ! સંસારતારક! વિશે ! ભવનાધિનાથ ! કરુણાહૃદ (દયામય) અદ્ય (હમણાં) સીદ્રતમ (ખેદ પામેલા) માં (મને) ભયદ (ભયદેનારા) વ્યસન (દુ:ખ) અંબુડાશે: બાયસ્વ (તારે) પુનીહિ (પવિત્ર કરે) 41. અર્થ : ઇદ્રોને પણ વંદનીય એવા હે દેવાધિદેવ ! સમગ્ર વસ્તુના સ્વરૂપને હે જાણનારા ! ભવસાગરમાંથી હે તારનારા ! હે વિભુ! હે ત્રિલોકીનાથ ! હે દયામય ! હાલ ખેદ પામેલ મને ભયકારી દુ:ખેવાળા આ સંસાર સાગરથી તારો અને પવિત્ર કરે એટલે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #95
--------------------------------------------------------------------------
________________ |III શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર III IIIITTIT કે અપનાવો 41 છે હવે આચાર્યશ્રીની–હરકોઈ ભકતની ભગવાન પ્રત્યેની ઉત્કૃષ્ટ યાચનાનું સ્વરૂપ બતાવે છેઃ યદ્યસ્તિ નાથ ! ભવદંબ્રિસરુહાણ ભકત: ફલં કિમપિ સંતતિસંચિતાયા: તમે દેકશરણસ્ય શરä ! ભૂયા: સ્વામી વમેવ ભુવનેશત્ર ભવાંતરેડપિ 42 છે. અન્વયે : નાથ ! યદિ ભવત અંબ્રિ (ચરણ) સરસહાણ (કમળ) સંતતિ સચિવાયા: (વૃદ્ધિ પામેલી) ભકતે: કિં આપિ ફલ અસ્તિ તત્ શરણ્ય ! વત્ એક શરણસ્ય. મ અત્ર ભુવને ભવાંતરે અપિ વમૂ એવ સ્વામી શ્યા: (થાઓ) + 42 અર્થ: હે નાથ ! જે આપના ચરણકમળની નિરંતર કરેલી વૃદ્ધિગત ભક્તિનું જે કાંઈ પણ ફળ હોય તો હું શરણુદાતા ! જેને આપ એકનું જ શરણ રહેલું છે એવા મને આ લેકને વિષે અર્થાત આ ભવમાં કે ભવાંતરોમાં પણ આપ જ મારા સ્વામી હાજે ૪રા પરમાર્થઃ અત્રે આચાર્યશ્રી પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે-ઉપલક્ષણે દરેક તીર્થકર ભગવંત પ્રત્યે ઉત્કટ ભક્તિભાવ જોવા મળે છે. આચા“શ્રી કહે છે કે હે વીતરાગ પ્રભુ ! મારૂ ભવભ્રમણ ન અટકે અર્થાત મેક્ષ ન પામે ત્યાં સુધી તમે એક જ હવે મારા સ્વામી હોજો આમ કડીને પરમાર્થથી આચાર્યશ્રીએ ક્ષાયિક સમક્તિની અભિલાષા કરી છે. ક્ષાયિક સમકિત આવ્યું પાછું જતું નથી અને જીવાત્મા મોક્ષ ન પામે ત્યાં સુધી ભવભવ સાથે જ રહે છે. આચાર્યશ્રીએ કોઈ ભૌતિક સુખની કે ચક્રવર્તીના રાજપાટની કે દેવોના કામોગોની અત્રે માગણી નથી કરી, અરે ઈચ્છા પણ નથી કરી. તેમને માટે તો પ્રભુભકિત, પ્રભુને પિતાનું સમર્પણ, અને પ્રભુના વીતરાગ માર્ગમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #96
--------------------------------------------------------------------------
