________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમ્યકત્વની શક્તિ દુનિયામાં મેક્ષ છે કે નહિ?
તુંબડાને પાણીમાં નાખતાં તેને કીચડ દૂર થતાં તે તુંબડું ઉપર આવે છે. સંસારમાં આઠ કર્મોનાં આવરણો દૂર જતાં મોક્ષ મેળવી શકાય છે.
ભગવાન હાથમાં વાસક્ષેપ લઈને તીર્થ ચલાવવાની તાકાત ગોત્તમ સ્વામીને આપે છે, લાયક આત્મ વિના કેઈ આત્મા ગણધર બની શકતું નથી. સમ્યકત્વની તાકાત એ છે કે અંધારું હોય ત્યાં અજવાળું થઈ જાય છે. જ્ઞાનીને, સ્પર્શ થતાં અંતરમાં અજવાળું થઈ જાય છે. તીર્થ કરે શાસન ચલાવી શકતા નથી, ગણધરે અને સાધુઓ જ શાસન ચલાવે છે.
ભગવાન ગયા તે રાત્રિએ શ્રીવાલરૂપી તેજ પાથર્યું.. નંદીષેણ ભાઈ બહેનના ઘેર આશ્વાસન લેવા ગયા ત્યારથી. ભાઈબીજ શરૂ થઈ. ભગવાન મહાવીરના સંપ્રદાયમાં એક ભાગના શ્રાવક અને ત્રણ ભાગની શ્રાવિકાઓ હતી.
આ પૂર્ણિમાના દિવસે ગિરનાર ઉપર પ્રભુ નેમિનાથને કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. કૃષ્ણ વિચારે છે કે એક જ વૃક્ષની બે શાખા : એક શાખા ત્યાગના માર્ગ અને એક શાખા ભેગને માગે છે.
આદિ પ્રભુનાં લગ્ન થયાં તેમના જમાનામાં પાપ ના
For Private And Personal Use Only