________________
Shri Mahavir Jain Aradhana Kendra
જીવનના અરુણેાદય
www.kobatirth.org
૪૫
એક માનવીને પારસમણિ મળે છે. માનવીનાં સ્વપ્ન
ની દુનિયા ઘણી મોટી હોય છે.
ભૂતકાળને વખાણવાની અને
આજે આપણને ટેવ પડી ગઈ છે. ભાવિ સુન્દર અની જાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્તમાનને વખાડવાની વર્તમાનને સુધારવાથી
જગતની બહુ ફિકર આપણે નથી કરવાની. જગત આજે લેાકેાની વાહ વાહ ઉપર જીવે છે, તમને તમારી જાત વગર કાઈ જ ઓળખી નહિ શકે.
આપણે આપણા જીવનને સમજવાની જરૂર છે. લાખડની કાઠીમાં પારસમણિ નાખે છે. સાનુ ખનવાની રાહ. જોઈ ને બેસે છે.
મહાપુરુષ પારસમણિ રૂપ છે. આત્માના ઉપર જૂઠ, અસત્ય, માયા, પ્રપંચ વગેરેનાં જાળાં જામ્યાં છે. પ્રથમ એ મલિતાને દૂર કરવી પડશે. પછી જ આત્મા રૂપી પારસણિને પામી શકાશે.
વિદ્વાનની યોગ્યતા
આચાય એટલે જૈનશાસ્ત્રમાં વ્યાખ્યા
પાંચાચારશુદ્ધિ હોય, જે પવિત્ર હોય.
For Private And Personal Use Only
જે
આચાય ને ૫'ચાચારથી એળખવાના છેઃ (૧) જ્ઞાના