Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
TUITI અપાયા
સંકલન :
મુનિશ્રી દેવેદસાગરજી મુનિશ્રી મંગાસાગરજી મુનિશ્રી નિર્મલસાગરજી
For Private And Personal use only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનનો અરુણોદય
(ભાગ ૪)
(પ. પૂ. આ. શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મ.
સાહેબનાં પ્રવચનમાંથી સંકલન)
मा श्री मामी नामदिर
HOME TENER 2023AEEEEEDAOKEP SEPAPASARENEESEE
– : સંકલનકાર :મુનિશ્રી દેવેન્દ્રસાગરજી મુનિશ્રી મંગલસાગરજી મુનિશ્રી નિમલસાગર જી
– : પ્રકાશક :– શાહ શાન્તિલાલ મેહનલાલ શાહ અમૃતલાલ હીરાલાલ
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: પ્રકાશક : શાતિલાલ શાહ અમૃતલાલ શાહ
વીરનિર્વાણ : સંવત ૨૫૦૫ ફાગણ સુદ ૩ : વિ. સં. ૨૦૩૫
૧ માર્ચ, ૧૯૭૯ સર્વ હક પ્રકાશકને સ્વાધીન
શાહ અમૃતલાલ હીરાલાલ A ૧/૨ શ્રાવકનગર ફલૅટ, અલકાપુરી સોસાયટી, આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦ ૦૧૪
ફોન નં. ૪૭૩૧૩
: મુદ્રક: ડાહ્યાભાઈ એમ. પટેલ
ભગવતી મુદ્રણાલય ૧૯, અજય એસ્ટેટ
દૂધેશ્વર રેડ અમદાવાદ-૩૮૦ ૦૦૧
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
અમારા જીવનના પરોપકારી પ્રવચનકુશળ પરમ પૂજ્ય આચાર્ય શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબના કરકમલમાં સાદર
સમર્પણ
શાન્તિલાલ શાહ અમૃતલાલ શાહ
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવચનકુશળ પ. પૂ. આચાર્ય શ્રી પદ્મસાગરસુરિધરજી મહારાજ સાહેબ
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિવેદન
પરમ પૂજ્ય પ્રાતઃસ્મરણીય, શાંતમૂર્તિ આચાર્ય ભગવંતશ્રી કૈલાસસાગરસૂરીશ્વરજીના શિષ્ય પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી મહારાજશ્રીના પ્રખર વ્યાખ્યાતા શિષ્યરત્ન આચાર્યશ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મ. સા.ના વાલકેશ્વરના (મુંબઈ) ચાર્તુમાસમાં નિયમિત અપાતાં પ્રવચનમાંથી સારભૂત અવતરણ કરીને તેઓશ્રીના આજ્ઞાંકિત શિષ્ય મુનિશ્રી દેવન્દ્રસાગરજી મ. સા., મુનિશ્રી મંગલસાગરજી મ. સા., મુનિશ્રી નિર્મલસાગરજી મ. સાહેબે સંકલન કરેલ છે.
પ્રવચનને લાભ આપ સહુને મળે એ શુભ આશયથી “જીવનને અરુણોદય ભાગ-ડ” નામથી તા. ૧-૧૧-૭૮ના રોજ પ્રકાશિત કરેલ. પૂજ્ય આચાર્ય દેવનાં પ્રવચનને લાભ બધાને મળે તે હેતુથી “જીવનને અરુણોદય ભાગ-૪” પ્રકાશિત કરતાં આનંદ થાય છે.
આ પુસ્તકનું સુંદર છાપકામ બહુ ટૂંક સમયમાં કરી આપવા બદલ અમો ભગવતી પ્રિન્ટર્સના સંચાલકોને તેમ જ ડિઝાઇન બ્લેક ટૂંક સમયમાં કરી આપવા બદલ ગ્રાફિક ટુડિયેના સંચાલકોને અને ટાઈલ સુંદર રીતે છાપી આપવા બદલ સાધના પ્રિન્ટિંગ પ્રેસના સંચાલકોને આભાર માનીએ છીએ.
આ પ્રકાશનમાં કદાચ કાંઈ ખલના રહી ગઈ હોય તથા. વિતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ લખાયેલું હોય, તે બદલ અમે “મિચ્છામિ દુક્કડ' અપી શ્રીસંધની તથા સુજ્ઞ વાચકોની ક્ષમા યાચીએ છીએ.
અમદાવાદ, ફાગણ સુદ ૩ તા. ૧-૩-૭૯
સંધસેવકે શાન્તિલાલ શાહ અમૃતલાલ શાહ
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મ મંદિર-ઉપાશ્રયમાં નહિ, દુકાનમાં જિવા જોઈએ
સત્ય એ ધર્મનું ઉત્પાદક બળ છે, આત્મા સત્યના પ્રકાશમાં પ્રતિષ્ઠિત થાય તે દિવસથી મેક્ષની યાત્રા શરૂ થાય, અને જીવનમાં કંઠ, સંઘર્ષ, કલેશ રહે નહિ; આત્મા માટે સત્ય પરમ ઔષધ, પરમ સાધન મનાયું છે. સત્યના પ્રકાશમાં જ સ્વયંની – પરમાત્માની પ્રાપ્તિ થતી હોય છે. આવી પ્રાપ્તિ જેને થાય તે બીજાને પણ માર્ગ બતાવી શકે છે.
સત્યની પ્રાપ્તિમાં અહં મુખ્ય વિદન છે કારણ કે અહં અસત્યનું પોષણ કરે છે. મારે પ્રયાસ આ અહને તેડવાને છે, તો જ સ્વયં શુદ્ધ બને. શુદ્ધિ પહેલી જરૂરી છે – સિદ્ધિ મેળવવા માટે. જીવનને અહં ભારે ભયંકર છે.
અર્જુનને કૃષ્ણ સત્ય વડે ધર્મ પેદા થાય છે એવું કહ્યા પછી તેવા સત્યને માર્ગ બતાવવા કહે છે કે, “દયા દાનેન વધતે.” હૃદયની કરુણાથી એ ધર્મ મળે અને તેની પુષ્ટિ થાય. નિષ્ક્રિય ધર્મ સક્રિય બને અને જીવનને પ્રકાશિત કરે.
ધર્મ મંદિર, ઉપાશ્રયમાં નહિ દુકાનમાં, કુટુંબમાં જિવા જોઈએ. સમગ્ર આચરણ એનાથી ભરાઈ જાય તે દુકાન અને મકાન મંદિર બની રહે, જીવન પૂર્ણ બને. દયા અને દાન તેના માર્ગ કહ્યા. - દયા – કરુણ કેવી રીતે બતાવાય? અહં દયા – કરુણાને પ્રગટવા દેતો નથી. બીજા પ્રત્યે ઘણું જન્માવે છે. પ્રેમને
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનને અરુણે દય
નાશ કરાવે છે. અહં નષ્ટ થાય તે જ જીવનને સાચે માર્ગ ખુલ્લે થાય. દયાળુતા – ઉદારતાના રક્ષણ માટે અહને દૂર કરવું જરૂરી છે.
અહં ઘણે બળવાન અને જિદ્દી છે. ઊંચે સુધી પહોંચનારા જ્ઞાનીઓને પણ તે છેડતો નથી. વાણી પૂર્ણતયા. નિર્દોષ જોઈએ. સામાના આત્માને વિવેકસમાધિ અપાવે એવી – સત્યં બ્રૂયાત પ્રિયં બ્રયાત–આત્માની વૃત્તિને શુદ્ધ કરવા અહંને પરિત્યાગ જરૂરી છે.
આચાર્યશ્રી કહે, હું એમ કહું કે જગતમાં બધાથી મહાન હું છું તે તમે કહો કે એવું કેમ શક્ય બને ? હું સિદ્ધ કરી બતાવું ?
તમને પૂછું: વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ દેશ કે ? તે તમે શું કહેશે? ભારત જ ને! અને પૂછું કે તેમાં સૌથી સારે પ્રદેશ કર્યો ? તે શું તમે ગુજરાત નથી કહેવાના ? ગાંધી-હેમચંદ્રાચાર્ય જેવા જ્યાં થયા !
ગુજરાતમાં સુંદર – સારું શહેર કયું? તે તમે ભાવનગર જ કહેવાનાને ! તેમાં સુંદર? તે તમે કહેશે ટાઉનહોલ. તેમાં ઉત્તમ તે પ્રભુ સંબંધી પ્રવચન સંભળાવી રહેલ મને જ ગણુંને ! આ અંદર રહેલાં વિવિધ અહંનું પરિણામ છે, દરેક પોતાના અહંને દલીલથી સાબીત કરી શકે છે.
દયાના પાલનમાં પણ નમ્રતા જોઈએ. હું કઈ પર ઉપકાર નથી કરતે – મારા પર – સ્વયં પર ઉપકાર કરું છું
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનને અરુણે દય એવી ભાવના દયામાં જોઈએ. વિચારપૂર્વક આચાર બંધાય તે તે આચારમુક્ત બનાવે.
અહિંસા ધર્મને જિવાડનાર પ્રાણવાયુ છે, બર્નાર્ડ શોને નોબેલ પ્રાઈઝ મળ્યું. સન્માનમાં પાટી ગોઠવાઈ, જેમાં માંસાહાર હતે. શો પર મહાવીરની મોટી અસર હતી. એ કહેઃ મારું શરીર આ મુડદાં દાટવાનું કબ્રસ્તાન ડું છે? આજે પશ્ચિમમાં બે કરેડ શાકાહારી છે પણ આપણે રિવર્સમાં ચાલીએ છીએ. બર્નાર્ડ શોએ પિતાના અંતિમ વિલમાં લખ્યું છેઃ પુનર્જનમ હોય તે મને ભારતમાં અને જૈન કોમ્યુનીટીમાં મળે. આવી પરમશ્રદ્ધા અહિંસામાં હેવી જરૂરી છે
ભગવાન મહાવીરે જે અંતિમ પ્રવચન આપેલ તેની પાછળ કશી આકાંક્ષા નહોતી. અનુયાયીઓ તૈયાર કરવાને હેતુ ન હતા. પોતાને જે મળ્યું તે બધા આત્મા મેળવે તે એક માત્ર તેનું લક્ષ હતું. એ પ્રવચન સ્વયંની પૂર્ણતા અને પવિત્રતા માટે ઉપયોગી છે. સ્વયંની પ્રાપ્તિ, સ્વયંની ઉપલબ્ધિ થાય તે સ્વમાં સર્વને અને સર્વમાં સ્વને માનવાનું – જોવાનું શક્ય બને.
પરોપકાર મનને સ્વભાવ મેટા માણસેના ઘરમાં સેફા હોય છે તેના જેવું છે. સેફાની ગાદીમાં સ્પ્રિંગ હોવાથી ઉપર
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનના અરુણા ય
એસા એટલે તે દખાશે. પરંતુ જેવા ઊભા થયા કે પાછી હતી તેવી ને તેવી ઊંચી થઈ રહેવાની! મનનું પણ આવું જ છે. અહીં ઉપાશ્રયમાં પ્રવચનના પ્રેશરથી દબાયેલું રહેશે, પણ બહાર ગયા કે પાછું એનું એ. મનને સ્વભાવ બદલાય નહિ ત્યાં સુધી આ સ્થિતિ દૂર થાય નહિ, ‘સંસાર મારી છે’ એવા એને ભ્રમ ગયા પછી જ તેમાં પરિવર્તન શકય છે.
આચાર્યશ્રીએ સ્વય' દ્વારા સ્વયંને જાણવાની – સ્વયંને પ્રાપ્ત કરવાની વાત આગળ ચલાવતાં કહ્યું કે માણસ અઢી લાખ માઇલ ઊંચે ચંદ્ર પર જાય કે આટલાંટિકના ત્રીસ હજાર ફૂટ ઊંડા પાણીને તળિચે પહેાંચે કે પૃથ્વીની ચારે પાસ ખડૅખંડમાં ભ્રમણ કરે, તાપણ તેનાથી તેની પૂર્ણતાની, સ્વયં પ્રાપ્તિની યાત્રા પૂરી થવાની નથી.
એ પ્રાપ્તિ માટે તેને કથાંય જવાની જરૂર નથી. એ ચાત્રા ઘણી અલ્પ છે માત્ર મન સુધી પહેાંચાય એટલે તે પૂર્ણ થાય છે. સ્વના અને પરના મન સુધીની જ એ યાત્રા છે. સ્વ અને પરનું મિલન થતાં જ એક ઉદારતા પ્રગટશે, અને સમજાશે કે જે બીજા માટે કરું છું તે બીજા માટે નથી, સ્વ માટે જ છે, એ પછી મનની મલિનતા નહિ રહે. સવાલ બીજાના દિલ અને હિંમાગમાં પહેાંચવાના છે.
સમુદ્રને રત્નાકર કહેવાયા છે. વજ્ઞાનિકા કહે છે કે સમુદ્રમાં જે સ`પત્તિ છે તે પ્રાપ્ત કરી શકાય તે જગતમાં કાઈ ગરીખ રહે નહ. આચાર્ય ભગવંતે કહ્યું: માણુસના
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનને અરુણાદય આંતરજગતમાં એથીયે અપાર સંપત્તિ છે. જિજ્ઞાસા અને રુચિ હોય તે તે પ્રાપ્ત થઈ શકે છે. ભગવાન મહાવીર પરમ દાની છે. એમણે અત્યંત કષ્ટો વેઠીને જે પ્રાપ્ત કર્યું તે તેમણે આપણને દાનમાં આપી દીધું છે. આત્માને જાણવાની અને જાણીને એ આત્માને પરમાત્મા બનાવવાને એસેસ એમણે આપણને મફતમાં આવે છે. આપણું સ્વયંની મૂછ દૂર કરવાની ચાવી એમણે બતાવી છે.
આપણે પણ જીવનમાં દાન અને પરેપકારને લાવવા રહે છે. હજારેને મારવાનું સહેલું છે, એકને બચાવવાનું કઠણ છે, એકનાં આંસુ લૂછવાનું કઠિન છે. તુલસીદાસજીએ કહ્યું છે :
પાની બાઢે નામે ઘરમેં બાઢે દામ; દોને હાથ ઉલચિયે,
યહિ સયાને કામ. નાવમાં પાણી ભરાય તે બચવા માટે ઉલેચતા રહેવું પડે છે તેમ તિજોરી ભરાઈ જાય તે પરોપકારાર્થે તેને ખાલી કરતા રહેવી જોઈએ. નહિતર એ ધન સારાયે પરિવારને ડુબાડનારું બને છે. ધનને દસમે ભાગ તે પરોપકારમાં વાપરે જ. સંગ્રહ કરે બસ નથી, વિવેક અને ઉદારતાપૂર્વક તે વાપરવું પણ જોઈએ.
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્કર્મો જિદ્દીપણામાં ક્રોધ સાથે જે અવિવેક પણ ભળે તે. ભયંકર વિનાશ સર્જે છે. વાત વાતમાં જીદ ચાલુ થાય તે. ડાહ્યા માણસેએ મૌન ધારણ કરી નમતું આપી દેવું હિતાવહ છે.
જે વ્યક્તિ નમતું આપી દેવાની વૃત્તિ કેળવે તે મહાન બને છે.
ફોધમાં લીધેલ નિર્ણય અને કાર્ય ઘણી વાર એવું ભયંકર પરિણામ લાવે છે કે જેને પશ્ચાત્તાપ જિન્દગી પર્યત રહે છે.
જે વ્યક્તિ પોતાની જિહુવા પર સયંમ રાખી શકે છે તેનું દરેક સ્થળે માન – સન્માન થાય છે.
જિવાનું વહેણ બંધ થતાં જ હૈયાનું વહેણ ખૂલી જાય છે. મૌનથી સંકલ્પબળ વધે છે.
જે વ્યક્તિ સત્કાર્યો કરે છતાં જાહેરમાં દર્શાવવા ઈચ્છે નહીં તે મહાપુરુષ. આથી જે કંઈ સત્કર્મો કરે તે ગુપ્ત કરે અને યશેષણ ન રાખે.
સત્કર્મો એ કલ્યાણરૂપી વૃક્ષનાં મૂળ છે. જેમ વૃક્ષનું મૂળ ગુપ્ત હોય તેમાં જ વૃક્ષની સલામતી છે તેમ સત્કર્મોની ગુપ્તતા કલ્યાણની સલામતી છે.
બીજાને સુધરવાને ઉપદેશ દેનાર પંડિતને પિતાને
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનને અરુણેય
જ સુધરવાની ઘણી વાર જરૂર હોય છે.
તમે જેમ મહેમાનનું સ્વાગત કરે છે એમ સુખ અને દુઃખનું પણ મહેમાન ગણી સ્વાગત કરી.
૧૧.
સુખી લેાકેાએ કદી કેાઈની અવગણના કરવી જોઈ એ નહીં. કારણ કે મન અને તન સદાય સૌનાં સારાં રહેતાં. નથી, જ્યારે એ તમારી પાસે નહીં રહે ત્યારે લેાકેા તમારી અવગણના કરશે.
દુઃખ કરતાં સુખ પચાવવુ મુશ્કેલ છે. સુખને પચાવતાં શીખેા. દુર્ગંધન, કંસ અને જરાસ'ધે સુખમાં જ પાગલ થઈ અનર્થી સર્જ્યો.
મહાપુરુષની વાણી
જે માણસમાં મુક્તિની ભાવના હોય છે તેના મનના વિચાર ઉદાર હાય છે. અને તે કોઈની સાથે ઝઘડા કરત નથી.
સંસાર છેડવા સહેલા છે પણ વસ્તુ ઉપરના માહ છેડવા સહેલા નથી. ચક્રવતી આ છ ખંડને તણખલાની માફક છોડી દે છે અને જરૂર ઊંચી ગતિ પ્રાપ્ત કરે છે.
For Private And Personal Use Only
પારસમણિના સ્પર્શ થતાં લેખડ સેાનું બની જાય છે. સમ્યકત્વ સ્પર્ધા પછી અહંકારવાળુ હૃદય મીણ જેવું અની જાય છે, માનવી જ્યારે નમ્રતાવાળા અને ત્યારે જ
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનને અરુણદય જગતમાં ઉપયોગી બને છે. પરીપક્વ કેરી મધુર હોય અને લેકેને ઉપયોગી હોય છે તેવા ઉપયોગી આપણે બનવાનું છે.