________________ IIILL TI શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર અચળ શ્રદ્ધા એજ સર્વોત્તમ અભિલાષા છે. તે શ્રદ્ધાને કારણે જ અતિ દુષ્કર ગણાય તેવા બાર વર્ષ લાંબા પારચક પ્રાયશ્ચિતની સાધના તેમણે પૂરી કરીને મહારાજા વીર વિક્રમને પણ જેનધન બનાવે છે. પછી તેમના ગુરુ આચાર્યશ્રી વૃક્રવાદીસુરીએ પણ તેમને સંઘાડામાં પાછી લીધા છે, આચાર્યપદે સ્થાપ્યા છે અને પ્રચંડ તપસ્યા ને પ્રખર શાસ્ત્ર–પારંગતાને લીધે લોકોએ કુમુદચંદ્ર સ્વામીને “સિદ્ધસેન દિવાકરનું બિરૂદ આપેલું છે, આ છે તેમની પાર્શ્વ પ્રભુ પ્રત્યેની–નિષ્કામ ભકિત. આથી જાણે આપણને સહુને પણ રડું માર્ગદર્શન આપે છે કે જે તમારે સર્વથા કર્મમુક્ત થવું હોય, તો સરળમાં સરળ ઉપાય તીર્થકર ભગવંતોની નિષ્કામ ભકિત કરવાનો છે. વીતરાગ પ્રભુના વચનમાં દઢ શ્રદ્ધા રાખી તમારે પુરૂષાર્થ ઉપાડશો તો તમે પણ એક દિવસ અવશ્ય પરમાત્મા સ્વરૂપ બની જશે. ચરણકમળ દ્વિવચનમાં હોવા છતાં “સોહાણા” બહુવચનમાં વાપરીને પ્રભુ પ્રત્યેને અત્યંત ભક્તિભાવ બતાવ્યા છે. જરા ઇત્યે સમાહિતધિયો વિધિવજિજ સાંદ્રોદ્ધપુલકકંચુકિતાંગભાગા: ત્વબિંબનિર્મલમુખાબુજબદ્ધલક્ષ્યા, યે સંસ્તવં તવ વિભે! રચયંતિ ભવ્યાઃ 43aaaa જનનયનકુમુદચંદ્ર-પ્રભાસ્વરા: સ્વર્ગસંપદા ભુકૂવા તે વિગલિતમલનિચયા અચિરાક્ષ પ્રપદ્યતે | અન્વયઃ જિનેન્દ્ર ! વિભે ! જનનયન કુમુદચંદ્ર! યે ઇચૂં: (આ પ્રકારે) સમાહિત ધિય: (સમાધિવાળી એકાગ્ર બુદ્ધિવાળા) સાંદ્રોદ્ધસત (અતિ ઉલ્લાસથી) પુલક મંચુકિત દરેમાંચિત થયેલ) અંગભાગ: ત્વબિંબ નિર્મલ મુખાબુજ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #97
--------------------------------------------------------------------------
________________ આ , ગયા છે આ રી: (અતિ શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર * અદ્ધલક્ષ્યા: ભવ્યા: તવ સંસ્તવં વિધિવત રચયંતિ તે વિગલિત (વિશેષે કરીને ગળી ગયા છે) મલનિચયા ? પ્રભાસ્વરા: (અતિ દેદીપ્યમાન) સ્વર્ગસંપ: ભુવા અચિરાત (શીધ્ર) મેહં પ્રપદ્યતે 43-44 અર્થ: હે જિનેન્દ્ર ! વિભુ ! જનનયનને ચંદ્રસમાન ઠારનારા હે પ્રભુ ! પૂર્વોક્ત પ્રમાણે સમાધિવાળી એકાગ્ર બુદ્ધિવાળા, અતિ ઉલ્લાસથી જેના અંગોપાંગ રોમાંચિત થયા છે, અને જેનું ચિત્ત આપના નિર્મળ મુખકમળ પ્રત્યે એકાગ્ર થયું છે તેવા ભવી જીવો તમારું રૂડુ સ્તવન વિધિ અનુસાર રચે છે અર્થાત આપનું રૂડુ સ્તવન કરે છે, તેમના કર્મરૂપી મળ સર્વથા દૂર થાય છે. અને અતિ દેદીપ્યમાન એવી સ્વર્ગ સંપત્તિને ભોગવીને શીધ્ર મોક્ષને પામે છે. 