________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
"જીવનને અણેદય
આજે આપણે જેવું તેવું ખાઈએ છીએ તેથી આપણું વિચારે શુદ્ધ નથી.
વાટને જ્યારે તને સ્પર્શ થાય છે ત્યારે દીપક પ્રગટે છે. વિદ્વાન પણ જ્યારે દારૂ પીએ છે ત્યારે ગાંડો બની જાય છે. પણ જ્યારે દારૂને ન ઊતરી જાય છે ત્યારે પાછા વિદ્વાન બની જાય છે.
ખરાબ વસ્તુ ખાવાથી આપણું મન વિકારી બને છે. તપશ્ચર્યાથી કર્મો બળી જાય છે. તપશ્ચર્યાથી માણસની પ્રકૃતિ નિર્મળ બને છે.
તપશ્ચર્યા તનની, મનની, વિચારેની શુદ્ધિ માટે યથાશક્તિ કરવાની છે.
અશુદ્ધ મનને કેમ શુદ્ધ કરશે ? અંતરની સાધના એટલે મનની શુદ્ધિ કરવાની છે. બધું કરીએ પણ એ અંતર સારુ ન કરીએ તે બધું સારું કરેલું નકામું જાય છે.
અંતરમાં જે વેરઝેર ભરેલાં હોય તે ગમે તેટલે ધર્મ કરીએ તે પણ તે નકામે જાય છે.
અહિંસા, સંયમ અને તપ એ જીવનનાં અણમોલ સાધન છે. આ ત્રણ વસ્તુ જે જીવનમાં ઊતરી જાય તે આત્માને ઉદ્ધાર થઈ જાય છે.
For Private And Personal Use Only