________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર પરથી સ્વપર
ઇષ્ટના સચાગ અને અનિષ્ટના વિયાગ ઈચ્છીએ છીએ અને કરીએ છીએ તેનું કારણ આપણું અજ્ઞાન છે. આજે આપણને પદાર્થોનું જ્ઞાન છે. જેમ વિષ ખાવાથી માણસ મરી જાય છે તેવું જ્ઞાન આપણને છે. આ જ્ઞાન પ્રતીભાસ નામનું જ્ઞાન છે.
પદાર્થો બધા પર એટલે પરાયા છે અને આત્મા પેાતાને છે. માણસ પરને સ્વમાં સમાવવા માગે છે પણ પરને છેડવાનુ છે અને સ્વને સ્વીકારવાનુ છે.
સ્વધી ને તું શેાધ, પર-ધીને છેાડ, પદાર્થો તું ઇચ્છે કે ન ઇચ્છે પણ પરધમી છે અને છેલ્લે છેાડવા પડવાના છે.
ચૈતન્યને આપણે દરરોજ હણીએ છીએ, અન્યને દુઃખ થાય તેની પરવા કરતા નથી. પણ ‘આત્મવત્ સર્વ ભૂતેષ’એમ માનીને બધાને આપણા તુલ્ય જ માનવાં જોઈ એ.
હિન્દુસ્તાનને તમે ચાળીસ કરોડ માણસેાથી ભરેલા ન માના, કેમ કે એ તા અનંત આત્માઓથી ભરેલા છે. સ્વધી એટલે ચૈતન્ય, પણ તેને પહેાંચતાં, તેને મળતાં પહેલાં વચ્ચે અંતરાય છે. આ અંતરાયે એટલે ક્રોધ, લેાભ, મેાહ વગેરે આપણે તેને દૂર કરવાનાં છે. અહ' આવે ત્યારે ક્રોધ તા ચૈતન્યને ચૈતન્ય સાથે મળવાને જે પુલ ક્રોધ તેાડી નાખે છે.
આવી જ જાય છે. છે તેને કાળ અને
For Private And Personal Use Only