________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનને અણેદય
૧૭ મહિના સુધી કર્મથી, મનથી અને વચનથી બ્રહ્મચર્ય પાળ્યું.
એક ચેલાએ સિંહની ગુફામાં, એકે કૂવાને કાંઠે અને એકે સાપના રાફડા ઉપર અને ચેથાએ કેશ્યાને ત્યાં ચેમાસું કર્યું. ત્રણેને ગુરુએ દુષ્કર કહ્યું પણ ચેથાને તે દુષ્કર, દુષ્કર અને દુષ્કર જ કહ્યું.
જે કામ સિંહ કરી શકે તે કામ શિયાળ કરવા જાય તો શિયાળ મરી જાય છે. ત્રણે મુનિઓ કેશ્યાને ત્યાં ચોમાસું કરવા ગયા પણ તે ત્રણે ચરિત્રથી પડી ગયા.
આવા ત્યાગી સ્થૂલિભદ્રને પણ એક વાર અહંકાર આવ્યું અને પોતે સિંહનું રૂપ ધારણ કર્યું. મુનિ મોક્ષને મેળવવા માટે ત્યાગને સહન કરે છે.
- ત્યાગને દેખાવ નથી કરવાને પણ ત્યાગ તે આત્માને ઊંચે લઈ જવા માટે છે. સ્થૂલિભદ્રને મનને ઔદિયીક ભાવ આવતાં વિનય ચાલ્યો ગયો અને તેને કારણે તેમને ચાર પૂર્વના અર્થ શીખવા ન મળ્યા.
માયા મિત્રીને મારી નાખે છે. માયા આવે એટલે દંભ ઊભું થાય છે. માયાનો પડદો ચા જતાં સમભાવ આવે છે. સાચા ધ્યેયને સિદ્ધ કરવા માટે પણ માયા નથી કરવાની. મલ્લિકુંવરીને પણ માયાને લીધે સ્ત્રીને અવતાર લે પડ્યો હતે.
સબળ ધ્યેયને મેળવવા સાધને પણ સબળ જોઈએ. જી. અ. ૨
For Private And Personal Use Only