SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર 11 : , તીવ્રાપ-પહત-પાંથ-જનાનિદાધે. પ્રણાતિ પધસરસ: સરસેનિલપિ કા અન્વય : જિન! અચિંત્ય મહિમા તે સંતવ; આસ્તામ્ (દૂર રહો) ભવત: (આપનું) નામ: અપિ ભવતઃ (સંસાર થકી) જગતિ પાતિ, પારસ: (પસરેવરનું જળ) (આસ્તામ) સરસ: (શીતળ જળશીકર યુકત) અનિલ (વાયુ) અપિ નિરાધે (ઉનાળામાં) તીવ્ર તપ ઉપહત (પીડા પામેલા) પાંથા જનાનું (મુસાફરને) પ્રીણાતીuછા અર્થ : જિનેશ્વર! તમારું નામસ્મરણ પણ ત્રણે જગતના જીવોનું ભવ બ્રમણથી રક્ષણ કરે છે, તો પછી તમારા અચિંત્ય મહિમાવાળા રૂડા સ્તવનના (પાઠની) શી વાત કરવી ? ઉનાળાના સખત તાપથી પીડા પામેલા પથિકોને પદ્મસરોવરના જળશીકરથી શીતળ બનેલે વાયુ પણ પ્રસન્ન બનાવી દે છે, તો પછી પદ્મસરનું શીતળ જળ પીવા મળે તેની શી વાત કરવી ? 7 | પરમાર્થ : શ્રી ભકતામર સ્તોત્રની 7 મી ગાથાની જેમ પ્રભુના નામ સ્મરણનું ભવ કદી રૂપ અનુપમ ફળ બતાવ્યું છે. શ્રી ભકતામર સ્તોત્રમાં ૯મી ગાથામાં “સંકથા કહ્યું, અને “નામાપિ” કહીને સમાન , ભાવજ બતાવ્યા છે. વળી અત્રે પઘસરોવર અને પથિકના દૃષ્ટાંતે - ભક્તામરના સૂર્ય અને પદ્મ કમળના દૃષ્ટાંતની જેમ જિનેશ્વરની વીતરાગતાનું સ્વરૂપ આબેહુબ બતાવ્યું છે. તે આ રીતે : પદ્મસરોવર તે દૂર દૂર છે, અને તેમાં રહેલું શીતળ જળ તે ઉનાળાના બળ- - બળતા તાપથી પીડાએલા પથિકની તૃષાને આવશ્ય દૂર કરે જ તેમાં . કશી શંકા નથી, પણ સુદૂર હોવાથી પથિક ત્યાં સુધી ન પહોંચી શકે તોપણ તે પદ્મસરોવરને સ્પર્શ પામેલા જળશીકર યુકત શીતળ . વાયુ પણ તે ત્રાસેલા પથિકને શાંતિ પમાડે છે, અને તેથી તે પથિક પિતાના સ્થાને પહોંચવા શકિતમાન થાય છે, તેજ ન્યાયે સિદ્ધ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036446
Book TitleKalyan Mandir Stotram
Original Sutra AuthorN/A
AuthorRasiklal Chhaganlal Sheth
PublisherNiranjan Rasiklal Sheth
Publication Year
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size55 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy