________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૭
જીવનને અરુણે દય
દુનિયામાં કોઈને ગુલામ બનાવશે નહિ, નહિતર આવતા ભવમાં તમારે ગુલામ બનવું પડશે. દરેકને સ્વતંત્ર રાખજો.
સંસારમાં આપણે જીવ પણ ચોરાશી લાખ યોનિમાં જુદાં જુદાં કપડાં પહેરે છે.
પછી ધીમે ધીમે પોપટ શ્રતજ્ઞાનની આરાધનાને લીધે વાર્તાઓ કહેવા માંડ્યો.
બ્રહ્મચર્યનો મહિમા
દુરાચારીઓથી કદી પણ દેશનું રક્ષણ થઈ શકતું નથી. વખત આવ્યે તે દેશને વેચી દેતાં પણ શેકાતે નથી. લાલચોને વશ થતો દુરાચારી હંમેશાં પિતાના દુરાચારને જ પોષવા મથતો હોય છે.
માનવને જીવનમાં સાચું સમજાય તો તંદુરસ્તીને રામબાણ ઈલાજ એકમાત્ર બ્રહ્મચર્ય છે. બહ્મચર્યના ખંડનમાત્રથી માનવમાં રોગનાં ઘોડાપૂર ઊમટે છે. આબાલવૃદ્ધો સૌ માંદગીને અકાળે ભેગ બને છે. બનાવટી દવાઓનું નિરર્થક સેવન કરી દેહ ટકાવી રાખવા વ્યર્થ દોડધામ કરે છે.
બ્રહ્મચર્યના પતનથી કેવળ શારીરિક અશક્તિ કે માનસિક રોગે જ ઊભા થતા નથી, પરંતુ માનવનું સમગ્ર
For Private And Personal Use Only