________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪
જીવનને અરુણેાય
લક્ષમાં રાખી એવભૂત થા. અર્થાત્ શુદ્ધ આત્મસ્વરૂપમાં જેણે સ્થિતિ કરી છે એવા સ્વરૂપસ્થિત થઈ જા. એવ’ભૂત દૃષ્ટિ સમાવ અને આવા પ્રકારે એવભૂત સ્થિતિની યથાસ્થિતિ.
આપણે સૌ આત્મ, પ્રશ્ન-પ્રદેશ નિર્વાણ માર્ગના પ્રવાસી છીએ. મેાલમુક્તિના ધ્યેયવાળા જ આત્મા અહીં આવે છે. આત્મજ્યાત હશે તેા સંસારમાં અંધકારમાં પ્રકાશ આપશે.
એક ઠેકાણે આનંદ, બીજે ઠેકાણે શાક. અહિંસાનુ સ્થાન શું ? પૂર્ણ અહિંસા તરફ્ મન, વચન, કાયાની શક્તિ વડે વળી શકશું. અજ્ઞાનમાં પડેલ અહિંસા નકારાત્મક દયા હકારાત્મક આજે જગતમા ચાલી રહી છે. હિંસાને અટકાવવા ‘અ’ નામના શબ્દ આવ્યેા. હિંસામાંથી વિરાગ પામવું તેનું નામ અહિંસા છે.
અહંકારનું પ્રતીક – હારજીત
માનવ શાંતિની બૂમે જરૂર પાડે છે, પણ તેને સ્વભાવ તે યુદ્ધપ્રિય છે. યુદ્ધ અને સહારમાં માનવ જેટલી શક્તિ લગાવે છે તેનાથી અડધી શક્તિ જો માનવ જાતની ઉન્નતિ માટે વપરાય તા માનવ સુખી થાય. દરિદ્રતા, ભૂખ અને રેગેાથી પણ મુક્ત થાય.
મનુષ્યનું ભાગ્ય એવું વૃક્ષ છે કે તે દરેક વસ્તુ અને
For Private And Personal Use Only