________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનને અરુણદય
પ્રિય અને પથ્ય વચનનું સત્ય અર્ધ સત્ય છે. બેલનાર કઈ વાર ગેટાળ કરી બેસે છે. અસત્ય માણસને વિશ્વાસ કઈ કરતું નથી. ઘણા લે કે સત્ય બેલે છે છતાં જરૂર પડે અસત્ય બોલતાં અચકાતા નથી.
સત્યનો દેખાવ કરે અને અસત્ય પીરસી જાય તે લે કે સમાજને નુકસાન કરે છે. જે લેકે કેસરને ચાંદલે. કપાળે કરે છે, પણ હૃદયમાં નથી કરતા તેવા લેક બીજાને છેતરે છે.
For Private And Personal Use Only