________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનને અણેદય
ચૈતન્યનું લક્ષણ ઉપયોગ બે વિભાગમાં, ચાર વિભાગમાં અને આઠ વિભાગમાં પણ હોય.
એક દર્શન અને જ્ઞાનને બે પ્રકારે ઉપગ ચાલે છે. પહેલાં સામાન્ય અને બીજે વિશિષ્ટ એમ બે ભેદ છે. આંખ વિના જોઈ શકાય છે (મનથી) તેને અચક્ષુ દર્શન કહેવાય છે. આત્માથી જોઈ શકાય તે કેવળજ્ઞાન છે.
આપણે આપણું કરતાં વધારે જ્ઞાનીની સલાહ લઈએ છીએ. આપણને અજ્ઞાની લાગતે માનવી કઈ વાર જ્ઞાની પણ હોઈ શકે છે.
ચિતન્ય ઉપયોગમાં નથી હોતું ત્યારે વસ્તુને અંતર સાથે સાથે થતું નથી. વિશ્વની અંદર ચિતન્યનો ઉપયોગ પાંચે ઈન્દ્રિ સાથે જોડાયે હોય તે જ પાંચે ઈન્દ્રિ ઉપગ પ્રમાણે કામ કરી શકે છે.
તીર્થક આહાર લે છે છતાં તેમને કર્મબંધન થતું નથી. તેઓ તે શરીરને ભાડું આપવા પૂરતું જ ખાય છે. ખાવામાં કદી મગ્ન બનતા નથી. જ્યારે આપણે દરેક વસ્તુમાં મગ્ન બનીએ છીએ તેથી ક્ષણે ક્ષણે કર્મ બાંધીએ છીએ.
સંસારમાં રહેવા છતાં સમકિતી જીવ સંસારમાં ડૂબતે નથી. અને કર્મ અલપ પ્રમાણમાં જ બાંધે છે. જેમ અમર પાણી ઉપર ચાલે છે તેમ સમાપ્તિી જીવ સંસારથી પર છે.
For Private And Personal Use Only