________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનના અરુણાદય
ન પડે અને ગુરુદેવને દેખીને જેનું હૃદય ભક્તિથી ન હાલે તે યાગી હશે અથવા તે પશુ હશે.
એક એન્જિન જેમ પચાસ ડબ્બાઓને લઈને જાય છે તેમ દૃઢ સકલ્પી વ્યક્તિ હજારે વ્યક્તિઓને પાછળ લઈને ચાલે છે. સમાજના નેતા એન્જિન જેવા હોય છે, જે પાતપેાતાની શક્તિ પર ભરેાસે રાખે છે. કયાંય પણ ગરબડ થાય તેા તે સુધાર્યા વિના આગળ ન ચાલે.
ઘણા માણસો કહે છે, બીડી છૂટતી નથી. બીડીએ એને પકડો નથી, પરંતુ બીડીને પેાતે પકડી છે. તેવી જ રીતે સ‘સારે આપણને નથી પકડી રાખ્યા, આપણે જ સંસારને પકડી રાખ્યા છે અને કહીએ છીએ, સ`સાર છૂટતા નથી.
ઘરમાં પપ્પા હાય અને ત્રણ પાંખા હેાય છે. તેને કનેક્શન ન આપીએ તે એમ ને એમ નિષ્ક્રિય રહે છે. તેને જો કનેક્શન આપી સ્વિચ પાડેા તે ચાલે, તેવી જ રીતે આત્માને ત્રણ પાંખા છે. સમ્યક્ જ્ઞાન, સમ્યક્ દન, સમ્યક્ ચરિત્ર. એનામાં વિચારનું કનેક્શન નથી એટલે આત્માં દુર્ગંધ મારે છે. ભયંકર ગરમી છે. એક વાર વિચારની સાથે કનેક્શન લગાવી સ્વિચ પાડો તેા આત્મામાંથી દુ ́ધ, ગરમી, દુર્ગુણ જતા રહે છે અને અપૂર્વ ઠડડક મળે છે.
નિષ્કામ ભાવથી ભક્તિ કરવામાં આવે તે ભાવના ભગવાન સુધી પહેાંચાડે છે. એટલે પરમાત્મામય ખનાવી દે છે.
For Private And Personal Use Only