ધર્મ જ રહ્યો છે. આપણી શ્રદ્ધાની શક્તિ વિશિષ્ટ છે. જે શ્રદ્ધાની શક્તિ ક્ષીણ થાય તે જીવન ખલાસ થાય છે.
જ્ઞાન નકામું નથી પણ શ્રદ્ધાથી જ્ઞાન મળી જાય તે તે આત્માને ઉદ્ધાર કરે છે.
મહાપુરુષની વાણીમાં સર્વ કામ, ધર્મ અને મોક્ષ હોય છે. પણ આ ચારે વાતે વ્યવસ્થિત હોય છે અને છેવટે આપણી દિશાને મોક્ષ જ છે. જે નિસરણમાં પગથિયાં ન હોય તે આપણે ઉપર ચડી શકતા નથી.
અમુક મર્યાદા સુધી જ અર્થને રાખવાનું છે. અર્થને જીવનનું સાધ્ય બનાવ્યું તે આપણે ડૂબી જઈએ છીએ. આજે તે જીવનનાં દરેક ક્ષેત્રોમાં અર્થ પેસી ગયા છે. અને જીવનનું ધ્યેય બની ગયું છે.
પાંચ ઇન્દ્રિયોને મર્યાદિત રાખવાની છે. મર્યાદાથી સમાજ વ્યવસ્થિત ચાલે છે. જીવનમાં વાસનાને તિલાંજલિ આપવાની છે. પત્ની તરફ ઉચ્ચ ભાવના રાખવાની છે.
જીવનમાંથી પશુવૃત્તિને દૂર કરવાની છે. બ્રહ્મચર્ય-મર્યાદા જીવનમાં જરૂરી છે.
કામ જ્યારે શુદ્ધ બને છે ત્યારે પ્રેમ થાય છે અને પછી વિશ્વ પ્રત્યે પ્રેમ થાય છે અને આપણું જીવન ધીમે ધીમે ઊંચે આવે છે.
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
જીવનને અરુણે દયા
માટીને શુદ્ધ બનાવીએ તે કાચ બની જાય છે અને ન દેખાતાને તે બરાબર દેખાડે છે. આપણી વૃત્તિઓ જે સારી બની જશે તે આપણે ઘણું આગળ નીકળી જશું.
ઘરમાં જે રામ હોય તે સતા જરૂર આવશે.
સંયમ દ્વારા મેક્ષ જગતમાં કોઈ એવો પદાર્થ નથી કે તેને સ્વભાવ બદલાય નહિ. આરસની શિલ્પકૃતિઓ પણ ઘસાઈ જાય છે. આ પાંચે ભાવે લોકોમાં રહેલા છે.
ટાઈમસર ઊંઘ આવે છે, ટાઈમસર ભૂખ લાગે છે. બેભાન અવસ્થા માં શ્વાસે છુવાસ ચાલ્યા કરે છે. દૂધમાં મેળવણ નાખતાં દહીં બનવાનું કામ પરિણામિકનું છે. વસ્તુને વિગ થતાં આઘાત કરવાની જરૂર નથી. ચૌદ રાજલકના જીની સાથે લોકે સગા થઈ ગયા છે.
મસંબી ખાઈને ફેતરાં ફેંકી દીધાં. તે ફેતરાં ગાયે ખાધાં અને પાછું તે ગાયનું દૂધ લેકે પીએ છે. પૂર્વ ભવમાં વેરને લીધે ગંગદત્વની (પિતાના છોકરાની) ઉપર લીમાવલીને વેર ઉત્પન્ન થયું અને તે વેરને એરુએ શાંત કર્યું. રાજલલિતને જાતિસ્મરણ થયું અને ચારિત્ર્ય લઈને. લલિતાંગને તે દેવલેક મળી ગયું. સાધુપણુમાં અહિંસક સંયમી અને તપસ્વી તત્તથી સાધુ થવું શોભે છે.
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૪
જીવનના અરુણાદય
ગંગદત્તને પેાતાનું આખા જીવનનું દુઃખ યાદ આવી ગયું અને જો આ સયમના પ્રભાવ હોય તે આવતા ભવમાં મને બધા તરફથી ખૂબ જ પ્રેમ મળે તેવું નિચાણ કર્યું. સયમના સરોવરમાં મલિનતા આવી ગઇ. આત્તધ્યાન ખૂબ જ કર્યુ..
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંયમ તે માક્ષમાં પહેાંચવા માટેનું ધામ છે એમ રાજલલિતાંગ સમજાવે છે. અને એક ક્ષુકકની વાર્તા કરે છે. એક ગરીબને ત્યાં ખૂબ જ કરીએ જન્મે છે, અને પછી એક પુત્ર ખૂબ જ ખાડવાળા અને બુદ્ધિહીન જન્મ્યા હતા.
પેાતાની બ્રાહ્મણી હતી અને વિપત્તિમાં છેકરાની મા મરી ગઈ અને પેાતાની દીકરીએ બધાને વહેંચી નાખી અને મૂખ છેકરાને કાઈ રાખતું નથી.
આપક્ષશ્વિક સમ્યકત્વ આવે અને ચાલ્યું પણ જાય છે. નળિયાંમાં રહેલા કચરા ઉપર આવતાં પાણી ડહોળાઈ જાય છે તેમ મનમાંથી સારી ભાવના જતાં મન ડહોળાઈ જાય છે.
ચૈતન્ય
તત્ત્વાર્થસૂત્રમાં ચૈતન્યનું લક્ષણ જોયું, ચૈતન્યને આળખવે કેમ ? તેની જગતમાં શું વિશિષ્ટતા છે તે જાણુવું કેમ ?
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનને અણેદય
ચૈતન્યનું લક્ષણ ઉપયોગ બે વિભાગમાં, ચાર વિભાગમાં અને આઠ વિભાગમાં પણ હોય.
એક દર્શન અને જ્ઞાનને બે પ્રકારે ઉપગ ચાલે છે. પહેલાં સામાન્ય અને બીજે વિશિષ્ટ એમ બે ભેદ છે. આંખ વિના જોઈ શકાય છે (મનથી) તેને અચક્ષુ દર્શન કહેવાય છે. આત્માથી જોઈ શકાય તે કેવળજ્ઞાન છે.
આપણે આપણું કરતાં વધારે જ્ઞાનીની સલાહ લઈએ છીએ. આપણને અજ્ઞાની લાગતે માનવી કઈ વાર જ્ઞાની પણ હોઈ શકે છે.
ચિતન્ય ઉપયોગમાં નથી હોતું ત્યારે વસ્તુને અંતર સાથે સાથે થતું નથી. વિશ્વની અંદર ચિતન્યનો ઉપયોગ પાંચે ઈન્દ્રિ સાથે જોડાયે હોય તે જ પાંચે ઈન્દ્રિ ઉપગ પ્રમાણે કામ કરી શકે છે.
તીર્થક આહાર લે છે છતાં તેમને કર્મબંધન થતું નથી. તેઓ તે શરીરને ભાડું આપવા પૂરતું જ ખાય છે. ખાવામાં કદી મગ્ન બનતા નથી. જ્યારે આપણે દરેક વસ્તુમાં મગ્ન બનીએ છીએ તેથી ક્ષણે ક્ષણે કર્મ બાંધીએ છીએ.
સંસારમાં રહેવા છતાં સમકિતી જીવ સંસારમાં ડૂબતે નથી. અને કર્મ અલપ પ્રમાણમાં જ બાંધે છે. જેમ અમર પાણી ઉપર ચાલે છે તેમ સમાપ્તિી જીવ સંસારથી પર છે.
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૬
જીવનના અરુણા ય
માણસને પોતાનું અસ્તિત્વ સાચવીને આત્માને યાદ રાખીને જીવવાનું છે, આત્માને કદી ભૂલવાના નથી. અને ઉપયેાગથી જીવવાનું છે. બાહ્ય વસ્તુમાં આખું જીવન સમર્પણુ નથી કરવાનું પણ આત્માના ઉદ્ધાર કરવા જીવવાનું છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહંકાર – પતનનું મૂળ
ક્ષાયિક ભાવ ઉત્તમ છે. આવશમીક ભાવ મધ્યમ છે. ઔદ્રેયીક ભાવ ખરાબ છે, મલિન છે. પ્રીતિને ક્રોધ હણી નાખે છે અને ક્રોધ તે ઔદેંગીક ભાવ છે.
ક્રોધમાં માનવતા ભૂલી જવાય છે. ક્રોધનું પરિણામ ભયંકર છે. ઊકળતું પાણી જેમ ઠંડું થાય તેમ ક્રોધને આવેશ જતાં તે ઠંડા પડી જાય છે, ક્રોધમાં મનના પ્રકેાપ થાય છે.
વિનય અવમાનથી હણાય છે. વિનય અહંકારથી પણ નાશ પામે છે. તીર્થંકરના દીકરા ખાહુબલિજીને પણ અહકારથી વિનય ગુમાવવા પડ્યો હતા.
વિનય ન હેાય તેને કદી માક્ષ મળતા નથી.
જેમ પહાડ આડા હાય તા સૂર્યના પ્રકાશ મળતા નથી તેમ અહંકાર રૂપી પહાડ આડો હાય તેને કદી કેવળજ્ઞાનના પ્રકાશ મળતા નથી.
સ્થૂલિભદ્રજીએ જેની સાથે બાર વર્ષ સુધી કામરાગ ભાગવ્યા હતા તે જ કાશ્યાની સાથે ચામાસું કર્યું. ચાર
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનને અણેદય
૧૭ મહિના સુધી કર્મથી, મનથી અને વચનથી બ્રહ્મચર્ય પાળ્યું.
એક ચેલાએ સિંહની ગુફામાં, એકે કૂવાને કાંઠે અને એકે સાપના રાફડા ઉપર અને ચેથાએ કેશ્યાને ત્યાં ચેમાસું કર્યું. ત્રણેને ગુરુએ દુષ્કર કહ્યું પણ ચેથાને તે દુષ્કર, દુષ્કર અને દુષ્કર જ કહ્યું.
જે કામ સિંહ કરી શકે તે કામ શિયાળ કરવા જાય તો શિયાળ મરી જાય છે. ત્રણે મુનિઓ કેશ્યાને ત્યાં ચોમાસું કરવા ગયા પણ તે ત્રણે ચરિત્રથી પડી ગયા.
આવા ત્યાગી સ્થૂલિભદ્રને પણ એક વાર અહંકાર આવ્યું અને પોતે સિંહનું રૂપ ધારણ કર્યું. મુનિ મોક્ષને મેળવવા માટે ત્યાગને સહન કરે છે.
- ત્યાગને દેખાવ નથી કરવાને પણ ત્યાગ તે આત્માને ઊંચે લઈ જવા માટે છે. સ્થૂલિભદ્રને મનને ઔદિયીક ભાવ આવતાં વિનય ચાલ્યો ગયો અને તેને કારણે તેમને ચાર પૂર્વના અર્થ શીખવા ન મળ્યા.
માયા મિત્રીને મારી નાખે છે. માયા આવે એટલે દંભ ઊભું થાય છે. માયાનો પડદો ચા જતાં સમભાવ આવે છે. સાચા ધ્યેયને સિદ્ધ કરવા માટે પણ માયા નથી કરવાની. મલ્લિકુંવરીને પણ માયાને લીધે સ્ત્રીને અવતાર લે પડ્યો હતે.
સબળ ધ્યેયને મેળવવા સાધને પણ સબળ જોઈએ. જી. અ. ૨
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૮
જીવનના અરુણેાય
મેક્ષ આપણા જીવનનુ ધ્યેય છે. અને તેને પ્રાપ્ત કરવા જોઈ શે, અને માર્ગ ઉપર
ઊંચામાં ઊંચાં દર્શન અને ચિરત્ર
ચાલતાં મેાક્ષ પ્રાપ્ત થશે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માયા આપણી સહૃદયતાને તાડી નાખે છે. માયાને ઔદેયીકભાવથી લાભ
લીધે માણસના ભ્રમ તૂટી જાય છે. પણ આવી જાય છે.
તપશ્ચર્યા
આત્માનું નામ જાણીએ છીએ પણ તેનું રૂપ જાણી શકતા નથી. જે રૂપ એવું છે કે સૂર્યના પ્રકાશ કરતાં પણ વધારે પ્રકાશિત છે. આવું રૂપ આત્માનું છે.
।
ચાલવુ પણ ગતિ છે અને ધ્યેય તરફ ચાલવું તે પણુ ગતિ છે. પણ બન્નેમાં ઘણા જ ફરક છે. ઘાણીને અળદ પણ ગતિ કરે છે અને જ્ઞાની પણ ગતિ કરે છે. એકની ગતિ ફાગઢ જાય છે જ્યારે જ્ઞાનની ગતિ સંસારથી મુક્ત કરાવે છે.
સુવર્ણ ને શુદ્ધ કરવા તેજામને ઉપયાગ થાય તેમ આત્માને શુદ્ધ કરવા પર્યુષણ્ના દિવસે મહા ઉપયાગી છે. મંદિરમાં અરિહંતનું રૂપ જોવા જવાનું છે, નહિ કે ધમાલ કરવા, રૂપનું દર્શન અરિહંત કરાવે છે.
જ્યારે ભગવાનનું રૂપ જોવા જાઓ ત્યારે મનને ઉંમગભર્યુ અને શાંત રાખેા.
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
"જીવનને અણેદય
આજે આપણે જેવું તેવું ખાઈએ છીએ તેથી આપણું વિચારે શુદ્ધ નથી.
વાટને જ્યારે તને સ્પર્શ થાય છે ત્યારે દીપક પ્રગટે છે. વિદ્વાન પણ જ્યારે દારૂ પીએ છે ત્યારે ગાંડો બની જાય છે. પણ જ્યારે દારૂને ન ઊતરી જાય છે ત્યારે પાછા વિદ્વાન બની જાય છે.
ખરાબ વસ્તુ ખાવાથી આપણું મન વિકારી બને છે. તપશ્ચર્યાથી કર્મો બળી જાય છે. તપશ્ચર્યાથી માણસની પ્રકૃતિ નિર્મળ બને છે.
તપશ્ચર્યા તનની, મનની, વિચારેની શુદ્ધિ માટે યથાશક્તિ કરવાની છે.
અશુદ્ધ મનને કેમ શુદ્ધ કરશે ? અંતરની સાધના એટલે મનની શુદ્ધિ કરવાની છે. બધું કરીએ પણ એ અંતર સારુ ન કરીએ તે બધું સારું કરેલું નકામું જાય છે.
અંતરમાં જે વેરઝેર ભરેલાં હોય તે ગમે તેટલે ધર્મ કરીએ તે પણ તે નકામે જાય છે.
અહિંસા, સંયમ અને તપ એ જીવનનાં અણમોલ સાધન છે. આ ત્રણ વસ્તુ જે જીવનમાં ઊતરી જાય તે આત્માને ઉદ્ધાર થઈ જાય છે.
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમ્યકત્વની શક્તિ દુનિયામાં મેક્ષ છે કે નહિ?
તુંબડાને પાણીમાં નાખતાં તેને કીચડ દૂર થતાં તે તુંબડું ઉપર આવે છે. સંસારમાં આઠ કર્મોનાં આવરણો દૂર જતાં મોક્ષ મેળવી શકાય છે.
ભગવાન હાથમાં વાસક્ષેપ લઈને તીર્થ ચલાવવાની તાકાત ગોત્તમ સ્વામીને આપે છે, લાયક આત્મ વિના કેઈ આત્મા ગણધર બની શકતું નથી. સમ્યકત્વની તાકાત એ છે કે અંધારું હોય ત્યાં અજવાળું થઈ જાય છે. જ્ઞાનીને, સ્પર્શ થતાં અંતરમાં અજવાળું થઈ જાય છે. તીર્થ કરે શાસન ચલાવી શકતા નથી, ગણધરે અને સાધુઓ જ શાસન ચલાવે છે.
ભગવાન ગયા તે રાત્રિએ શ્રીવાલરૂપી તેજ પાથર્યું.. નંદીષેણ ભાઈ બહેનના ઘેર આશ્વાસન લેવા ગયા ત્યારથી. ભાઈબીજ શરૂ થઈ. ભગવાન મહાવીરના સંપ્રદાયમાં એક ભાગના શ્રાવક અને ત્રણ ભાગની શ્રાવિકાઓ હતી.
આ પૂર્ણિમાના દિવસે ગિરનાર ઉપર પ્રભુ નેમિનાથને કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. કૃષ્ણ વિચારે છે કે એક જ વૃક્ષની બે શાખા : એક શાખા ત્યાગના માર્ગ અને એક શાખા ભેગને માગે છે.
આદિ પ્રભુનાં લગ્ન થયાં તેમના જમાનામાં પાપ ના
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનને અરુણેદય હતું અને મક્કાર ધિક્કાર તેમની સજા હતી. ચૂગલીઆઓ કમળનાં પાંદડાંમાં પાણી લઈને પ્રભુના પગમાં પાણી નાખીને પ્રભુને રાજ્યાભિષેક કર્યો.
દુનિયામાં પહેલી વખત ચાર જાતની સ્થાપના થઈ માનવજાતિની વ્યવસ્થા પહેલી વખત પ્રભુએ કરી હતી. વેદમાં યજુર્વેદ જૂનામાં જૂને વેદ છે. અને તે વેદમાં પ્રભુનું નામ છે. એક વાર ભગવાન હાથી પર બેઠા હતા.
ભગવાન ઋષભદેવે બંધ આપ્યો : અનાજ અગ્નિમાં નહિ પણ વાસણમાં નાખે. એ રીતે શરૂઆત થઈ. બીજી કળા, કુંભકળા, ચિત્રકળા-કપડાં પહેરવાની કળા શિખડાવી. કપડાં કેમ વણવાં તે શીખવા હજામત કરવાની કળા શિખડાવી. ચાર જાતની કળા શિખડાવી.
૨૦ વેદ એક કળાના થાય. કુલ ૧૦૦ કલા શિખડાવી, ૮૦ શિલ્પ, ૨૦ મૂળ કળા શિખડાવી, ઉત્તરના ૮૦ વેદ, મૂળના ૨૦ વેદ થયા. કુલ ૧૦૦ કળા થાય છે, લખવાની કળા ૭૨ પ્રકારની, પુરણની કળા અને ૬૪ કળા સ્ત્રીઓને શિખડાવી પુત્ર અને પુત્રીને શીખડાવે છે. જમણ હાથ વડે બ્રાહ્મીને લખવાની કળા શીખડાવી. ડાબા હાથ વડે ગણિતની કળા સુંદરીને શીખડાવી. બ્રાહ્મીના નામની લીટીનું નામ બાહ્યી પાડ્યું. પુરુષનાં ૭૨ લક્ષણો બાહુબલિને શીખડાવવામાં આવી.
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુપાત્રે દાન
ભગવાન તે આપણું છે માટે આપણે જ હાથે તેની પૂજા કરવાની છે. વ્રત માં પણ પ્રસાદ આપી જાય છે, ધામધૂમમાં હાજર રહીએ અને સાચી ભીડમાં ઊભા રહેતા નથી.
આજકાલ વિવેક ચાલ્યો ગયો છે. તેને પાછો લાવવાને છે. આપણું શાસન તે ભાવનાઓથી રંગાયેલું છે.
ભાવના ભવનાશિની છે. પૂજાના નિમિત્તથી દાન દેવાને પ્રવાહ ચાલે છે, હજારમાં એકબે વિરલા જ આચાર્યો થાય છે અને તેમનાથી શાસન ચાલે છે. જેમ હીરાની સાચી કિંમત ઝવેરી સાચી કરશે ત્યારે બીજાઓને ઝવેરીની સાચી. કિંમત હોતી નથી તેમ હીરાની પણ સાચી કિંમત તેઓ કરી શકતા નથી.
જિનેશ્વર ભગવાનની વાણીને પહેલાં સાંભળવાની છે, કમળ સરોવરમાં ખીલી ઊઠશે અને ઉકરડામાં કરમાઈ જશે. ખીલેલાં કમળને જવાની શુભ ભાવના રાખવી.
ખેડૂતે બીજને લઈ વાવવા માટે ભૂમિને ઉત્તમ બનાવે છે. અને બીજ પણ સડેલું લેતા નથી. ઉતમ વાણી ઉત્તમ હૃદયમાં પહોંચીને સુંદર ફળ આપે છે.
પાંચમા આરામાં દાન પણ અગ્યતામાં દેવાશે. દાન પ્રામાણિકતાનું નહીં હોય તેથી સારાં ક્ષેત્રમાં દાન નહિ.
દેવાય.
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનને અરુણે દય
૨૩. સિનેમાની ટિકિટ રંગમંડપના તમાશા, માનપત્રના મેળાવડા વગેરેમાં દાન અપાઈ જાય છે. એગ્ય ક્ષેત્રમાં દાન મળતું નથી. લગ્નમંડમાં જેટલું દ્રવ્ય વપરાય છે તેટલું દીકરીને દેવાતું નથી.
દાનને પ્રવાહ અગ્યું હશે તેથી દીધા પછી આનંદ નહીં મળે. સડેલું ધાન ઊગતું નથી તેમ અગ્ય દાન પણ ઊગી નીકળતું નથી અને પુણ્યાનુબંધી પુણ્ય બંધાતું નથી.
કીડે જ્યારે લાકડાને ખોતરતું હોય ત્યારે લાકડામાં ચિત્ર થઈ જાય છે તેમ શુભ ક્ષેત્રમાં દાન અપાઈ જશે તે તે ઊગી નીકળશે.
સુવર્ણકુંભન કેઈ ઉપગ કરતું નથી અને ઠીકરાના કુંભને સૌ ઉપગ કરે છે. સમાજમાં સુવર્ણકુંભ જેવા ગંભીર અને સારા માણસે ઓછા હશે અને ઠીકરા જેવા માણસે સારા માણસની નિંદા કરશે.
આત્માને ઉદ્ધાર જીવના સ્વભાવ પ્રમાણે સર્જન કરવામાં આવે છે. જેવા પ્રકારની પ્રકૃતિ તેવા પ્રકારના આચાર હોય છે.
સંસારીઓ પણ વક અને જડ છે. ભૂલ કરીને ઠપકે આપનારની સામે જડતા કરતા હોય છે.
માણસ ભૂલ કરે છતાં તેને આશય મોક્ષે જવાને છે.
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
જીવનને અરુણદય અંતરનો રાગ હોય તે જ સાધુપણું લઈ શકાય છે.
રોગ ઉત્પન્ન થાય, ગોચરી બરાબર ન મળે અને માન ન જળવાય તે વિહાર કરી શકાય છે.
કલ્પસૂત્ર શ્રવણ કરવાથી લાભ થાય છે. પૂજા, પ્રભાવના, સંયમ તપથી જે ૨૧ વાર સાંભળવામાં આવે તે સાત કે આઠ ભવમાં મેક્ષે જાય છે.
હૃદયમાં કેવળજ્ઞાન હોય તે પણ કલપસૂત્રને મહિમા લખી શકાતું નથી.
પર્વને ત્યાગ અને તપથી શેભાવવું પડશે. સારા વાતાવરણથી આપણું જીવન ઉચ્ચ બને છે.
ભગવાન પૃથ્વી ઉપર આવે છે ત્યારે દેવે પણ ભારતક્ષેત્રમાં આવવાની તૈયારી કરે છે.
જિનેશ્વરને ધર્મ કલ્પવૃક્ષ જેવો છે અને તેની આરાધના કરનાર કોઈ દિવસે દુઃખી થતું નથી.
જે લેકે માબાપને તીર્થ ગણે છે તે માણસે ઉત્તમ છે.
ધીમે ધીમે ચાલવાનું, બેલવાનું, ક્રોધ કરવાને નહિ, ડું ખાવાનું, કપડાં બહુ કઠણ નહિં પહેરવાં, ડું હસવાનું, ધીમે ધીમે ઊતરવું જોઈએ.
ભગવાન મહાવીર સ્વામી પિતાની સાધના કેવી રીતે કરી રહ્યા છે તે જોવાનું છે. અનુભવજ્ઞાન, દર્શન અને ચારિત્રને કેળવી રહ્યા છે. ક્રોધરહિત, ભરહિત, મન,
જ છે એમ
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનના અરુણાય
વચન અને કાયાની ગુપ્તિ વડે મુક્તિના રહ્યા છે. કક્ષય કરવા માટે ખાવાના, સુવાના વિચાર તેમને આવતા નથી.
૨૫
આનંદ અનુભવી પીવાના અને
નરકમાં, દેવલેાકમાં અને મનુષ્યલાકમાં અને તીમાં શું ખની રહ્યું છે તે કેવળજ્ઞાનથી જાણી શકાય છે.
પ્રભુની પહેલી વાણીમાં કેાઈએ દેવિપરિત ન લીધી તેથી તે વાણી નિષ્ફળ ગઈ છે.
ત્રણ લાકની સ`ખ્યાનું અને ગુણાનું વર્ણન કરી શકાય તેમ નથી.
જ્યાં સુધી અહંકાર છે, ત્યાં સુધી સારું તત્ત્વ મળી શકતું નથી અને અહંકારના પરો દૂર થતાં આત્માને ઉદ્ધાર થાય છે.
For Private And Personal Use Only
વિતરાગની વાણી
દરેક જીવનમાં વિવેકની જરૂર છે. વધારે પડતાં વખાણુ જીવનને નુકસાન કરે છે.
સમ્યકત્વ આવે તે સમજણ આવે અને સમજણુ આવે તે લઘુતા આવે અને લઘુતા આવે તેા પ્રભુતા આવે. દુનિયામાં તારાએ કયાં સુધી હેાય કે જ્યાં સુધી ચન્દ્ર ન હોય અને ચન્દ્ર પણ સૂર્ય ન હેાય ત્યાં સુધી જ હાય.
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનને અરુણદય. મહાત્માએ આત્માને સૌથી મોટે માન્ય છે. ઈચ્છા કરવી એ જુદું અને ઈચ્છાશક્તિ એ જુદું. મેક્ષ મેળવવા માટે તીવ્ર ઉદ્યમ જોઈએ.
વિશ્વની લાગણીઓનું મિશ્રણ એટલે માનવી. વગર વિચાર્યું કરનારા માણસે પાછળથી પસ્તાય છે.
ભગવાનના હૃદયમાં વિશ્વપ્રેમની ભાવના વહે છે. તેથી ગૌતમ સ્વામી વિચારમાં ડૂબેલાને બહાર કાઢે છે.
વીતરાગની વાણીમાં તુરછતા નથી પણ ઔદાર્ય છે.
દલીલો અને તકે જ્યાં સુધી આદર નથી જાગે, ત્યાં સુધી જ છે. આપણે આત્મા જ્ઞાનદર્શન અને ચારિત્રથી ભરેલું છે. આત્માનું લક્ષણ ઉપગ છે.
આપણે ઉપગ પદાર્થમાથી ઉત્પન્ન થાય છે અને પદાથ જતે રહેતાં ઉપગ જતું રહે છે. પંચમહાભૂતમાંથી ઉપગ આવે છે. પહેલાંને વિચાર બીજે વિચાર આવતાં. પહેલે વિચાર જતું રહે છે.
હું વિચાર કરતે અટકી જાય ત્યારે તે માણસ મરી જાય છે. ચેતનાશક્તિ નીકળી જાય છે. તેથી શરીર મડદું બની જાય છે.
પાંચે ઈન્દ્રિમાં કઈ બેઠું છે.
પાંચે ઈન્દ્રિયેનું કામ જુદું છે છતાં તેને નિર્ણય. તે એક જ છે.
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનના અરુણાય
૨૭
નાક ન હોય તે સુંગધ આવતી નથી. જ્યારે માણસ ઊંઘતા હોય છે ત્યારે પાંચે ઇન્દ્રિયે! કઈ કામ કરતી નથી તા સ્વપ્ન કથાંથી આવે છે ?
જેમ માણસ રડે તેમ હળવા થઈ જાય છે. ખેલે તે મન હલકુ થઈ જાય છે. જે પંચભૂતથી પર એવા આત્મા આ કામ કરે છે.
દેવતાઓ ભાગમાં મગ્ન હોય છે. તેથી તેમને દાન દેવાનું કહ્યું છે. અને દાનવા ક્રૂર છે. એટલે દાનને યા કરવાની હોય છે.
પ્રમાદ
આત્માના માર્ગ સાંકડામાં સાંકડા છે. સાધન વધારે એટલે પાપ પણ વધારે.
ઈને આનંદ મળે છે તેટલા આનંદ ભાગવીને મળતા નથી. માટે મેળવવા ને ભાગવવા કરતાં આપવાની વૃત્તિ કેળવા.
જેની પાસે કામ હોય તેને નકામા વિચારા કરવાને સમય મળતા નથી. કામ કરનાર પ્રવૃત્તિ દ્વારા પોતાના અને જગતના ઉદ્ધાર કરે છે. પ્રમાદ એ પાપ છે.
હે ગૌતમ ! તું એક મિનિટ પણ પ્રમાદ કરીશ નહીં. સાધુએ પણ પ્રયત્ના કરીને નવા નવા ગ્રંથા રચે છે,
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
જીવનને અરણેય જીવનમાં પ્રમાદ આવી જાય ત્યારે આગળ વધતું નથી. નિવૃત્તિની સાથે પ્રવૃત્તિ રાખો.
તપ શા માટે કરવું? કઈ પણ વસ્તુને કડક કરવી હોય તે તાપ જોઈએ છે. તપ એ કાચી વસ્તુને પાકી કરનાર છે.
લે ખંડને આકાર આપવો હોય તો તેને ઓગળતાં બહુ વાર લાગતી નથી પણ તપને અગ્નિ અનિવાર્ય છે.
શરીરને ભૂલી જઈને તપ કરવાનું નથી પણ મહિનામાં પાંચ દિવસ ઉપવાસ કરવાથી શરીર બગડતું નથી.
ત્રીસ કેળિયાથી વધારે નથી ખાવાનું. હાજરી છે તે પણ મશીન છે. તેની સંભાળ લેવી જરૂરી છે.
ચાળીસ વર્ષ પછી એક જ ટંક ખાવાનું છે. ખાવા માટે નથી જીવતા પણ જીવવા માટે ખાઈ એ છીએ.
પેટ નરમ હોવું જોઈએ અને જીભ લાલ હોવી જોઈએ. ને પેટ કઠણ હોય અને જીભ વેત હેય તે તરત જ ઉપવાસ કરી લે.
શરીર સારું તો મને પણ સારું અને મન સારું તે આત્મા સારે.
દુનિયામાં અંધશ્રદ્ધા વધારે છે. હિંસાનું પરિણામ ભયંકર છે માટે હિંસા છેડે.
આજે દેહ છે તેને માટે જીવનથી મૃત્યુ સુધી પ્રયત્ન કરીએ છીએ. એક તવ દેહમાંથી ઓછું થતાં દેહની કિંમત કાંઈ નથી.
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નમા અરિહંતાણુના જાપ
કાળચક્ર બહુ જ ભયંકર રીતે આવી રહ્યું છે. તેને અટકાવનાર કોઈ નથી.
કાળને તેા અદેહી (સિદ્ધ) જ જીતી શકે. અનંત યુગ થયા પણ સિદ્ધો કદી જન્મ લેતા નથી. તેમણે કાળને ખાધા છે, આપણને કાળ ખાઈ જાય છે.
એક ક્ષણ પણ નકામી જવા દેવાની નથી. સંસારરૂપી સાગરમાં મનુષ્યે ભય ફેકી દેવાના નથી. સ'સારના જડ પદાર્થો માટે કદી શાક કરશે નહી. મિનિટે મિનિટે નમા અરિહંતાણ” અંતરમાં સ્ફુરતું રાખવાનું છે.
જેમ ઊંઘતા હોઈ એ અને શ્વાસેછૂવાસ ચાલે છે તેમ મનની અંદર ‘નમા અરિહંતાણુ”નું રટણ કરવાનું છે. ઊંઘમાં ઘણા લેાકેા ખકે છે તેમ આપણે અરિહંતનું સમરણુ કરવાનું છે.
ગાંધીજીને જ્યારે ગેાળી વાગી ત્યારે જીભ ઉપર રામનું જ નામ આવ્યું અને ગોડસેને જીવનદાન આપવાનું કહ્યું. એમના જીવનમાં કેટલી શાંતિ હશે ?
ક્રોધ ચડયો હેાય ત્યારે રૂમમાં જઈ ને ‘નમે અરિહતાણુ”નું ધ્યાન ધરવાનુ છે જેથી ક્રોધ ચાલ્યા જશે અને મગજ શાન્ત થઈ જશે.
સુખી સાધનવાળા હોય પણ તેને ધર્મની કાંઈ પડી
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦.
જીવનને અરુણોદય નથી. તે તો માત્ર અર્થ અને કામમાં પડેલે રહે છે.
જડ પદાર્થ માટે કદી ભાઈ ભાઈને સંપ બગાડશે. નહિ તેમ ડોસાએ તેમના છોકરાને શિખામણ આપી. જેમ એક જાડા દેરડાથી હાથીને બાંધી શકાય છે પણ દેરડાના તાંતણું છોડી દઈએ તો તે તાંતણું કેઈ વાર તૂટી જાય છે તેમ ભેગા રહેવામાં બધી જ મજા છે.
પૈસા ભલે ન હોય પણ મનમાં ખૂબ જ ઉદારતા રાખવાની છે. ઝઘડા થવાનું મુખ્ય કારણ મનની સંકુચિતતા છે.
લક્ષ્મી તે પુણ્યથી જ મળે છે. પણ તેને સદ્દઉપયોગ કરતાં ન આવડે તે પુણ્ય અને લક્ષ્મી નાશ પામે છે.
માણસ મરી ગયા પછી મુઠ્ઠીભર હાડકાં, રાખ અને છેવટે ધૂળમાં મળી જવાથી તણખલા જેમ ઊડી જાય છે. ઉત્તમ નરભવને કેમ ઉજજવળ બનાવ એ જોવાનું છે. મનુષ્યભવને ભૌતિક પદાર્થોમાં ગુમાવવાને નથી.
પુરુષાર્થને મહિમા પિતાના પુરુષાર્થમાંથી જે મેળવીએ આનંદ જુદે જ છે. વસ્તુને આનંદ પુરુષાર્થમાં છે.
આદર્શમય જીવન જીવનાર માણસ પુરુષાર્થમાં હવે જોઈએ. પુરુષાર્થથી સ્વચ્છતા પણ જરૂર આવી જાય છે.
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનને અસણંદય
૩૧ પ્રભુ મહાવીરને ઈન્દ્ર પ્રાર્થના કરે છે કે તમને સાડા બાર વર્ષ ઘોર ઉપસર્ગ થવાના છે. તે ઉપસર્ગમાં હું તમને સહાય કરે ત્યારે ભગવાન કહે છે કે, બીજાની સહાયતાથી થયેલું બધું કેવળજ્ઞાન નકામું છે. પુરુષાર્થની જીવનમાં ખૂબ જ જરૂર છે.
એકબીજાના વિચાર ઝીલવાની આપણી પાસે ઉદારતા જોઈશે. વિચારોની ઉદારતા જીવનમાં આવી જાય તે જીવન ધન્ય બની જશે.
જીવનમાં વિચારોની ઉદારતાની ખામીને લીધે જ ઝઘડા થાય છે. ઘરમાં, સમાજમાં, દેશમાં બધે ઝઘડા ઊભા થાય છે.
મનુષ્યને ચિંતામણિ મળે હાય અને સમુદ્રમાં મુસાફરી કરતાં તે ચન્દ્રને જોવા જાય અને મેજાને લીધે ચિંતામણિ સમુદ્રમાં પડી જાય પછી માથું ફૂટે તે પણ તે ચિંતામણિ પાછો મેળવી શકતું નથી.
મનુષ્યજન્મ પણ ચિંતામણિથી પણ અધિક છે. ઋણ, સત્તા, વૈભવ વગેરેની સાથે મનુષ્યભવ સરખાવવાને નથી. આ મનુષ્યભવ ચાલ્યા ગયા પછી ચોરાશી લાખ ફેરામાં ફરવું પડશે.
દુનિયામાં અનંતાનંત જીવો રહેલા છે. તેમાં આપણું બ્રમણ થવાનું છે. અનંત પુયરાશિ ભેગી થતાં જ મનુષ્યભવ પ્રાપ્ત થાય છે. તીયએ અનેક પ્રકારનાં દુઓમાં પડી
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨
જીવનને અણેદય રહેલાં છે. એક મનુષ્યભવમાં જ વીરતી મેળવી શકાય છે, જ્ઞાન મેળવી શકાય છે.
