________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનને અજેણે દય
પાપથી આવેલી લક્ષમી પાપમાં જ ચાલી જાય છે. પુણ્યનું બધી લક્ષમી જ પુણ્ય ઉપાર્જન કરાવે છે.
સતશ્રદ્ધા સંગી એ દષ્ટિનો પ્રારંભ છે, સમકિત એ મેક્ષની શરૂઆત છે. એ એવા પ્રકારનું છે કે જેટલા જોરથી આવે છે તેટલા જોરથી ચાલ્યું જાય છે.
સારું હોય તે જ ગ્રહણ કરવું, ખાટું હોય તે છેડી દેવું. સત્યની ગતિ દુનિયાના માનવીથી ચાર આંગળ અધ્ધર ચાલે છે.
દુનિયામાં જેટલું મનુષ્યમાં સત્ય છે તેના કરતાં જ્ઞાનીમાં અનેકગણું સત્ય પડેલું છે. સ્વાર્થ હોય ત્યાં સત્ય ટકતું નથી. છેટુ ર્યા વગર ચાલે તેવું ન હોય તેવી સ્થિતિમાં ખોટું બોલીએ તે પણ મનમાં જરૂર દુઃખ થાય છે.
સતશ્રદ્ધા સંગી બને ત્યારે અહિંસા, સત્ય, પરિગ્રહ, બ્રહ્મચર્ય, તપ આવે છે, આનાથી મેલ મેળવતાં વાર નથી લાગતી.
પ્રભુમાં શ્રદ્ધા
વિષય કેવી અદ્દભુત વસ્તુ છે ! તેના પ્રભાવથી જડતા દૂર થાય છે અને સારી એવી વિદ્યા પ્રાપ્ત થાય છે. કર્મ કરતાં કરતાં કામિક બુદ્ધિ આવે છે.
જીવનના દરેક ક્ષેત્રમાં કાર્યનું પરિણામ જોઈને કાય
For Private And Personal Use Only