________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જીવનને અરુણેાય
૩૫
મેળવવામાં આનંદ માનનારા તા અનેક હોય પરંતુ છેાડવામાં ત્યાગ કરવામાં આનંદ માનનારા વિરલ હાય છે, અને આવા ત્યાગ કરનાર વિરલ લેાકે જ દુનિયામાં અમર અની જાય છે.
――
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એ ચાર ધર્મનાં મૂળ છે. એ જ ખરા પાયા રૂપ છે. જેમ ડૉક્ટર ઉપર વિશ્વાસ ન હોય તેા તેની દવાની અસર થતી નથી, તેમ ધર્મ ઉપર, દેવ અને ગુરુ ઉપર શ્રદ્ધા ન હોય તેા તે નિષ્ફળ થાય છે, જે કામ શંકાવાળું હોય તે નિષ્ફળ થાય છે.
સામાન્ય તે દર્શન છે અને વિશેષ છે. તે જ્ઞાન છે. ધર્મજ્ઞાન કહે છે કે ધર્મને સાનાની માફક તપાસીને કરા. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, અધ અને માક્ષ આ નવ તત્ત્વા ધર્મનાં છે.
જીવને જાણવા, પાપને રોકવા અને કર્મો અધાતાં અટકાવવા કર્મો ખપાવવાં પડે છે. અને છેલ્લે મેાક્ષ-સુખમાં પૂર્ણતા થાય છે.
જ્ઞાન એ તેા માણસનું ત્રીજું લેાચન છે. જ્ઞાનીનું ખેલવું, વર્તન, વિચાર . તેનાં બધાં ધ્યેયે ઉચ્ચ હોય છે.
-
જ્ઞાન મેળવવાની તક ન ગુમાવવી. જેટલે અને તેટલા જ્ઞાનને લાભ લઈ લેવા. જ્ઞાન એ દીવા છે. તે જ્ઞાનરૂપી ઢીવાથી સ'સાર પાર ઊતરી શકાય છે.
જ્ઞાન એ શ્રેષ્ઠ ગુણુ છે. મુક્તિ તરફ લઈ જનાર એ જ્ઞાન વિના આપણે અંધકારમાં અટવાઈ જઈશું.
For Private And Personal Use Only