________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનને અદય બળતાને શાન્તિ આપનાર માત્ર સાધુ સિવાય કઈ નહીં એ વાત સમજાઈ જવી જોઈએ.
સગો પણ કેણ? રડતામાં પણ વધારે રડાવે છે અને લગ્નમાં રિસાઈ જાય છે, તેમ જ દુઃખમાં વધારે દુઃખ ઊભું કરે છે.
વાતને પચાવતાં શીખે, દરિયા જેવું મોટું પિટ રાખો. કાન ખુલ્લા રાખવાના છે અને મેટું બંધ રાખવાનું છે.
આજના લોકો બીજાને દુઃખમાં મદદ ન કરતાં દુઃખમાં વધારો કરે છે.
રેજ તત્ત્વજ્ઞાનની વાત સાંભળનાર દુ:ખ પડે ત્યારે રડવા બેસે તે ધર્મ સાંભળવો નકામે છે.
જે તરેલા છે તે તારે છે અને પામેલ પમાડે છે ને બળેલા બાળે છે. જે પોતે જ તર્યો નથી તે બીજાને શું તારવાનું હતું ?
સાધુ પિતાનાં કમ ખપાવે છે. તેમના મનમાં અંદરથી તેમ જ બહારથી પણ ક્ષમા જ હોય છે.
વ્યક્તિ નબળી હોય તે પણ ધ્યેયને નબળું બનાવવાનું નથી. માઉન્ટ એવરેસ્ટ નાનું બનાવે એમ નહીં; આપણે પહોંચી નથી શકતા તે આપણું નિર્બળતા છે.
જે ભૂલ કરે તે નાનો છે અને જે ભૂલને કબૂલ કરે
For Private And Personal Use Only