તડકામાં ઘોડાગાડીમાં બેઠા હોઈએ ત્યારે મા માણીએ છીએ પણ કદી ઘડાને વિચાર કર્યો છે ? કદી નહિ.
અશ્વને તડકે, ભૂખ, તૃષા વગેરેની આપણે કદી. દરકાર કરતા નથી. અશ્વ તે મૂગું પ્રાણી છે.
સંસારમાં આપણે આપણું દુઃખે દુઃખી થઈ રહ્યા છીએ, જેથી બીજાના દુઃખને વિચાર આપણે કરી શકતા. નથી.
આમા જ પરમાત્મા
ભગવાન આપણને સુખદુઃખ આપી શકે એમ નથી. તે તે કર્મને માનવાનું જ છે. આ જગત – આત્માકર્મના સંમિશ્રણથી ચાલે છે.
આત્મા તો શુદ્ધ સ્વરૂપી છે પણ કમથી મળેલ છે.
અરીસા સામે બેસી આપણે જે ચેનચાળા કરીએ છીએ તે બધું પ્રતિબિંબ અરીસામાં પડે છે. પણ અરીસાને કાંઈ આવડતું નથી. અરીસો સ્થિર છે. તેવી રીતે આત્મા અને જગતનું નિર્માણ વસેલું છે. આત્માને કર્મમાંથી છૂટા પાડે એટલે આત્મા પરમાત્મા બને છે.
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનના અરુણાક્રય
૩૩
વાસનામાં અથડાયેલા આત્મા મુક્ત થઈ શકતા નથી. આપણે કદી ભગવાન ઉપર કઈ જ છેાડી દેવાનુ નથી.
સુખ કે દુઃખ આપણાં કમને જ આભારી છે. સારું કામ આપણે ખાતે અને ખરાબ કામ ભગવાનને ખાતે ચડાવી દઈ એ છીએ એ સારું નથી.
જગતમાં સુખદુઃખ આપણાં જ કીધેલાં છે. પેાતાના ભાગ્ય માટે પેાતાનું કર્મ જ જવાબદાર છે.
સુખ કે દુઃખ પેાતાને એકલાને જ ભાગવવાનુ છે. કરેલું છે તે ભાગવવાનું છે.
ચિપાઈ ને પત્તાં હાથમાં આવેલ છે એટલે તમને ભાગ્ય મળી ગયું છે. પણ હવે હાથમાં આવેલ પત્તાં કેમ ઊતરવાં તે તમારા હાથની વાત છે.
એમ મળેલાં સાધને કેમ વાપરવાં એ પણ તમારે જ વિચારવાનુ છે અને એ પણ તમારા હાથની વાત છે.
જેવાં પૂર્વભવનાં કાર્યો કર્યા. તેવાં કમ બંધાઈ ગયાં અને આ ભવમાં ઉદયમાં આવ્યાં.
પ્રમાદ, અવીરતીના લીધે જ કર્મ બંધાય છે. વસ્તુ પ્રત્યે આસક્તિ ઊભી થાય છે. તેની પાછળ પાછળ ફર્યાં
કરે છે.
ઇષ્ટના ચેાગ અને અનિષ્ટના વિયાગ ઇચ્છીએ છીએ. ઇષ્ટની પ્રાપ્તિ કરવા માટે બધા જ પ્રયત્ન કરી છૂટવાના છે.
જી. આ ૩
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનને અસદય
જગતનાં બધાં જ દો આત્માથી પરધમી છે. આત્મા એક જ સ્વધમી છે. આત્માનું બંધારણ જુદું છે.
જે પારકી વસ્તુને પિતાની કરવા જાય છે તે પણ છેવટે પિતાની બનતી નથી તેથી દુઃખ થાય છે.
પરપદાર્થને પિતાનો સ્વપદાર્થ માની રહ્યો છે, પણ છેવટે આત્મા સિવાય બીજું કાંઈ પિતાનું રહેવાનું નથી. અને બીજા પદાર્થો છૂટા પડશે તે વખતે દુઃખી થવાનું છે.
જ્ઞાનરૂપી દીવ સુખી માણસેના છેકરાનો ઉછેર ખૂબ જ સુખમાં થાય છે. પછી તે મેટા થાય ત્યારે તેમને દુઃખ પડતાં તે દુઃખને જીરવી શકતા નથી.
ગરીબી શું છે? મોજશેખમાં ઘણો પૈસો વપરાઈ જાય છે. પણ પુણ્યને માગે વાપરેલ પૈસે ઊગી નીકળે છે.
પારકાને હાથે કરાવેલું કામ નકામું નીવડે છે. આથી જીવ બળે છે. આમ જીવ બાળ તેના કરતાં હાથ બાળવા સારા. આપણું કામ આપણે હાથે જ કરી લેવું.
કેઈ દાન ન કરી શકે તે તેની ઉપર ખિજાશે નહીં. પુણ્યને પ્રભાવ હોય તો જ દાન કરી શકાય છે.
દાન આપનાર ઉત્તમ છે. ફક્ત ભગવે છે તે મધ્યમ છે. અને જે ભેગું કરીને ચાલ્યું જાય છે તે કનિષ્ટ છે,
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જીવનને અરુણેાય
૩૫
મેળવવામાં આનંદ માનનારા તા અનેક હોય પરંતુ છેાડવામાં ત્યાગ કરવામાં આનંદ માનનારા વિરલ હાય છે, અને આવા ત્યાગ કરનાર વિરલ લેાકે જ દુનિયામાં અમર અની જાય છે.
――
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એ ચાર ધર્મનાં મૂળ છે. એ જ ખરા પાયા રૂપ છે. જેમ ડૉક્ટર ઉપર વિશ્વાસ ન હોય તેા તેની દવાની અસર થતી નથી, તેમ ધર્મ ઉપર, દેવ અને ગુરુ ઉપર શ્રદ્ધા ન હોય તેા તે નિષ્ફળ થાય છે, જે કામ શંકાવાળું હોય તે નિષ્ફળ થાય છે.
સામાન્ય તે દર્શન છે અને વિશેષ છે. તે જ્ઞાન છે. ધર્મજ્ઞાન કહે છે કે ધર્મને સાનાની માફક તપાસીને કરા. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, અધ અને માક્ષ આ નવ તત્ત્વા ધર્મનાં છે.
જીવને જાણવા, પાપને રોકવા અને કર્મો અધાતાં અટકાવવા કર્મો ખપાવવાં પડે છે. અને છેલ્લે મેાક્ષ-સુખમાં પૂર્ણતા થાય છે.
જ્ઞાન એ તેા માણસનું ત્રીજું લેાચન છે. જ્ઞાનીનું ખેલવું, વર્તન, વિચાર . તેનાં બધાં ધ્યેયે ઉચ્ચ હોય છે.
-
જ્ઞાન મેળવવાની તક ન ગુમાવવી. જેટલે અને તેટલા જ્ઞાનને લાભ લઈ લેવા. જ્ઞાન એ દીવા છે. તે જ્ઞાનરૂપી ઢીવાથી સ'સાર પાર ઊતરી શકાય છે.
જ્ઞાન એ શ્રેષ્ઠ ગુણુ છે. મુક્તિ તરફ લઈ જનાર એ જ્ઞાન વિના આપણે અંધકારમાં અટવાઈ જઈશું.
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર પરથી સ્વપર
ઇષ્ટના સચાગ અને અનિષ્ટના વિયાગ ઈચ્છીએ છીએ અને કરીએ છીએ તેનું કારણ આપણું અજ્ઞાન છે. આજે આપણને પદાર્થોનું જ્ઞાન છે. જેમ વિષ ખાવાથી માણસ મરી જાય છે તેવું જ્ઞાન આપણને છે. આ જ્ઞાન પ્રતીભાસ નામનું જ્ઞાન છે.
પદાર્થો બધા પર એટલે પરાયા છે અને આત્મા પેાતાને છે. માણસ પરને સ્વમાં સમાવવા માગે છે પણ પરને છેડવાનુ છે અને સ્વને સ્વીકારવાનુ છે.
સ્વધી ને તું શેાધ, પર-ધીને છેાડ, પદાર્થો તું ઇચ્છે કે ન ઇચ્છે પણ પરધમી છે અને છેલ્લે છેાડવા પડવાના છે.
ચૈતન્યને આપણે દરરોજ હણીએ છીએ, અન્યને દુઃખ થાય તેની પરવા કરતા નથી. પણ ‘આત્મવત્ સર્વ ભૂતેષ’એમ માનીને બધાને આપણા તુલ્ય જ માનવાં જોઈ એ.
હિન્દુસ્તાનને તમે ચાળીસ કરોડ માણસેાથી ભરેલા ન માના, કેમ કે એ તા અનંત આત્માઓથી ભરેલા છે. સ્વધી એટલે ચૈતન્ય, પણ તેને પહેાંચતાં, તેને મળતાં પહેલાં વચ્ચે અંતરાય છે. આ અંતરાયે એટલે ક્રોધ, લેાભ, મેાહ વગેરે આપણે તેને દૂર કરવાનાં છે. અહ' આવે ત્યારે ક્રોધ તા ચૈતન્યને ચૈતન્ય સાથે મળવાને જે પુલ ક્રોધ તેાડી નાખે છે.
આવી જ જાય છે. છે તેને કાળ અને
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭
જીવનનો અણેદય
લભ આવીને બીજાને છેતરી નાખે છે. માણસ માણસ વચ્ચેના સંબંધ તોડી નાખે છે.
પરધમીએ આવીને સ્વધર્મીને મળવા દેતા નથી. મારે સુખ જોઈએ છીએ માટે બીજાને સુખ આપવાનું છે. બાવળિયે વાવીને ગુલાબની ઈચ્છા રાખવાની નથી.
જે બીજાને દુઃખ આપીશું તે જરૂર આપણને દુઃખ મળશે. જગતને સુખ આપીને આ પણે સુખ મેળવવાનું છે.
સાચો અહિંસક કે હેય? મહાનમાં મહાનગીઓને અકારણ દુમન પણ મિત્ર બની જાય છે.
અહિંસાને પ્રાપ્ત કરવી હોય તો અહિંસા, સંયમ અને તપ એ સ્વધર્મના છે.
જેમ મા પોતાના દીકરાને છેતરતી નથી તેમ સ્વધર્મને ઓળખ્યા પછી બીજાને કદી હિંસા નહીં આપીએ.
સંસ્કાર
મેઢીના, આંખના ઇશારા, ચેષ્ટા-મર્યાદાની ઊણપ વગેરે ઉપર કાબૂ આવવો જોઈએ. સંસ્કારને વધારે દિવસે દિવસે થવો જોઈએ.
મગ, વચનગ અને કર્મગનું ધ્યાન રાખીને સામાયિક કરવાનું છે. માણસ ઘરડો થાય છતાં તેનું મન ઘરડું થતું નથી. મનની ગતિ વધારે તેફાનમાં અજ્ઞાનથી જાય છે.
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
જીવનને અરુણોદયા મેટા માણસની જિંદગી આપણને યાદ કરાવવા માટે છે. જેમ વલેણ કરતી ભરવાડણ તા રવી તારવીને માખણ ભેગું કરતી જાય છે તેમ આપણું જીવન અનુભવમાંથી સારું સારું તારવીને ઘડપણમાં નવનીત(માખણ)ને ભેગું કરવાનું છે.
પિતાને ભેગવવાની વસ્તુઓ પણ વધારે ન હેવી જોઈએ. સાધને પાછળ પડી જતાં આપણું આત્માનું કઈ જ થઈ શકતું નથી – કપડાં, રાગીના, ફર્નિચર વગેરે.
વધારાનાં સાધને ભેગાં ન કરવાં જોઈએ. દા.ત. બંદૂક, ખંજર, ગેળી વગેરે. આપણે આવાં સાધને ન વાપરીએ છતાં કેઈ આપણાં સાધને લઈને હિંસા કરે તો તેને દોષ આપણને લાગે.
કામ ઉત્પન્ન થાય તેવી વાણી, કથા, સંગીત અને વાતાવરણથી દૂર રહેવું જોઈએ. નહિતર કઈ વાર સંયમને ભંગ થવાનો સંભવ છે.
ભાષાને મધુર બનાવવાની છે. લોકોને રાજી કરવા માટે નહીં પણ શાંતિ આપવા માટે જ, વિચારે સમજણ ભરેલા હોવા જોઈએ. વર્તન પણ બીજાને મદદરૂપ બને તેવું હેવું જોઈએ. આપણું જીવન સારું થશે તે આપણું સંતાને પણ ઉરચ થશે.
મંદિરમાં જતાં પહેલાં અથવા જઈને આવ્યા પછી વિચારવાનું છે કે હું કેટલે સુધર્યો ? પ્રવૃત્તિ પછી વિચારવાનું
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જીવનના અરુણ્ણાય
૩૯
ખૂબ જ જરૂરી છે. કેાઈની સેવા કરવી અને અહ ને ગાળવા તે ખૂબ જ અઘરું કામ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે કામ કરતાં તડકા અને થાક લાગશે પણ કાર્ય સમજણભરેલું હશે તો જરૂર છેલ્લે આનંદ આવશે.
નાશવંત કાયા
સમાજ જે રીતે ચાલે તે રીતે ચાલવાનું છે. પ્રવાહને ચકી શકાતા નથી. કલિયુગમાં સમયના પલટો બહુ જ થવાના છે.
અહારથી વિચારી બદલવા પણ મનને બદલવાનું નથી. મનમાં જાગતા રહેવાનુ અને જમાનાને સાથ આપવાનેા છે. હજારો માણસે અસત્ય એલે તે ધીમે ધીમે તે સત્ય થઈ જાય છે. વસ્તુનું નામ તેવા ગુણુ ન હોય છતાં તે સમાજમાં પ્રચલિત હાય તેવું બની જાય છે.
ડાહ્યો માણસ એ કે તે વસ્તુના સંગ્રહ કરે, જે વસ્તુ કરતા નથી.
જે વસ્તુની જરૂર પડે તે જ ભારરૂપ હોય તેને સંગ્રહ
આ સસારમાં કઈ વસ્તુ સંગ્રહ કરવા લાયક છે ? કંચન, કામિની, કુટુંબ અને કાયા એ ચાર વસ્તુ પાછળ માણસ આખી જિંદગી દોડયા કરે છે.
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૦
જીવનના અરુણાય
આપણી નજીક પહેલાં તે કાયા
છે જે કાચા પાછળ
આપણે ઉત્સુક રહીએ છીએ. પણ તે કાયા જ કાઈ વાર દેંગે! દઈ દે છે. આત્મા ચાલ્યા જાય છે એટલે કાયા નકામી થઈ જાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાયાના અહંકાર, ક્રોધ વગેરેને ટકાવી રાખવા માટે લાભ વગેરે કાયા માટે કરીએ છીએ. પણ આ સુન્દર કાયાને આખરે બાળી મૂકવાની છે અને તેની રાખ થઈ જવાની છે.
આત્મા ચાલ્યા જતાં કાયાની કિં'મત કાંઈ નથી. પણ આ કાયા માટે કેટલું અભિમાન કરીએ છીએ ? બુદ્ધને કેાઈ એ ગાળ દીધી છતાં તે સામે જવાબ નથી આપતા. કારણ કે ગાળ દેનારમાં તે વખતે વિવેક નથી હાતા તેથી મુદ્ધ તે! શાન્ત જ રહે છે.
કોઈ વસ્તુ આપણને આપવા આવે અને હ!થ ધરીએ તે તે આપણને મળે અને હાથ ન ધરીએ તે આપણા હાથમાં કાંઈ આવતું નથી. તે વસ્તુ આપનારની પાસે જ રહે છે.
આપણે કાયા ખાતર જે અહંકાર કરીએ છીએ તે દૂર કરવાના છે. જ્ઞાનીઆ જ્ઞાનના દર્શન વડે કરીને જીવનને શાન્ત અને સુન્દર બનાવે છે.
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુખદુ:ખનું જીવનચક્ર માણસ એક આત્મકથા છે. અનુભવ પણ યાદ રાખવા લાયક હેય તેને યાદ રાખવું જોઈએ. માણસ સહઅસ્તિત્વની ભાવના ઉપર રહેલો છે.
સુખદુઃખમાં બધાને વિચાર કરવાનું છે. એક જણ દુઃખમાં હજાર રૂપિયા આપે અને બીજા દુઃખમાં બે આંસુ આપે તે એ બે આંસુની કિંમત વધારે છે.
- માનવ માનવ પ્રત્યે ઉદાર બને તે ધર્મ જોઈએ છે પણ માનવતાને આચરવાની નથી. તે પછી જીવન મંગળમય બનશે કેમ ?
ઊંચાં કામ કરવાથી ઊંચા બની જવાય છે. માણસ માણસની પાછળ પ્રશંસા કરે તે જીવન ધન્ય બને છે.
આપણું કર્તવ્ય, ભાવના ઉચ્ચ હોય તે જ સમાજ આપણાં વખાણ કરશે. કેઈન આંસુમાં કદી હસવાનું નથી પણ તે આંસુ લૂછવાનાં છે. જે આપણે કોઈનાં આંસુ પર હસીશું તે આપણાં આંસુમાં પણ જરૂર કંઈ હસશે.
માણસની લાગણી દુનિયામાં એકસરખી જ હોય છે. ગરીબને કે ધનવંતને કોધ ચડતાં વાર લાગતી નથી. માણસોનાં મગજ એટલાં તપેલાં છે કે જેમ તવામાં બિન્દુ પડવાથી બિન્દુ જ બળી જાય છે.
કાલિદાસે મેઘદૂતમાં કહ્યું છે કે જગતમાં એવું કશું જગ્યું છે કે જેને આખી જિંદગી સુધી સુખ જ જોવાનું
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨
જીવનના અરુણાદય
છે તેમ દુઃખ પણ જિદૃગી સુધી નથી હોતું. માટે જીવન
એક ચક્ર છે.
બાળપણમાંથી યૌવન આવે છે અને યૌવન ઘડપણમાં ફેરવાઈ જાય છે.
રહેવાની હોય તે લક્ષ્મી રહે છે. તકદીર હેાય તે જ રહે છે. જવાની હોય તે ગમે તે રીતે ચાલી જાય છે. સાદાઈ અને સંયમ રાખ્યા પછી જરૂર મુક્તિ તરફ આપણે જઈ શકીશું,
અત્યારે વિલાસની ખૂબ જ વૃદ્ધિ થઈ છે, અને આપણાં શરીર પુરુષાર્થહીન અની ગયાં છે. અને ત્યાં સુધી સ્વાવલ’ખી રહેા. પરાવલી અનીને ન જીવા.
પુણ્યના ઉદય
દુઃખને યાદ કરવાથી શાક થાય છે અને શેક કરવાથી કર્મબંધન થાય છે. માટે તેનાથી દૂર રહેવું.
જીવવિસ્તારમાં નિગેાદથી માંડીને મનુષ્યભવ સુધીને ખ્યાલ આપ્યા છે. આ નકશામાં આપણે કયાં છીએ તે જોવાનું છે.
સમુદ્રમાં પડી ગયેલ ચિતામણિ કદાચ સબમરીનની મદદથી ફરીથી પ્રાપ્ત થઈ શકે પણ મનુષ્યભવ ફરીથી મળવા દુર્લભ છે.
For Private And Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનને અરુણે દયા
૪૩. દુનિયાની વસ્તુને મેળવનાર પોતે મરી જતાં પિતે ક્યાં ચાલ્યા ગયે તે શોધી શકતું નથી.
આપણી કેટલીક પુસ્થાઈ છે કે આપણને મનુષ્યભવ. મળે છે. પણ તેને આપણે ભૌતિક પદાર્થો પાછળ વેડફી રહ્યા છીએ.
ભૌતિક પદાર્થો અનંત કાળથી મળ્યા છે. તે બધા પદાર્થો જડ છે પણ આત્મા તે ચિતન્યમય છે. તે ચિતન્ય સાથે જડ પદાર્થનો એક અંશ પણ આવવાનો નથી.
સંસારમાં રહીને પણ ન્યારા રહેવાનું છે. આત્માની સમજણ ન હોય તે જડમાં ભાન ભૂલીને ચીકણું કર્મબંધન કરીએ છીએ અને આત્મા જેવી કઈ વસ્તુ યાદ રહેતી નથી.
સમજવાનું એ છે કે ધર્મ વેઠ ઉતારવા જેવી વસ્તુ નથી.
તળાવ ભરેલું હોય અને માણસ તર ચાલ્યા જાય તે શરમ તળાવની છે. આપણી પાસે કોઈ ધન લેવા આવે તે જરૂર આપણું પુણ્યને ઉદય છે.
આપણે તે કાળના કેળિયા છીએ. કાળ તે મહા ભયંકર છે. આપણે ક્યાં જવાના છીએ તેને પણ આપણે ખ્યાલ રાખતા નથી. માટે આપણે કેણ છીએ તેને વિચાર કરવાનો છે.
કદી ગર્વ કરવાનો નથી. જેમ ઘંટીમાં ઘઉં દળાઈ જાય છે તેમ કાળને ઘંટલે તે ચાલ્યા જ કરે છે અને માણસ તેમાં ભીંસાઈ મરે છે. ગર્વ કરશે તે કાળ તમને જલદી પકડશે.
For Private And Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનને અરુણાદય કામને માટે તે કોઈ સમયમર્યાદા નથી. સ્મશાન એક મિનિટ પણ ખાલી હેતું નથી. આવા ચંચળ જીવનમાં કામ, ક્રોધ, લોભ, મેહ, માન માયા વગેરેને છેડવાનાં છે.
શિયળ અને સંયમના પાયા
આત્માના અલંકાર ક્યા છે તે આપણે અહીં જોવાના છે. દેહના અલંકાર જૂના થઈ જાય છે પણ આત્માના અલંકાર કદી જૂના થતા નથી. તે શિયળરૂપી અલંકાર છે. આ અલંકારથી આત્મા અભય અને વીર બની શકે છે અને જગતમાં શેભે છે.
માનવ જે મકાન હોય તે શિયળ અને સંયમ તેના પાયા હેવાં જોઈએ.
શિયળ, વાણી, વર્તન –-એ બધા તમારા જીવનમાં શુભ હોવાં જોઈએ.
આત્માનું તીર્થ ક્યાં? જગતમાં ઘણાં મહાન તીર્થો છે, જેમના દર્શનથી આપણું રાગદ્વેષ ઓછા થાય છે. તનમન આત્માનાં તીર્થ છે. તરવું–તારવું. પિતે તરે અને બીજાને તારે.
સ્વપ્ન વિશુદ્ધતમ. તમારુ વિશુદ્ધ મન જ તમારું તીર્થ છે. તે તમને તારી શકશે. વિશુદ્ધ મન માનવીનું તીર્થ છે.
For Private And Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
જીવનના અરુણેાદય
www.kobatirth.org
૪૫
એક માનવીને પારસમણિ મળે છે. માનવીનાં સ્વપ્ન
ની દુનિયા ઘણી મોટી હોય છે.
ભૂતકાળને વખાણવાની અને
આજે આપણને ટેવ પડી ગઈ છે. ભાવિ સુન્દર અની જાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્તમાનને વખાડવાની વર્તમાનને સુધારવાથી
જગતની બહુ ફિકર આપણે નથી કરવાની. જગત આજે લેાકેાની વાહ વાહ ઉપર જીવે છે, તમને તમારી જાત વગર કાઈ જ ઓળખી નહિ શકે.
આપણે આપણા જીવનને સમજવાની જરૂર છે. લાખડની કાઠીમાં પારસમણિ નાખે છે. સાનુ ખનવાની રાહ. જોઈ ને બેસે છે.
મહાપુરુષ પારસમણિ રૂપ છે. આત્માના ઉપર જૂઠ, અસત્ય, માયા, પ્રપંચ વગેરેનાં જાળાં જામ્યાં છે. પ્રથમ એ મલિતાને દૂર કરવી પડશે. પછી જ આત્મા રૂપી પારસણિને પામી શકાશે.
વિદ્વાનની યોગ્યતા
આચાય એટલે જૈનશાસ્ત્રમાં વ્યાખ્યા
પાંચાચારશુદ્ધિ હોય, જે પવિત્ર હોય.
For Private And Personal Use Only
જે
આચાય ને ૫'ચાચારથી એળખવાના છેઃ (૧) જ્ઞાના
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનને અરુદય ચાર, (૨) દર્શનાચાર, (૩) ચરિત્ર, આચાર, (૪) તપાચાર, અને (૫) વીર્યાચાર.
આચાર્ય શાસનને દોરનાર છે. જ્ઞાનાચારમાં પ્રબળ હોય. તીર્થકરે અને ગણધરની ગેરહાજરીમાં આચાર્યો શાસન ચલાવે છે.
જેમ સૂર્યથી અંધકાર ચાલ્યા જાય છે તેમ આચાર્ય થી અજ્ઞાનતાને અંધકાર ચાલ્યા જાય છે.
૧૦૧ ગ્રંથ ન્યાયના લખ્યા છે છતાં એમને આચાર્ય બનાવ્યા ન હતા.
પાંચે આચારે બરાબર હોય તેમને આચાર્ય બનાવવામાં આવતા.
છેડા આચાર્યોથી સંઘમાં જપ જળવાઈ રહે છે. જૈનેતરની શંકાનું સમાધાન આચાર્ય કરાવી આપે છે.
સાગરનંદની જ્ઞાનપ્રતિભા અદભુત હતી. વિદ્વાનની કદર વિદ્વાન જ કરી શકે છે.
- જ્ઞાન, વિદ્યા અને સાધના સમર્થ વિદ્વાનથી જ ભણી શકાય છે.
બાર વર્ષ ગ૭માં રહે (દર્શન), બાર વર્ષ સમાજમાં કામ કરે (પરદશન), બાર વર્ષ દુનિયાની ભાષાઓ જાણી શકે (વિવિધ દશન), પછી જ તેમને આચાર્યની પદવી આપવામાં આવે છે.
For Private And Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનને અરુણદય
જ્યારે શાસનમાં આપત્તિ આવે ત્યારે આચાર્ય તેમને માથું ઝુકાવી દે છે. શાસનની પ્રભાવનાનાં કાર્યો આચાર્યો કરે છે. શાસનનું રક્ષણ પ્રાણથી પણ અધિક કરે છે.
અગ્નિજવાળા જેવું ચારિત્ર્ય ચારિત્યાચાર્યનું હોય છે. તેઓ નિઃશંક જીવન છે. તેમને કાંઈ સ્પર્શ કરી શકતું નથી. શંકાઓથી જેમનું જીવન પર હોય છે તે જ આચાર્યો છે.
આચાર્યના મહિમાને લીધે આપણું શાસન ચાલે છે. આચાર્યનો મહિમા લોકોને પ્રસન્ન કરે છે.
૩૬ ગુણથી મુક્ત, પંચાચારને પાળનાર, દેશના દેને સમર્થ એવા આચાર્યનું ધ્યાન ધરવાનું છે. વ્યક્તિની નહીં, ગુણની ઉપાસના કરવાની છે.
મુક્તિ-મંજિલની પ્રાપ્તિ
વિમાન ગગનમાં ઠેઠ ઊંચાઈએ ઊડે છે. તેવું આ ઉન્નત ઉદ્યાન એકાએક સિદ્ધ નથી થયેલું. જમીનથી ગગન સુધી પહોંચતાં સુધી તે સાધના માંથી પસાર થાય છે.
વિમાન રન-વે પર પ્રથમ દોડે છે. આ દોડ સહેતુક હોય છે. પંખાની મદદથી તે હવાને પાછળ ફેંકે છે. પાછળ ફેંકાતી હવાના પ્રેશરથી તે ઊંચે ચડે છે.
વિમાન ઉપર ચડે છે ત્યારે વાદળાં પાર કરીને ઉપર
For Private And Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४८
જીવનને અરુણદય, ચડતું તે પિતાની હવાઈપટ્ટીમાં આગળ ને આગળ પિતાના નિશ્ચિત સ્થાન તરફ ઊડતું રહે છે.
આ પ્રક્રિયામાંથી વિમાનને પસાર થવું જેટલું અનિવાય છે તેટલું જ વિમાનની સાધન-સામગ્રી, તેનાં વિવિધ યંત્રો બરાબર હોય તે પણ અનિવાર્ય છે જ.
મુક્તિ-મંજિલ પણ ઊંચે. અતિ ઊંચે, અનંત આકાશને પેલે પાર છે. ત્યાં પહોંચવા માટે સાધકે આ વિમાનની જેમ ઉડ્ડયન કરવાનું છે. સાધકે પણ આધ્યાત્મિક ગગનમાં ઊડવાનું છે.
જીવનના રન-વે પર મનના પંખા જોરથી ઘુમાવી વિષયકાષાયરૂપી હવાને બહાર છોડવાની છે. જીવનમાં વિવેક અને વૈરાગ્યનું પ્રેશર લાવવાનું છે.
- વિવેક અને વૈરાગ્યનું પ્રેશર મળતાં જ આંતરિક જીવન ઊંચે ઊડવા લાગે છે. વચમાં આવતાં પ્રલોભને અને અવરોધે માંથી પાર થઈ ઊંચે ને ઊંચે સતત જતા જ રહેવાનું છે. અને જે એટલી ઊંચાઈએ પહોંચે છે ત્યારે તેને મુક્તિને ચોક્કસ માર્ગ આપોઆપ મળી જાય છે અને પછી તે સરળતાથી આ માર્ગે આગળ થે જાય છે.
પણ આ પહેલાં જીવનની યંત્રસામગ્રીને બરાબર કરવાની અને રાખવાની જરૂર છે. વિચાર, વાણી અને વર્તનને શુદ્ધ અને અલગ રાખવાં પડશે અંતઃકરણને નિર્મળ અને નિર્વિક૯પ બનાવવું પડશે.
For Private And Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનને અરુણોદય
૪૯ જે અંતઃકરણ જ મલિન અને દૂષિત હશે તે પછી રન-વે ઉપર પણ નહિ દેડી શકાય.
જીવનની બાજી
આ જીવન નાશવંત છે માટે ઊઠે, જાગો અને ચેતી જાઓ. હજુ બાજી હાથમાં છે. સંસારમાં સારભૂત તેવા ધર્મની આરાધના કરેલ પાપથી પાછાં હડી જાઓ અને પુણ્યકાર્યમાં આગળ વધે. અલ્પ જીવનમાં જે મેળવવાનું છે તે મેળવી લે. આયુષ્ય અલ્પ છે, ક્યારે મરી જઈશું તેની ખબર નથી. માટે કાલે કરવાનું આજે અને આજે કરવાનું અત્યારે જ કરશે.
ધર્મમાં રસ જાગે છે ત્યારે જ આરાધના થઈ શકે છે. રસ જગાડવા માટે સાધુસંતેનું માર્ગદર્શન, ધર્મનાં સુંદર પુસ્તકનું વાચન કરે, ચિંતનમનન કરો, ધર્મનું રહસ્ય સમજવા પ્રયત્ન કરે. જે ગ્રહણ કરવાનું છે તે ગ્રહણ કરે. જે ત્યાગવાનું છે તેનો ત્યાગ કરે. મૃત્યુને નજર સમક્ષ રાખે તો જરૂર ધર્મમાં રસ જાગશે ને ઈરછાથી આરાધના કરી શકશે.
ઉપાર્જન ઘણું કરે છે પણ તે બધું છોડીને ચાલ્યા જવું પડશે ત્યારે મનમાં ઘણું દુઃખ થશે. તેના કરતાં જે છે. અ. ૪
For Private And Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૫૦
છે
આ
તે
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનના અરુણાદય
પેાતાના હાથથી દાનમાં અર્પણ કરી દો, મો
કરી લેા.
રાતદિવસ અત્ત ધ્યાન થાય, અશાંતિ થાય, દુઃખ થાય, તેવાં સ્થાનમાં ન રહેવું. આત્માનું અહિત થાય, વિષયાને પાષણ મળે, અનાચાર કે બળાત્કારને ભય હાય તેવા સ્થાનના ત્યાગ કરવા.
જીવનમાં ત્રણ ઉદ્દેશ છેઃ માણસ અંધારી રાતમાં બૅટરી લઈ ને બહાર ફરવા જાય છે, જો ખટરી ન હોય તા બૅટરીવાળા સાથે જાય છે અથવા કોઈને પૂછીને જાય છે. તેવી જ રીતે જીવનમાં પણ કાં તે પેતે સાધુસંત કે જ્ઞાની થઈને ફરવું. તેમ ન થાય તેા જ્ઞાનીની સાથે રહેવું. તેમ પણ્ ન અને તે સ'સારમાં કેમ જીવવું તે જ્ઞાનીને પૂછીને જીવવું.
માલિક ઊંઘતા હાય તો તેના ઘરમાં લૂંટ થવાની જ છે, એવી રીતે પ્રમાદને વશ થઈને જીવ પાતાનું સર્વસ્વ ગુમાવી બેઠા છે અને કની પરાધીનતામાં અનેક કષ્ટો વેડી રહ્યો છે. જો જીવ પ્રમાદને ત્યાગ કરીને પુરુષાર્થના માર્ગે વળે તે હાથમાંથી ગયેલું સામ્રાજ્ય ફરી પાછું પેાતાના હાથમાં આવે. પેાતાની અંદર અખૂટ શાંતિ, સાનદર્શનચારિત્ર એ જ જીવનનું ખરું સામ્રાજ્ય છે.
જે વ્યક્તિ ભૂતકાળની ભૂલોને સુધારે છે તે વમાનને અને વર્તમાનને સુધારે છે તે પાતાના ભવિષ્યને પણ સુધારે
For Private And Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૧
જીવનને અરુણોદય છે. પરંતુ જેને વર્તમાન સુધરતું નથી તેનું ભવિષ્ય પણ બગડે છે. વર્તમાન ઉપર જ ભવિષ્યને આધાર છે.
પ્રથમ તમે પિતે જ શુદ્ધ બને અને પછી તમારા જેવા બીજાઓને પણ બનાવો. બીજા ઉપર ઉપકાર કરો. આમ વૃદ્ધિ થતી જ જશે તે જગત આખુંય સુધરી જશે. માટે સદ્દવિચારોની અરસપરસ આપલે કરો. જગતને સુધારવાની જવાબદારી છે.
જ્યારે દેશ ઉપર ભય હોય છે ત્યારે સરહદ પર સતત તકેદારી રાખવી પડે છે, એવી જ રીતે ક્ષણે ક્ષણે પાપના વિચારો આવતા હોય ત્યારે તેના પર પૂરેપૂરી તકેદારી રાખીએ તે જ વાણી અને વર્તનમાં પરિવર્તન થાય છે. અને પાપના બદલે પુણ્યના વિચારને આવવાનો અવકાશ મળે છે. પવિત્ર વિચારોની અસર વાણી અને વર્તન ઉપર થાય છે.
આત્મકલ્યાણની કેડી દુનિયામાં સૌથી વધારે એહી આપણી કાયા છે. તે પણ જ્યારે રેગથી ઘેરાય છે ત્યારે આપણી ઈરછા પ્રમાણે કાચા કામ કરતી નથી.
આત્માના પ્રેમી બની શકીએ તે જગતના પ્રેમી બની શકીએ છીએ. આમાની મિત્રીમાં સ્વાર્થ નથી હોતો અને ત્યાં કોઈ દિવસ ઝઘડે થતું નથી. ભેગનો અંત
For Private And Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
જીવનને અણેદય નીરસ છે, નમ્રતામાં જ મનુષ્ય આત્મકલ્યાણ કરી શકે છે.
ધર્મ એ તે મોક્ષ મેળવવાનું સાધન છે. ધર્મ એ તે નૌકા છે. કિનારો આવે ત્યારે નકાને પણ છોડવી પડે છે.
પાણીનો સ્વભાવ જ નીચે – ઢાળ તરફ જવાનો છે. તેમ મનુષ્યનો સ્વભાવ જ મોજશેખથી નીચે જવાને છે. મનુષ્યને ચામરૂપ પંપ અધે ગતિના બદલે ઉચ્ચ ગતિ પ્રાપ્ત કરાવે છે. આપણો સ્વભાવ આપણને નિગોદ સુધી લઈ જવાની તૈયારી કરાવ્યે રાખે છે.