43-44 પરમાર્થ : અ “જનનયન કુમુદચંદ્રને સુંદર શ્લેષ અલંકાર તરીકે ઉપયોગ કરીને ભગવાનને માટે એક પ્રકારે રૂડું સંબોધન કર્યું છે તો બીજા પ્રકારે આ સ્તોત્રના રચયિતા તરીકે પિતાનું “કુમુદચંદ્ર” સ્વામી એવું નામ પણ પ્રગટ કર્યું છે. ભગવાનને “કુમુદચંદ્ર” સંબોધન એ રીતે સાર્થક છે કે કુમુદ એ રાત્રિએ ચાંદનીમાં ખીલતા કમળ પુષ્પનું નામ છે. ચંદ્ર તો આકાશમાં ઊગે-ખૂબ ઊંચે ઉગે છે છતાં તેના પ્રભાવમાત્રથી સરોવરમાં રહેલા કમળ ખીલી ઉઠે છે ને લોકોની આંખોને ઠારે છે. તેજ પ્રમાણે લેકના...અગ્રભાગે બીરાજતા સિદ્ધ પરમાત્મા પણ તેમની વિશુદ્ધ સ્વરૂપ દશાના પ્રભાવ થકી ભક્તજનોના હૈયાને ઠારે છે. તેમના હૈયાની કેટી કોટી પાંખડીઓ ખીલી ઉઠે છે અને કર્મ ખપાવી તે ભક્તો પણ પરમાત્મપદને પ્રાપ્ત કરે છે. વળી કુમુદચંદ્ર એટલે કૌમુદિને અર્થાત પૂનમને ચંદ્ર જે સોળે કળાએ ખીલીને લોકોને પોતાની ચાંદનીથી શાંતિ પમાડે છે તે જ રીતે તીર્થંકર પરમાત્મા પણ હવે ઘાતકર્મથી સર્વથા મુક્ત થયા હોવાથી અત્યંત શીતળીભૂત થયા છે તેથી જગતના જીવોના ત્રિવિધ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #98
--------------------------------------------------------------------------
________________ શ્રી કલ્યાણ મંદિર તે તાપને દૂર કરે છેઆ રીતે જનનયન કુમુદચંદ્રની ઉપમા પ્રભુને અત્યંત સાર્થક આપી છે. ૪૩-૪૪માં તેત્રને સાર : હવે સમગ્ર સ્તોત્રને સાર અત્યંત રૂડે છે. જે કઈ ભવીજન જિનેશ્વર ભગવંતની સ્તુતિ હૃદયના શુદ્ધ ભાવથી નિરપેક્ષભાવે કરે છે, ત્યારે તેના ભવભવના એકઠા થયેલા સર્વ કર્મો અવશ્ય નાશ પામે છે અને જીવાત્મા પિતે પરમાત્મા બનીને મોક્ષ ગામી બને છે. * - આખાયે સ્તોત્રમાં સાધકના શૂદ્ધ ભાવ પર અને-એકાગ્ર ચિત્ત પ્રભુનું ધ્યાન ધરવા પર ખૂબ જ ભાર યથાર્થ રીતે મુકે છે. તેથી હે વાંચક બંધુ ! જ્યારે પણ તમે પ્રભુપ્રાર્થના કરવા તત્પર થાઓ, ત્યારે તમારા ચિત્તને સંપૂર્ણપણે આત્મસ્વરૂપમાં એકાગ્ર કરીને કઈ પણ જાતના ભૌતિક પદાર્થની કામના રાખ્યા વગર માત્ર શુદ્ધ ભાવથી હૃદયમાં ભાવના–ભાવતા થકા પ્રભુની પ્રાર્થના કરશો તો અવશ્ય સુગતિને પામશો. - ઈતિ શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર સમાપ્તમ 3 શાંતિ! શાંતિ ! શાંતિ ! આજથી..............શુભ સંકલ્પ મારા પ્રત્યેક દિવસની શરૂઆત પ્રાર્થનાથી કરીશ. સર્વ સાથે સ્નેહ અને સદૂભાવથી વર્તીશ, પ્રભુએ આપેલા ચોવીસ કલાકની રૂડી ભેટ રૂડા કાર્યોમાં જ ગાળીશ. શ્રદ્ધા અને આનંદના વિચારે વડે મનને દઢ અને સુંદર બનાવીશ. મનમાં સમભાવ કેળવી વેરઝેર કે ડંખના વિચારે દૂર કરીશ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust