________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનને અરુણાય
૬૩
તે માટે છે. કામ એ માટી વાત છે અને ખમાવું તે
વધારે માટી વાત છે.
ક્ષમાની મુક્તિની શાળામાં ભણવવા માટે જે સાધુ મહેનત કરે છે તે સાચા સાધુ છે.
મેાક્ષમુક્તિનું ધ્યેય
એવ‘ભૂત દૃષ્ટિથી શબ્દ નિવિકલ્પ કર. એવ ભૂત શુદ્ધ સ્વરૂપલક્ષી દૃષ્ટિથી શબ્દને અર્થરૂપ આત્મા નામધારી શબ્દ સિવાય જ્યાં બીજો કોઈ પણ વિકલ્પ વતા નથી એવા કર. નિર્વિકલ્પ આત્મધ્યાને, શુક્લધ્યાને પામ
સમિતિઢ નિશ્ચય સ્વરૂપની સાધનામાં સ્વચક્રપણે અભિરૂઢ અતિ ઊંચે ચડેલ ઊચ ગુણસ્થાનસ્થિતિને પામેલા એવી દૃષ્ટિથી એવ‘ભૂત એટલે જેવા પ્રકારે મૂળ શુદ્ધ આત્માસ્વરૂપે છે તે અવલેાક.
કારણ કે સમિતિ સ્થિતિવાળાને પ્રત્યક્ષ પ્રગટ એવભૂત આત્મદર્શન કેવળજ્ઞાન થાય છે. એવભૂત દૃષ્ટિથી સમિતિ સ્થિતિ કર, એવભૂત શુદ્ધ આત્માસ્વરૂપ દૃષ્ટિથી સમિતિ′′ આત્માસ્વરૂપમાં સમ્યકપણે અત્યંત આરૂઢ એથી પરમ ચૈાગ દશા સંપન્ન સ્થિતિ કર, સ્વરૂપરૂઢ થા. ચાગારૂઢ સ્થિતિ કર.
એવભૂત દૃષ્ટિથી શુદ્ધ આત્માસ્વરૂપ સ્થિતિની દૃષ્ટિથી
For Private And Personal Use Only