જ્ઞાનીના સાર્થક જીવનને અજ્ઞાની દુઃખી જીવન માને છે. અને પિતાના પાપી જીવનને બહુ જ સુખી માને છે. આમ આત્મા એ જ સામ્યદણમાં જીવે છે. થોડા ભાગ મિથ્યાષ્ટિમાં જીવે છે.
જે ધર્મમાં દયાનું ઝરણું ન હોય, આત્મા ઉંચે ગતિ પ્રાપ્ત ન કરી શકે તે ઘર્મ છેડવામાં જરાયે દુઃખ ન કરવું સાર વાચન, સારા વિચાર મનુષ્યના જીવનને ઉજજવળ બનાવે છે.
મિથ્યા તવને છોડવું અને સામ્યકત્વને પ્રાપ્ત કરવું મિથ્યાત્વથી આત્મા અનંત કાળથી સંસારમાં રખડે છે. સારા વિચાર, સાચો ભાવ એટલે સમકિત. સમકિત આત્માને મોક્ષ અપાવે છે.
લેકપ્રવાહ જ્યાં અર્થ અને કામ મળે ત્યાં લઈ જાય છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષમાં બધાને અર્થની અને કામની વાતે જ ગમે છે.
For Private And Personal Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનને અજેણે દય
પાપથી આવેલી લક્ષમી પાપમાં જ ચાલી જાય છે. પુણ્યનું બધી લક્ષમી જ પુણ્ય ઉપાર્જન કરાવે છે.
સતશ્રદ્ધા સંગી એ દષ્ટિનો પ્રારંભ છે, સમકિત એ મેક્ષની શરૂઆત છે. એ એવા પ્રકારનું છે કે જેટલા જોરથી આવે છે તેટલા જોરથી ચાલ્યું જાય છે.
સારું હોય તે જ ગ્રહણ કરવું, ખાટું હોય તે છેડી દેવું. સત્યની ગતિ દુનિયાના માનવીથી ચાર આંગળ અધ્ધર ચાલે છે.
દુનિયામાં જેટલું મનુષ્યમાં સત્ય છે તેના કરતાં જ્ઞાનીમાં અનેકગણું સત્ય પડેલું છે. સ્વાર્થ હોય ત્યાં સત્ય ટકતું નથી. છેટુ ર્યા વગર ચાલે તેવું ન હોય તેવી સ્થિતિમાં ખોટું બોલીએ તે પણ મનમાં જરૂર દુઃખ થાય છે.
સતશ્રદ્ધા સંગી બને ત્યારે અહિંસા, સત્ય, પરિગ્રહ, બ્રહ્મચર્ય, તપ આવે છે, આનાથી મેલ મેળવતાં વાર નથી લાગતી.
પ્રભુમાં શ્રદ્ધા
વિષય કેવી અદ્દભુત વસ્તુ છે ! તેના પ્રભાવથી જડતા દૂર થાય છે અને સારી એવી વિદ્યા પ્રાપ્ત થાય છે. કર્મ કરતાં કરતાં કામિક બુદ્ધિ આવે છે.
જીવનના દરેક ક્ષેત્રમાં કાર્યનું પરિણામ જોઈને કાય
For Private And Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪
જીવનને અરુણોદય કરવાથી કાર્યમાં સફળતા મળે છે. વિશ્વ એ પરિણામની શાળા છે.
સારું અને ખોટું અને તારવી નાખવાનું છે.
માટી કારણ અને ઘડો કાર્ય છે. કારણ વગર કાર્ય થતું નથી. કારણ હોય તે કાર્ય આવે.
મતિજ્ઞાનના જોરથી શ્રતજ્ઞાન આવે છે. જે મતિજ્ઞાનમાં ખામી હોય તે શ્રતજ્ઞાનમાં ખામી જ રહે છે.
આત્મા માટે ભેમિયાનું કામ કરનાર અને આત્માને તારનાર જે ગુરુજ્ઞાન છે તે અલૌકિક છે.
ઝેર પણ દવા બની જાય અને અમૃત પણ ઝેર બની જાય છે. આનું કારણ અજ્ઞાન છે. દવા ઝેરી હેવા છતાં મર્યાદા પ્રમાણે લેવાથી રોગ મટાડે છે.
સરૂપી આત્માની વાતોને સમજાવતાં ભૌતિક વાતે નિસરણીનું કામ કરે છે.
ભેગોમાં પડેલાને ઉઠાડનાર જ્ઞાની પુરુષ જ છે. અને જ્ઞાનીનાં વચને જ આત્માનો ઉદ્ધાર કરે છે.
ટકાએ આગળ વધારનાર સૈનિક છે. ટીકાથી ભૂલે. સમજાય છે. અને તે ભૂલને સુધારવાની છે. મોટાઓ પાસેથી પ્રશંસાની નહિ, પણ તેઓ ભૂલો બતાવે તેવી આશા રાખવાની છે.
શ્રદ્ધાની શક્તિ શું કામ કરે છે તે આજે જોવાનું છે. ગણધરે ભગવાન પાસે પહેલી વાર આવે છે ત્યારે
For Private And Personal Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનને અરુણદયા ભગવાનની મશ્કરી કરતા આવે છે. પણ પ્રભુને જોતાં અને તેમની વાણી સાંભળતાં તેમના શિષ્ય બની જાય છે.
ગણધર પાસે જ્ઞાન ઘણું હતું પણ તે જ્ઞાનવાદમાં વિજય પ્રાપ્ત કરાવે તેવું હતું. પણ સાથે સાથે આત્માને પરાજય કરનારું જ્ઞાન હતું.
શ્રદ્ધા ન હોવાથી આપણામાંથી આત્મિક ધન ચાલ્યું જાય છે. અને જડ વસ્તુઓમાં આપણે આત્માને ભૂલી જઈએ છીએ.
કર્મવાદ
રોગ આવે ત્યારે રાજી થવાનું છે. કારણ કે તે બાંધેલાં કમને ઉદય છે. અને ઉદયમાં આવેલા કમને પ્રસન્નતાથી ભેગવતાં નવાં કર્મો બંધાતાં નથી. અને ઉદયમાં આવેલાં કર્મો ખપી જાય છે.
ગજકુમારને માથે સગડી હતી ત્યારે પણ તેમનામાં કેવી સમતા હતી તેનો આપણે કદી વિચાર કર્યો નથી. જીવને સ્વભાવ નાનાં દુઃખોને મટાં બનાવે છે. સંસારની નાની નાની વાતોમાં આધ્યાન કરીને નવાં નવાં કર્મો બંધાય છે.
કર્મવાદ વ્યવહારમાંથી જ આવે છે. ન્યાય ઉપાર્જિત દ્રવ્યમાં સમાન સુશીલમ લગ્નમ દ્રવ્ય ન્યાયી ઉપાર્જન કરવાનું છે. સમાન કુળવાળા સાથે લગ્ન કરવાનું છે.
For Private And Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬
જીવનનો અણેદય સપ્રમાણ ધનિક અને સમાન જાત સાથે લગ્ન કરવાનું છે.
આમાની બાબતમાં શિયળ સારાં હોય તેની સાથે લગ્ન કરવાથી જીવન સુખી થાય છે.
અંધક મુનિની જેમ આપણે ચામડી તે નથી ઊતરીને? તેવું દુઃખ તે મારા જીવનમાં નથી આવ્યું ને? તેવો વિચાર આપણને જ્યારે દુઃખ આવે ત્યારે કરવાનું છે.
સુદ્રક પિપટ થયો પણ તેની બુદ્ધિ ચપળ હતી. દિવસમાં બેડી વાર પણ આમાનો, પરમાત્માનો અને કર્મને વિચાર કરવાનું છે.
આખો દિવસ જેનું રટણ છે, તે રટણ ઊંઘમાં આવે છે. અને આખા જીવનમાં જેવું કરીએ છીએ તેવું કર્મ મૃત્યુ વખતે ઉદયમાં આવે છે. પોપટ પાંજરામાં પડ્યો હતું ત્યારે તેણે ગુરુ મહારાજને જોયા અને તેને યાદ આવ્યું કે મેં આવું કંઈક જોયું છે.
કૂતરાને પણ કેવી અકકલ હોય છે. પિપટને ગુરુ મહારાજને જોવાથી જાતિસ્મરણ થયું, સ્મરણજ્ઞાન થયું અને પિતાનો પાછલો ભવ જે. ધર્મ વગર, પ્રભુના ઉપદેશ વગર મારે આવતા ભવમાં ચકવતી પણું પણ નથી જોઈતું.
શિકારીઓ દયાળુ શેઠને ત્યાં પાંજરું મૂકીને જમવા જાય છે. પછી શેઠને પેલે પોપટ કહે છે કે મને તમે રાખી લે. એક આધર્મિક તરીકે રાખો.
For Private And Personal Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૭
જીવનને અરુણે દય
દુનિયામાં કોઈને ગુલામ બનાવશે નહિ, નહિતર આવતા ભવમાં તમારે ગુલામ બનવું પડશે. દરેકને સ્વતંત્ર રાખજો.
સંસારમાં આપણે જીવ પણ ચોરાશી લાખ યોનિમાં જુદાં જુદાં કપડાં પહેરે છે.
પછી ધીમે ધીમે પોપટ શ્રતજ્ઞાનની આરાધનાને લીધે વાર્તાઓ કહેવા માંડ્યો.
બ્રહ્મચર્યનો મહિમા
દુરાચારીઓથી કદી પણ દેશનું રક્ષણ થઈ શકતું નથી. વખત આવ્યે તે દેશને વેચી દેતાં પણ શેકાતે નથી. લાલચોને વશ થતો દુરાચારી હંમેશાં પિતાના દુરાચારને જ પોષવા મથતો હોય છે.
માનવને જીવનમાં સાચું સમજાય તો તંદુરસ્તીને રામબાણ ઈલાજ એકમાત્ર બ્રહ્મચર્ય છે. બહ્મચર્યના ખંડનમાત્રથી માનવમાં રોગનાં ઘોડાપૂર ઊમટે છે. આબાલવૃદ્ધો સૌ માંદગીને અકાળે ભેગ બને છે. બનાવટી દવાઓનું નિરર્થક સેવન કરી દેહ ટકાવી રાખવા વ્યર્થ દોડધામ કરે છે.
બ્રહ્મચર્યના પતનથી કેવળ શારીરિક અશક્તિ કે માનસિક રોગે જ ઊભા થતા નથી, પરંતુ માનવનું સમગ્ર
For Private And Personal Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
જીવનનો અણેદય જીવન વાસ્તવિક રીતે રેગમય બની જાય છે. ક્યારેક તે તે અકાળે જ પરલોકવાસી બની જતું હોય છે.
બ્રહ્મચર્ય જીવનમાં ક્યા ક્યા ચમત્કારે નથી સર્જતું ? કાતિલ ઝેરને તે પચાવી શકે છે. જગતના કોઈ પણ પ્રકારની મંત્રશક્તિ કે તાંત્રિક વિદ્યાની બ્રહ્મચારી પર કઈ જ અસર થતી નથી, એટલું જ નહિ, પરંતુ માનવને સદા સુરક્ષિત રાખતા બ્રહ્મચર્યનું પાલન કરનારને ખુદ દેવતાઓ પણ કેઈ હાનિ પહોંચાડી શકવા સમર્થ નથી.
બ્રહ્મચર્ય જીવનમાં માનવીને બેવડો લાભ કરી આપે છે. એક તે તેના પાલનથી માનવી સદાચારી બનતાં તેના માં સદ્દવિચાર જાગે છે અને તે પરોપકારી બને છે. તેનામાં સારી ભાવના પ્રગટે છે. આમ થતાં તેનામાં રહેલી મલિન ભાવના આપે આપ નાશ પામે છે.
બ્રહ્મચર્યની રક્ષા કરવી એ જ જીવન છે. તેનું ખંડન કરવું તે જ મૃત્યુ. બ્રહ્મચર્યનું ખંડન સંસારની અનેક મુસીબતેને નેતરે છે.
સિનેમા જેવા જનાર પોતાના ચારિત્ર્યનું ખંડન નોતરે છે. તે રાદાચારને નાશ કરે છે. સિનેમામાંથી દુરાચાર શીખી જીવન જીવતે માનવી દેશમાં રામરાજ્ય લાવી શકે ખરે? તેનામાં ક્યાંથી પવિત્રતા આવવાની હતી તેને ધર્મ સૂઝશે ખરે? આથી ઊલટું, તે ધર્મસ્થાનમાં જતાં પણ અટકશે.
For Private And Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનને અણેદય
આજનો વિદ્યાર્થી વર્ગ ઘણી ઘણી બાબતથી અજાણ હોવા છતાં ભણતરની બડાઈ મારે છે. અપૂર્ણતા માં પૂર્ણતા કરી લેવી તે જ મોટી અજ્ઞાનતા છે. અને આથી જ જીવનમાં સાચી સમજ આવતી નથી. ગર્વ એ વિદ્યાની આડે આવતે દરવાજ છે. જ્યાં સુધી તે ખસે નહિ ત્યાં સુધી ધર્મગુરુઓને ઉપદેશ મનમાં પેસી શકે શી રીતે ?
યુગે પહેલાં ભારત દેશ વિશ્વના તમામ દેશે કરતાં વિદ્યા અને કળામાં મે ખરે હતે. વિદેશીઓ અહીં આવી શિક્ષણ લઈ જવા બાદ ગૌરવની લાગણી અનુભવતા. તેના સ્થાને આજે અહીંના લોકો વિદેશી શિક્ષણ મેળવવા બદલ ગૌરવ અનુભવતા થયા છે.
ભારતમાં મેટી દુકાન હેય તેમ જાણે કશુંય નહીં પણ વિદેશમાં હોટલમાં ચાનો કપ ધેવા માટે નોકરકામ કરતા હોય છે.
કોઈ પણ ઈન્દ્રિય ખેટું ન કરી બેસે તેની તકેદારી માટે ખાસ ચોકીદાર – વિવેક રાખવાનો છે. તે વિવેક બ્રહ્મચર્ય છે.
આત્મામાં દોષને પેસવાનાં ઘણું દ્વારે છે. જેમ ઘરમાં કઈ ચેકીદાર રાખવામાં આવે તે ચેર પેસી ન શકે, તેમ વિવેકરૂપી ચાકદર હોય તે દોષ આવવા ન દે, આવતા દેષને અટકાવી દે જે વિવેક સૂઈ જાય તે આત્મા લૂંટાઈ જાય છે. એક વખત લૂંટાઈ જવાથી આખી જિંદગી મહેનત કરશે, તે પણ તેની ભેટ આખી જિંદગી પૂરી કરી શકાશે નહી.
For Private And Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્યને સ્વીકાર ધર્મ કઈ સંપ્રદાયમાં, સંઘર્ષમાં કે વાદવિવાદમાં નથી. પરંતુ કેઈ પણ ઈરછાઓના અભાવમાં ધર્મ સમાય છે.
જે સત્યને સ્વીકાર કરી શકે તે જ ધર્મને લાયક માનવ છે. ધર્મ એટલે અંતઃકરણની શુદ્ધિ અને અંતઃકરણની શુદ્ધિ શુદ્ધ વિચારો વડે થાય છે. આ વિચારે દ્વારા જ જગત છેડીને પરમાત્માને પામવાનું શક્ય બને છે.
જેના જીવનમાં સદાચારની સુગંધ હશે તેમનું જીવન મહેકી ઊઠશે. સદાચારથી આચરણ શુદ્ધ બને છે. અને આ આચરણ શુદ્ધ રાખવા સદાય જાગ્રત રહેવું પડે છે.
આત્માની સુખ-શાંતિ આત્મામાંથી જ પ્રાપ્ત થશે. બહાર શેધવાથી મળશે નહીં. જેવી રીતે ઘરમાં ખોવાયેલી વસ્તુ ઘરમાં જ શોધવાથી મળે છે, બહાર બજારમાં શોધવાથી નથી મળતી.
જેમ મકાન માટે તેના પાયાની મજબૂતાઈ જરૂરી છે તેમ સદાચાર રૂપી પાયો મજબૂત હશે તે જ તેના પર સાધના રૂપી ઈમારત ખડી કરી શકાશે.
તમે જો એક વાર રામાયણને પરિચય કરી લો તે ક્યાંય ભટકવું નહીં પડે. રામાયણના પરિચય વગરનો દુનિયાને પરિચય નકામે છે. તમને રામાયણના પરિચય વગર સિદ્ધિ પ્રાપ્ત થવાની નથી. દરેક પુરુએ રામને
For Private And Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જીવનને અરુણા ય
આદર્શ અને દરેક સ્ત્રીએ સીતાજીને આદર્શ ગ્રહણ કરવા
જોઈએ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્ષમાની ભૂમિકા પર જો આરાધના થાય તા જ તે ફળીભૂત થાય છે. ક્ષમા એ આરાધનાના પાયેા છે. તલવારથી શત્રુને નાશ થાય છે, શત્રુતાનેા નહીં. પરંતુ ક્ષમાથી શત્રુ અને શત્રુતા અને નાશ પામે છે.
જીવનના આધાર બ્રહ્મચર્ય છે. બ્રહ્મચર્ય વિનાનુ જીવન પ્રાણ વગરનું જીવન છે. માનવમાત્ર માટે બ્રહ્મચ મહત્ત્વનું છે.
સસારીના તારણહાર
પાપને દૂર કરનાર ગંગા, તપ્ત જીવનને શીતળ બનાવનાર ચન્દ્રમાં અને અંદરની મલિનતાને દૂર કરનાર કલ્પવૃક્ષ છે. પણ પાપ, તાપ અને અદરની મલિનતાને કાઈ દૂર કરનાર વસ્તુ જો દુનિયામાં હાય તો તે સાધુસમાગમે છે.
સાધુની ભાષામાં મૌન હેાય છે અને તે જરૂર હોય જઈએ ત્યારે નવાં પ! પે! નાશ પામે છે.
તે જ ખેલે છે. સાધુ પાસે અધાતાં નથી અને જૂનાં પાપા
જે નકામું કામ હાય તેમાં આપણે ઘણા જ સમય બગાડીએ છીએ.
For Private And Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનને અદય બળતાને શાન્તિ આપનાર માત્ર સાધુ સિવાય કઈ નહીં એ વાત સમજાઈ જવી જોઈએ.
સગો પણ કેણ? રડતામાં પણ વધારે રડાવે છે અને લગ્નમાં રિસાઈ જાય છે, તેમ જ દુઃખમાં વધારે દુઃખ ઊભું કરે છે.
વાતને પચાવતાં શીખે, દરિયા જેવું મોટું પિટ રાખો. કાન ખુલ્લા રાખવાના છે અને મેટું બંધ રાખવાનું છે.
આજના લોકો બીજાને દુઃખમાં મદદ ન કરતાં દુઃખમાં વધારો કરે છે.
રેજ તત્ત્વજ્ઞાનની વાત સાંભળનાર દુ:ખ પડે ત્યારે રડવા બેસે તે ધર્મ સાંભળવો નકામે છે.
જે તરેલા છે તે તારે છે અને પામેલ પમાડે છે ને બળેલા બાળે છે. જે પોતે જ તર્યો નથી તે બીજાને શું તારવાનું હતું ?
સાધુ પિતાનાં કમ ખપાવે છે. તેમના મનમાં અંદરથી તેમ જ બહારથી પણ ક્ષમા જ હોય છે.
વ્યક્તિ નબળી હોય તે પણ ધ્યેયને નબળું બનાવવાનું નથી. માઉન્ટ એવરેસ્ટ નાનું બનાવે એમ નહીં; આપણે પહોંચી નથી શકતા તે આપણું નિર્બળતા છે.
જે ભૂલ કરે તે નાનો છે અને જે ભૂલને કબૂલ કરે
For Private And Personal Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનને અરુણાય
૬૩
તે માટે છે. કામ એ માટી વાત છે અને ખમાવું તે
વધારે માટી વાત છે.
ક્ષમાની મુક્તિની શાળામાં ભણવવા માટે જે સાધુ મહેનત કરે છે તે સાચા સાધુ છે.
મેાક્ષમુક્તિનું ધ્યેય
એવ‘ભૂત દૃષ્ટિથી શબ્દ નિવિકલ્પ કર. એવ ભૂત શુદ્ધ સ્વરૂપલક્ષી દૃષ્ટિથી શબ્દને અર્થરૂપ આત્મા નામધારી શબ્દ સિવાય જ્યાં બીજો કોઈ પણ વિકલ્પ વતા નથી એવા કર. નિર્વિકલ્પ આત્મધ્યાને, શુક્લધ્યાને પામ
સમિતિઢ નિશ્ચય સ્વરૂપની સાધનામાં સ્વચક્રપણે અભિરૂઢ અતિ ઊંચે ચડેલ ઊચ ગુણસ્થાનસ્થિતિને પામેલા એવી દૃષ્ટિથી એવ‘ભૂત એટલે જેવા પ્રકારે મૂળ શુદ્ધ આત્માસ્વરૂપે છે તે અવલેાક.
કારણ કે સમિતિ સ્થિતિવાળાને પ્રત્યક્ષ પ્રગટ એવભૂત આત્મદર્શન કેવળજ્ઞાન થાય છે. એવભૂત દૃષ્ટિથી સમિતિ સ્થિતિ કર, એવભૂત શુદ્ધ આત્માસ્વરૂપ દૃષ્ટિથી સમિતિ′′ આત્માસ્વરૂપમાં સમ્યકપણે અત્યંત આરૂઢ એથી પરમ ચૈાગ દશા સંપન્ન સ્થિતિ કર, સ્વરૂપરૂઢ થા. ચાગારૂઢ સ્થિતિ કર.
એવભૂત દૃષ્ટિથી શુદ્ધ આત્માસ્વરૂપ સ્થિતિની દૃષ્ટિથી
For Private And Personal Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪
જીવનને અરુણેાય
લક્ષમાં રાખી એવભૂત થા. અર્થાત્ શુદ્ધ આત્મસ્વરૂપમાં જેણે સ્થિતિ કરી છે એવા સ્વરૂપસ્થિત થઈ જા. એવ’ભૂત દૃષ્ટિ સમાવ અને આવા પ્રકારે એવભૂત સ્થિતિની યથાસ્થિતિ.
આપણે સૌ આત્મ, પ્રશ્ન-પ્રદેશ નિર્વાણ માર્ગના પ્રવાસી છીએ. મેાલમુક્તિના ધ્યેયવાળા જ આત્મા અહીં આવે છે. આત્મજ્યાત હશે તેા સંસારમાં અંધકારમાં પ્રકાશ આપશે.
એક ઠેકાણે આનંદ, બીજે ઠેકાણે શાક. અહિંસાનુ સ્થાન શું ? પૂર્ણ અહિંસા તરફ્ મન, વચન, કાયાની શક્તિ વડે વળી શકશું. અજ્ઞાનમાં પડેલ અહિંસા નકારાત્મક દયા હકારાત્મક આજે જગતમા ચાલી રહી છે. હિંસાને અટકાવવા ‘અ’ નામના શબ્દ આવ્યેા. હિંસામાંથી વિરાગ પામવું તેનું નામ અહિંસા છે.
અહંકારનું પ્રતીક – હારજીત
માનવ શાંતિની બૂમે જરૂર પાડે છે, પણ તેને સ્વભાવ તે યુદ્ધપ્રિય છે. યુદ્ધ અને સહારમાં માનવ જેટલી શક્તિ લગાવે છે તેનાથી અડધી શક્તિ જો માનવ જાતની ઉન્નતિ માટે વપરાય તા માનવ સુખી થાય. દરિદ્રતા, ભૂખ અને રેગેાથી પણ મુક્ત થાય.
મનુષ્યનું ભાગ્ય એવું વૃક્ષ છે કે તે દરેક વસ્તુ અને
For Private And Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનને અરુણેદય દરેક ક્ષેત્રમાં ફળે છે. તે ભાગ્ય કેવું ફળ આપશે તેને કોઈ પત્તા હોતો નથી. ભાગ્ય કાળા નાગને ફૂલોને હાર બનાવી શકે છે અને ઝેરને પણ અમૃત બનાવી શકે છે.
શ્રીમંતનું ઘર મેટું હોય છે, પણ દિલ છેટું હોય છે. ગરીબનું ઘર નાનું હોય છે, પણ દિલ મેટું હોય છે. એક ગરીબ પોતાના ભેજનમાંથી બીજા ગરીબ ભાઈને આપે છે. પણ ધનિક પોતાની ભરેલી મીઠાઈઓની થાળીમાંથી કોઈનેય ટુકડે પણ આપતો નથી. ગરીબ થેડામાં થે ડું ભગવાનની પૂજા-દાનમાં વાપરે છે, પણ ધનિક લાખે રૂપિયામાંથી વાપરવાની ભાવના રાખતા નથી.
ગરીબની જેમ ધનિક ઉદાર બની જાય તે દુનિયામાં ગરીબ રહે જ નહિ.
હારજીત તે મનુષ્યના અહંકા૨નું પ્રતીક છે. પરંતુ સમજૂતી અને સંધિ એ બુદ્ધિમાનનું ચિહ્ન છે. હારજીત પશુઓમાં પણ છે. ત્યાં સમજૂતીની કલ્પના હતી નથી; સમજૂતી એ તે મનુષ્યની બુદ્ધિની ઊપજ છે. મનુષ્ય યુદ્ધમાં, ઝઘડામાં સમજૂતીની ભાષા નથી જાણતો. તેનામાં અને પશુમાં કશે જ ફરક નથી.
બાળકને દેખીને જેના મનમાં નેહ ન જાગે, મિત્રને દેખીને જેના મનમાં પ્રીતિ ન જાગે, દુઃખીને દેખીને કરુણું ન થાય, માતા-પિતાને દેખીને જેનું મસ્તક આદરથી નમી જી. અ. ૫
For Private And Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનના અરુણાદય
ન પડે અને ગુરુદેવને દેખીને જેનું હૃદય ભક્તિથી ન હાલે તે યાગી હશે અથવા તે પશુ હશે.
એક એન્જિન જેમ પચાસ ડબ્બાઓને લઈને જાય છે તેમ દૃઢ સકલ્પી વ્યક્તિ હજારે વ્યક્તિઓને પાછળ લઈને ચાલે છે. સમાજના નેતા એન્જિન જેવા હોય છે, જે પાતપેાતાની શક્તિ પર ભરેાસે રાખે છે. કયાંય પણ ગરબડ થાય તેા તે સુધાર્યા વિના આગળ ન ચાલે.
ઘણા માણસો કહે છે, બીડી છૂટતી નથી. બીડીએ એને પકડો નથી, પરંતુ બીડીને પેાતે પકડી છે. તેવી જ રીતે સ‘સારે આપણને નથી પકડી રાખ્યા, આપણે જ સંસારને પકડી રાખ્યા છે અને કહીએ છીએ, સ`સાર છૂટતા નથી.
ઘરમાં પપ્પા હાય અને ત્રણ પાંખા હેાય છે. તેને કનેક્શન ન આપીએ તે એમ ને એમ નિષ્ક્રિય રહે છે. તેને જો કનેક્શન આપી સ્વિચ પાડેા તે ચાલે, તેવી જ રીતે આત્માને ત્રણ પાંખા છે. સમ્યક્ જ્ઞાન, સમ્યક્ દન, સમ્યક્ ચરિત્ર. એનામાં વિચારનું કનેક્શન નથી એટલે આત્માં દુર્ગંધ મારે છે. ભયંકર ગરમી છે. એક વાર વિચારની સાથે કનેક્શન લગાવી સ્વિચ પાડો તેા આત્મામાંથી દુ ́ધ, ગરમી, દુર્ગુણ જતા રહે છે અને અપૂર્વ ઠડડક મળે છે.
નિષ્કામ ભાવથી ભક્તિ કરવામાં આવે તે ભાવના ભગવાન સુધી પહેાંચાડે છે. એટલે પરમાત્મામય ખનાવી દે છે.
For Private And Personal Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
જીવનના અરુણાય
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૭
દૂધપાકના તપેલામાં
પડેલા ચમચા આખાપરિવારને દૂધપાક આપે છે, પરંતુ તેને કેાઈ સ્વાદ મળ્યા હોય તેમ પૂછશેા તે તે ના પાડશે. તેમ આપણે ઉપાશ્રયમાં ચમચાના જેવા બનવાનું નથી પરંતુ આત્માની અનુભૂતિ પ્રાપ્ત કરવાની છે.
ધ્યાનથી ધ્યેય પ્રાપ્ત થાય છે. આત્મા સસારમાં રહીને મેાક્ષનુ ધ્યેય રાખે તેા માક્ષ મળે, વિના ધ્યેયની સાધના કેવી રીતે સિદ્ધ થાય ?
પરમાત્મા પાસે આપણે એક ભવની યાચના કરી હતી કે ભગવાન એક ભવ આપ. ત્યાં જીવનને ધર્મશાળા અનાવીશ, ધર્મધ્યાન કરીશ. પરંતુ આપણે અહીં આવીને તે ભૂલી જઈ એ છીએ. જીવનને ધર્મશાળા બનાવવાને અલે ખંગલા બનાવ્યેા. શરીરને હું પરોપકારમાં અર્પણુ કરીશ એમ કહ્યું હતું અને અહીં આવીને શરીરને વિષમ કષાયનું, અનીતિનું કારખાનું અનાવી દીધું.
અર્જુનને જેમ પક્ષીની આંખની કીકી જ દેખાણી હતી તેમ આપણને શું દેખાવું જોઈ એ ? મેનિશાન કમ પર લગાડવાનું છે.
સાધુ જગતથી નિરપેક્ષ છે. જાતને જોઈ ને ચાલે તે સાધુ, જગતને જોઈ ને ચાલે તે સાધુ નહીં....
For Private And Personal Use Only
સંસારના કાર્યમાં પ્રમાદ ન આવે, ધર્મોના કામાં જ પ્રમાદ આવે છે. ધન પ્રાપ્ત કરવા માટે દુકાન પર
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનને અરુણાદય તનતુંડ મહેનત કરનારને તે સમયે અંતરાયકર્મ યાદ નથી આવતું, ધર્મકાર્યમાં અંતરાયકર્મ યાદ આવે છે. કોઈ દિવસ નવકારશી ન કરનાર ધન પ્રાપ્ત કરવા માટે આયબીલ અઠાઈ કરવા તૈયાર થાય, પરંતુ મોક્ષ પ્રાપ્ત કરવા એક નાનું વ્રત પણ ન કરે.
આખું જીવન અનીતિથી પાપ કર્યું હોય અને છેલ્લે ધર્મ કરવા જાય તો ક્યાંથી થાય? આપણે આગ લાગ્યા પછી કૂવે છેદીએ છીએ, આપણે પહેલેથી જ નીતિ પ્રમાણે ધન ઉપાર્જન કરી ધર્મના સંસ્કાર આત્મામાં પાડીએ તે આવી સ્થિતિ ન થાય.
નીતિથી ધન ઉપાર્જન કરે તે સમૃદ્ધિ નોકર બનીને આવશે. એ ધનને ત્યાગવામાં વિલંબ થતું નથી. અનીતિનું ધન હોય તે ત્યાગવામાં વિંલંબ થાય છે.
પરમાત્માને આપણે ફેઈથકુલ બન્યા નથી. પરમાત્માને પ્રસન્ન કરી આત્માને જાગ્રત કરવાનો પ્રયત્ન કરવો.
મનની પ્રસન્નતા તૃષ્ણાની કદી પણ તૃપ્તિ થતી નથી. તૃષ્ણાની તૃપ્તિ માટે સંતોષ જોઈએ. સુખદુઃખનો અનુભવ કરનાર મન છે, મન વગર કશું જ અનુભવાતું નથી. મન શાંત થયા વિના સુખ નહીં મળે. મનમાં અનેક કામનાઓ જાગે છે, તે
For Private And Personal Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનને અણેદય
જ્યાં સુધી શાંત થતી નથી ત્યાં સુધી મન અશાંત રહે છે. ગમે તેટલાં સુખનાં સાધને હાજર હશે પણ મન અશાંત હશે તે સુખ નહીં મળે.
માણસમાં ગમે તેટલી બુદ્ધિ હોય તે પણ તેનું મન અશાંત હશે તે બુદ્ધિ પિતાની જગાએથી ખસી જાય છે. તે પોતાનું સમતોલપણું ગુમાવી ન શકવાનાં કાર્યો કરી બેસે છે. માટે બુદ્ધિને સ્થિર રાખવા ચિત્ત હંમેશા પ્રસન્ન રાખે.
ચિત્તને પ્રસન્ન રાખવાના ઘણા ઉપાસે છે. ધર્મનું પ્રવચન સાંભળવું, સારાં પુસ્તકનું વાચન કરવું, ચિંતનમનન કરવું, જાપ, ધ્યાન, દર્શન, ભક્તિ કરવાથી ચિત્ત પ્રસન્ન બને છે. ચિત્તને ઊઠતાં-એલતાં ભગવાનના નામ, મરણ સાથે જોડવાથી પણ ચિત્ત પ્રસન્ન બને છે.
ભૂલ થઈ જાય તે મોટી વાત નથી. મોટા મેટા વિદ્વાનોની પણ ભૂલ થાય છે, પણ ભૂલ સમજ્યા પછી તેને ભૂલ તરીકે સ્વીકારી સુધારી લેવી. મૂખ લે કો ભૂલ કર્યા પછી તેને સ્વીકાર કરતા નથી. સમજુ લો કે ભૂલ સ્વીકારી
લે છે.
સ્વાર્થી મનુષ્ય પિતાને સ્વાર્થ સધાયા પછી મિત્રને ત્યાગ કરે છે. નીતિનું વચન છે કે વેશ્યા નિર્ધન પુરુષને, પ્રજા રાજાને, પક્ષી ફળહીન વૃક્ષને, ભેજન કર્યા પછી અવિધિસરને, વિદ્યા લીધા પછી શિષ્ય ગુરુને અને મૃગલાં મળેલા વનનો ત્યાગ કરે છે.
For Private And Personal Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનને અરુણાદય જેમ વ્યક્તિ ગરમીથી તથા અગ્નિના તાપથી બચવા માટે પાણીના કિનારે કે વૃક્ષને છાંયડે બેસે છે ત્યારે જ તેને શાંતિ મળે છે અને એવી જ રીતે માણસ જ્યારે કોધ રૂપી તાપથી તપી જાય ત્યારે ક્ષમા અને વિરક્તિના વાતાવરણમાં માણસ સ્થિર થાય તે શાંતિ મળે.
સત્તા, શક્તિ અને સંપત્તિ તારક પણ છે અને મારક પણ છે. જેમ દીવાસળીથી અગ્નિ પ્રગટાવીને રસોઈ પણ થાય છે અને આગ લગાવીને વિનાશ પણ થાય છે. એવી જ રીતે સત્તા, સંપત્તિ અને શક્તિને સદ્દઉપગ કરવામાં આવે તે ભલું પણ થઈ શકે છે અને તેને દુરુપયેાગ કરવામાં આવે તે ભૂંડું પણ થાય છે.
કેટલીક વ્યક્તિઓનાં હૃદય માટી જેવાં હોય છે. તે કઈ પણ ઉપદેશ કે શિખામણ પોતાના અંતરમાં ઉતારી સત્કર્મના નવા અંકુર પેદા કરીને જીવનને લીલુંછમ બનાવી દે છે, જ્યારે કેટલીક વ્યક્તિઓ પથ્થર હૃદયની હોય છે. તેમને ભલે ગમે તેટલો ઉપદેશ આપવામાં આવે પરંતુ પથ્થરની જેમ હંમેશ સૂકા તે સૂકા જ રહે છે.
વાસનામાંથી મુક્તિ ઘુવડને અંધકાર સિવાય કંઈ જ ગમતું નથી. અહિંસા સારાને ખરાબ બનાવે છે. ન બોલવાનું બેલાવે. જ્ઞાનથી સારું બોલાય છે, સારું કરાય છે. જ્ઞાનીને ન કરવાનો વિચાર
For Private And Personal Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનને અરુણાદય
કયારેય આવી જાય તેપણ તે મૌન રહેશે.
જો ઘરમાંથી એક ઈંટ નીકળી જાય તે આખું ઘર જોખમમાં મુકાઈ જાય છે. આત્માને અહહકારથી મુક્ત રાખવા માટે જ આ જ્ઞાન છે, સાધના છે. જો એક પણ દોષ હોય ત્યાં સુધી સર્વજ્ઞ બની શકાતું નથી.
જો ધર્મ સાચા આવે તે અંતરમાં સુખ, સુખ અને સુખ જ હાય છે; કદી દુઃખના અનુભવ થતા જ નથી. માટે આત્માના સાચા માર્ગ મળવા ઘણા જ મુશ્કેલ છે.
૭૩
દર્શનશાસ્ત્રમાં, સાહિત્યમાં, બધાં જ શાસ્ત્રોમાં હું કુરાળ છુ, મારે માટે દુનિયામાં કઈ જ કઠણ નથી, મહાત્માને કાંઈ જ અસાધ્ય નથી, ભૂખ્યાને અધું જ ભાવે છે. દુર્જનને માટે બધા જ ખરામ શબ્દો હાય છે. કંઈ જ વૈરાગીને ગમતું નથી. પણ ત્યાગમાં જ સાચું સુખ પામે છે.
કામ, રૂપ, કીર્તિ, ધન ~~~
આત્મા ગુણથી પર્યાય પામે છે. ક્ષણે ક્ષણે પાણીમાં તરંગે। આવે છે, વાયુની લહેર આવે છે, તેમ આત્માના ધર્મો બદલાયા જ કરે છે.
For Private And Personal Use Only
શેતાનમાં સંત શેતાન બની જાય છે, અને સંત સેતાન બની જાય છે તેનું કારણ પર્યાય બદલાયા જ કરે છે, સમાગમ, વાચન, વાતાવરણ પર્યાયાને બદલી નાખે છે અને આત્માના ગુણમાં ફેરફાર કરી નાખે છે.
પંચભૂતમાંથી પર્યાયે ઉત્પન્ન થાય છે અને તેબહાર
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨
જીવનને અરુણોદય પર્યાયે આત્માના ગુણોમાં ફેરફાર કરે છે, ક્ષણેક્ષણ પર્યાય બદલાયા કરે અને તે પર્યાય પ્રમાણે આપણે બધું બેલીએ છીએ, કરીએ છીએ, માટે બધો આધાર પર્યાય ઉપર છે.
‘હું મને જડતો નથી આ વાત ખુદ આપણે જ વિચારીએ છીએ. આત્માનું અસ્તિત્વ છે. એટલે જ આત્માને વિચાર આવે છે. જેમ માને કદી વાંઝણી કહેવાતી નથી, તલમાં તેલ છે, દૂધમાં ધી છે. લાકડામાં અગ્નિ, ફૂલમાં સુગંધ છે, તેમ શરીરમાં આત્મા રહેલો છે, અરૂપી રૂપીમાં છુપાઈને બેઠેલે છે, જ્ઞાનના મંથનમાંથી આત્મા મળે છે.
જ્યાં સુધી વાસના છે ત્યાં સુધી મુક્તિ મળતી નથી. એકલું તપ કામ નહીં લાગે પણ જ્ઞાનના પ્રકાશથી કરવાનું છે.
તપ, જ્ઞાનનું મેળવણુ, શાંતિ, મનન પછી જ આત્મજ્ઞાન થાય છે. તું કેમ છે? કયાંથી આવ્યો છે? ક્યાં જવાનો છે? અહીં શા માટે આવ્યા છે ? તારે ધ્યેય પર પહોંચવા માટે તૈયારી કરવાની છે.
નિષ્કામ ભક્તિ
મભૂમિમાં ભયંકર તડકો પડતો હોય તે વખતે આપણને ભ્રમ થતું હોય છે કે સામે પાણી છે. આપણે આગળ જઈને જઈ એ તે પાણી મળતું નથી. તેમ આ સંસારમાં માણસ અર્થપ્રાપ્તિ માટે ઘણા પ્રયત્ન કરે છે.
For Private And Personal Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનને અરુણાદય
૭૩ જેમ જેમ એને લાભ થતો જાય તેમ તેમ લાભ વધતે. જાય છે, એને તૃપ્તિ નથી.
રેસમાં ઘેડો ઘણો દોડે છે, શ્રમ ઘણો કરે છે. ઘેડે જીતે છે ત્યારે ઈનામ તેના માલિકને મળે છે, પરંતુ ઘોડાને તે ચણા જ મળે છે. તેવી રીતે જીવરામભાઈ પ્રાપ્તિ માટે ખૂબ પ્રયત્ન કરે, દોડે છે, પરંતુ તેને લાભ ઈન્દ્રિય લઈ જાય છે.
ધન, વિષયવાસનાઓની તૃપ્તિ માટે નહીં, સંસારના વિકારને પોષવા માટે નહીં, પરંતુ જીવન ચલાવવા માટે કમાવાનું છે.
રેટ પિટ ઉપર બાંધવાથી ભૂખ નહીં માટે પણ પિટમાં જવાથી ભૂખ મટશે, દવા હાથમાં લેવાથી નહીં પણ ખાવાથી રોગ મટશે, એવી જ રીતે ધર્મશાસ્ત્ર હાથમાં લેવાથી કે શબ્દપાઠથી કલ્યાણ નહીં થાય, તેને જીવનમાં ઉતારવું પડશે. અત્યારે જ ધર્મ મનુષ્યને ઉદ્ધારક બનશે.
આજે ધ્યાનને જે ધર્મધ્યાન બનાવી દે, તે જ સાચે. કલાકાર છે. જે આવક પ્રમાણે ખર્ચ નહીં રહે તે અનીતિથી, કમાવાનું મન થશે. નહીં તે મનમાં સંક૯૫, વિકલ્પ થશે અને અનેક પ્રકારનાં પાપ બાંધશે. તેથી આવકના પ્રમાણમાં જ ખર્ચ કરવું.
આત્માની ખેતી
માનવ અને પશુઓમાં ફરક માત્ર એટલે જ હેય
For Private And Personal Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪
જીવનને અરુણોદય છે કે માનવ ભૂતકાળની ભૂલને જોઈ શકે છે. આગળપાછળને વિચાર કરી શકે છે, ભૂલોને સુધારવાનો પ્રયત્ન કરી શકે છે, વળી માનવ જેવું જીવન બનાવવા ઇચછે તેવું બનાવી શકે છે, જ્યારે પશુ આ કશુંય કરી શકતાં નથી.
ગંદાં કપડાં કે ગંદુ શરીર જેટલું દુઃખ આપતાં નથી, તેવી વધુ દુઃખ મલિન આત્માની મલિનતા કળે ત્યારે પ્રાપ્ત થયેલ સાધનસામગ્રી કાર્યગત બને છે અને આત્મા સુખશાતાને અનુભવ કરી શકે છે. માટે આત્માને લાગેલી કર્મરૂપી ગંદકી દૂર કરવા પ્રયાસ કરવો જોઈએ.
નાનામાં નાની વસ્તુની પણ ઘણી કિંમત હોય છે. અને તે ઘણું ભયંકર પરિણામે પણ લાવે છે. નાનામાં નાની અગ્નિની કણી આખા ગામને બાળીને રાખમાં ફેરવી દે છે. નૌકામાં નાનકડું છિદ્ર નૌકાને ડુબાડી દે છે, નાના એવા બીજમાંથી વડ બને છે તેમ આત્મામાં પડેલે નાનકડે ગુણ ઘણુ ગુણોને લાવનાર બને છે.
જે ગરીબ હોવા છતાં પિતાના એક રેટલામાંથી અડધો ભાગ ભૂખ્યા પડેશીને આપીને ખાય છે તે જ માનવ છે, તેનામાં માનવતા છે પણ પિતાના હાથમાં બે રોટલા હોવા છતાં ભૂખ્યાને આપતું નથી અને ગરીબને ચૂસે છે તે દાનવ છે.
માણસને ધર્મથી મળતું સુખ જોઈએ છે અને અધર્મથી મળતું દુઃખ જોઈતું નથી. પણ ધર્મને કર નથી અને અધર્મને છોડ નથી તે ક્યાથી દુખ ટળવાનું હતું ને
For Private And Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનને અણેદય
સુખ મળવાનું હતું ? કાંટા પાથરીને ગુલાબના ફૂલની લહેજત કેવી રીતે મળે ?
દીવાસળી બીજાને સળગાવતાં પહેલાં પ્રથમ પોતે જ બળે છે. એવી જ રીતે પરનિંદા કરવાવાળો પ્રથમ પિતાના જ જીવનને સળગાવે છે.
ખેડૂત જ્યારે ખેતી કરે છે ત્યારે પ્રથમ ખેતરને સાફ કરે છે, જમીનને પચી બનાવી અનાજ વાવે છે, તેનું રક્ષણ કરે છે. આમ ઘણી મહેનત કર્યા પછી જ લાભ મળે છે. એવી જ રીતે આત્માની સાધના પણ ખેતી છે. આત્મામાં ધર્મનાં બી વાવવા માટે વિષય-કષાયની ગંદકી પ્રથમ શુદ્ધ વિચારેથી સાફ કરે પછી તપ-જપ કરશે તે મહેનત ફળશે.
સત્યવાદીની જગતમાં ઘણું પ્રસિદ્ધિ હોય છે. તે કદાચ ભૂલથી અસત્ય બેલી જાય તે પણ જગત તે તેને સત્ય જ માને પણ અસત્યવાદી કોઈ વાર મહાન સત્ય બોલી જાય તે પણ લોકો તેને અસત્ય જ માને છે.
અભિમાન આંતરવૈભવને લૂંટી લે છે. અભિમાનની કારણે નવા નવા દુમને ઊભા થાય છે.
વાસનાઓના ત્યાગથી જીવનમાં અદ્દભુત આનંદ પ્રાપ્ત થાય છે. સંતોષ થાય છે. આત્મામાં અપૂર્વ વિલાસ જાગે છે અને બ્રહ્મચર્યનું રક્ષણ થવાથી કોઈ દિવસ અકાળે મૃત્યુ થતું નથી. સદા નિરોગી અવસ્થા રહે છે. હંમેશાં યુવાવસ્થા પ્રાપ્ત થાય છે.
For Private And Personal Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાચો ધર્મ પરિગ્રહથી પ્રભુના ધ્યાનમાં મન ચાંટતું નથી. દુનિયાનાં સુખે અંતે દુઃખ આપનારાં છે.
યોગશાસ્ત્રમાં સમ્યકત્વ એ એક દષ્ટિથી માણસ કુશળ અને નિપુણ બને છે.
ધર્મ – જિનેશ્વર ચરણમાં ગયા પછી કોઈ ન બાંધે કર્મજિનેશ્વરના ચરણમાં જઈએ ત્યારે સાચા ધર્મ આવે છે.
- મનની અંદર નબળા વિચારો કરવાથી માણસ પડી જાય છે. જિંદગીમાં જે પડ્યો તે ઊભે થઈ નહિ શકે. મનને પ્રફુલ્લિત રાખે. ઊભાને જ સહુ સહકાર આપે છે, બેઠેલાને કઈ નહિ. જ્યારે માણસ પડે છે પછી છેવટે તેને સ્મશાન ભેગા થવું પડે છે. આમ, જે ઊભા હોય તેને સહકાર બેઠે હોય તેને જોયા કરીએ અને પડ્યો હોય તેને સમશાન ભેગો કરીએ તે દુન્યવી રીત છે.
હથિયારને વાપરવાથી ચકચકતી ધારવાળું રહે છે. આત્મવીર્યમાં કેટલી શક્તિ છે તે આપણે જાણતા નથી તેથી આપણે થાકી ગયા છીએ, ઘરડા થયા છીએ એમ વિચારીએ છીએ. અત્યારે માણસ ચાળીસ વર્ષ થયે ત્યારથી મશાનના વિચારો કરવા બેસી જાય છે અને આત્મવીર્યને ભૂલી જાય છે. પણ જે માણસ ભણવા બેસે ત્યારે વિચારે કે કાળ મારો મિત્ર છે તે સાઠ વર્ષે પણ ભણી શકે છે.
ક્રોધ આવે ત્યારે આપણે કોઇના ગુલામ બની જઈએ
For Private And Personal Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનને અણેદય
છીએ. માન આવે ત્યારે આપણે માનના ગુલામ બની જઈએ છીએ. માયા આવે ત્યારે આપણે માયાના ગુલામ બની જઈએ છીએ. લેભ આવે ત્યારે આપણે લેભના ગુલામ બની જઈએ છીએ.
નિર્ણય એટલે મનની ગાંઠ કાઢી નાખવી જોઈએ. મનની, તનની અને વચનની ગાંઠને છોડી દેવી જોઈએ. નિગ્રંથના આપણે ઉપાસક છીએ. સમકિત આત્માને કદાગ્રહનો આગ્રહ ન હોય. બીજાનું સાચું ગ્રહણ કરે છે અને પિતાનું ખોટું છોડી દે છે.
સમકિત આત્મા
જેમ કિચડ હોય ત્યારે બહુ સંભાળીને ચાલવું પડે છે, તેમ સુખમાં પણ સંભાળીને રહેવાનું છે. સુખ એ છાંયડે અને દુઃખ એ તડકો છે. જેમ છાંયડામાં જીવજંતુઓ, પુષ્કળ થાય છે અને રહે છે તથા તડકામાં જીવજંતુઓ થતાં નથી, હોય તે ચાલ્યાં જાય છે. તેમ સુખનો ભય છે, જ્યારે દુઃખને ભય નથી.
વર્ષગાંઠ એટલે દૂધ કોન્ડ્રિક, આઈસકીમ પાર્ટી કે સારું જમવાનું નહિ, પણ આખા વર્ષ પાસેથી સુકૃત્ય કરાવીને ગાંઠ બાંધી લેવી. જેવું કે જ્ઞાનદર્શન, દાન–શીલતપ-ભાવથી સુકૃત્ય કરી લેવાનું છે.
સુખમાં ભગવાન યાદ નથી આવતા પણ દુઃખમાં.
For Private And Personal Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનનો અરુણોદય જરૂર યાદ આવે છે કાંટે વાગે ત્યારે ભગવાન યાદ આવે છે અને આઈસક્રીમ ખાઈએ ત્યારે યાદ નથી આવતા. જે સુખ આવતી કાલ માટે કંઈ ન કરવા દે તે સુખ નકામું છે. વિષય ઉપરથી આસક્તિ ચાલી જાય છે અને ભૌગોલિક પદાર્થો ગમતા નથી.
ભેગના પ્રકાર કેટલા છે ? ત્રણ પ્રકાર છેઃ (૧) આકર્ષે છે. (કેાઈનો મહેલ જોઈને આકર્ષાઈએ છીએ) (૨) આકર્ષાઈને ભેગવી નથી શકતા. (કમાયા પણ પાટી ફેઈલ ગઈ) (૩) આપીને ભગવ્યા વગર ચાલ્યું જાય છે, શ્રદ્ધાળુનો પાયે (સિમેન્ટનો) મજબૂત છે, જ્યારે અશ્રદ્ધાળુનો પાયે (રેતીને) નબળે છે.
સાચો ત્યાગ પાયામાં હેય તો જ વૈરાગ્ય ટકી શકે છે, સમકિત દષ્ટિ આત્માના હૃદયમાં કરુણુને સ્રોત વહે છે. માનવીના જીવનમાં કરુણુની ભીનાશ હોય તો તેમાં સરસ બગીચે ઊગશે. કરુણુવાળા હૃદયને મીણ સાથે પણ ન સરખાવાય. માખણ સાથે પણ ન સરખાવાય. કારણ કે મીણ તે અગ્નિના સંસ્કારથી ઓગળી શકે છે અને માખણ પણ અગ્નિના સંસ્કારથી ઘી બની જાય છે.
પ્રિય અને પચ્ચ સત્ય મિથ્યાવાદનો ત્યાગ કરવાનો છે. જેટલું બોલવાનું છે તે સાચું બોલવાનું છે. સત્ય હોય તે બધું નહીં બલવાનું.
For Private And Personal Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનને અસોંદય સત્ય પણ પ્રિય અને પથ્ય હેવું જોઈએ. પ્રિય અને પથ્ય ઉપર સત્યની ગાડી બરાબર ચાલે છે. આમાંથી એક પાટો ઊતરી જતાં એકિસડન્ટ થઈને બેઠેલા પેસેન્જરો મરી જાય છે.
જ્ઞાનીનાં પ્રિય અને પથ્ય વચનથી મનને શાંતિ થાય છે. અપ્રિય વચન સાંભળવાથી નુકસાન થાય છે. બેલનારનું ગળું દુખે છે અને સાંભળનારને ટાઈમ બગડે છે.
વર્ષનું બિંદુ કાગળ ઉપર પડતાં મોતી જેવું લાગે છે અને છીપના મેઢામાં વર્ષાનું બિંદુ પડતાં તે બિંદુ સાચું મેતી બની જાય છે. જેનામાં પાત્રતાને થોડે અંશ પડેલો છે તેમના આત્મામાં થોડું પરિવર્તન પણ આવે છે, અપાત્રને કદી પરિવર્તન આવતું નથી.
આપણે જ્યારે સત્ય બોલીએ ત્યારે વિચારવાનું કે આપણે શા માટે બોલીએ છીએ. જે બોલવાથી સામાને સમાધાન થાય, બીજાને શાન્તિ થાય અને બીજાને ઊભા શાંત થાય તે વચન બેલ્યા પ્રમાણ છીએ.
જ્ઞાનીનું વચન લગભગ મૌન જ હોય છે. પણ જ્યારે બીજાનું ભલું થવાનું હોય છે, સમાધાન થવાનું હોય છે ત્યારે જ જ્ઞાની બેસે છે. ગામમાં જ્યારે કેઈ કેસ થાય ત્યારે સારામાં સારા સોલિસિટરને ત્યાં જરૂર પડે ગામના લોકો જાય છે. વિચારીને ચિંતનપૂર્વક બેલવાથી વચનની કદર લેક કરે છે.
For Private And Personal Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનને અરુણદય
પ્રિય અને પથ્ય વચનનું સત્ય અર્ધ સત્ય છે. બેલનાર કઈ વાર ગેટાળ કરી બેસે છે. અસત્ય માણસને વિશ્વાસ કઈ કરતું નથી. ઘણા લે કે સત્ય બેલે છે છતાં જરૂર પડે અસત્ય બોલતાં અચકાતા નથી.
સત્યનો દેખાવ કરે અને અસત્ય પીરસી જાય તે લે કે સમાજને નુકસાન કરે છે. જે લેકે કેસરને ચાંદલે. કપાળે કરે છે, પણ હૃદયમાં નથી કરતા તેવા લેક બીજાને છેતરે છે.
For Private And Personal Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only