Book Title: Agam Satik Part 25 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
Catalog link: https://jainqq.org/explore/009016/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ | I નમો નમો નમૂનર્વસાસ .. આગમાં) સટીક અનુવાદ અનુવાદ શ્રેણી સર્જક - મુળા ટીયર છાસાગર Page #2 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમ: આગમસટીક અનુવાદ જંબૂઢીપપ્રજ્ઞપ્તિ-૧ આગમ સટીક અનુવાદના આ ભાગ - ૫ માં છે.. ૦ જંબૂતી પ્રાપ્તિ -: અનુવાદ-શ્રેણીના સર્જક : ઉપાંગસૂરા-૭ ના.... મુનિ દીપરત્નસાગર –૦- વક્ષકાર-૧ તા. ૨૩/૧૦/૨૦૦૯ શુક્રવાર ૨૦૬૬ કા.સુ.પ –૦- વક્ષકાર-૨ આગમ સટીક અનુવાદ ભાગ ૧ થી ૪૨ સંપૂર્ણ મૂલ્ય-રા-૧૦,૦૦૦ – X - X - X - X - X - X - X – ૦ શ્રી શ્રુત પ્રકાશન નિધિ ૦ સંપર્ક સ્થળ) આગમ આરાધના કેન્દ્ર, શીતલનાથ સોસાયટી ફ્લેટ નં. ૧૩, ચોથે માળે, વ્હાઈ સેન્ટર, ખાનપુર, અમદાવાદ. & ટાઈપ સેટીંગ : મુદ્રક :શ્રી મહાકાલી એન્ટરપ્રાઈઝ નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ચાંદલોડિયા, અમદાવાદ. |III ઘીકાંટા રોડ, અમદાવાદ. (M) 9824419736 | ||| Tel. 079-25508631 2િ5/1] Page #3 -------------------------------------------------------------------------- ________________ ઋણસ્વીકાર ૦ વંદના એ મહાન આત્માને ૦ વિક્રમ સંવત-૨૦૬૧માં ફાગણસુદ-૩ નો દિવસ અને મંગલપારેખના ખાંચામાં શ્રી શાંતિનાથ પરમાત્માની વર્ષગાંઠનો પ્રસંગ, અતિભવ્ય અને ઘણી જ લાંબી ચયાત્રાના પ્રયાણની ઘડીએ, આગમોના ટીકા સહિતના અનુવાદ કરવા માટેની મનોભાવનાનું જેમના મુખેથી વચન પ્રાગટ્ય થયું, અંતરના આશીર્વાદ, સૂરિમંત્રથી અભિમંત્રિત વારા ચૂર્ણનો ક્ષેપ અને ધનરાશિની જવાબદારીના યથાશક્ય સ્વીકાર સહ જેમની કાર્ય પ્રેરણાની સરવાણીમાં ભીંજાતા મારા ચિત્તે આશિર્ષ અનેરો હર્ષોલ્લાસ અનુભવ્યો. જેમની હયાતી દરમ્યાન કે હયાતી બાદ પણ, જેમના નામસ્મરણ માત્રથી આ કાર્ય વિઘ્નરહિતપણે મૂર્ત સ્વરૂપને પામ્યું, એવા... પૂજ્ય આચાર્યશ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજી મ ના ચરણ કમળમાં સાદર કોટીશ: વંદના · O • g • . ૦ કેમ ભૂલાય એ ગુરુદેવને પણ ? ૦ ચાસ્ત્રિ પ્રતિ અંતરંગ પ્રીતિથી યુક્ત, અનેક આત્માઓને પ્રવ્રજ્યા માર્ગે પ્રયાણ કરાવનાર, સંયમમૂર્તિ, પ્રતિ વર્ષ ઉપધાન તપ વડે શ્રાવકધર્મના દીક્ષા દાતા, શારીરિક સમસ્યાઓ વચ્ચે પણ બંને શાશ્વતી ઓળીની આરાધનાને ન ચૂકનારા, સાગર સમુદાયમાં ગચ્છાધિપતિ પદને શોભાવનારા અને સમર્થ શિષ્ય પરિવારયુક્ત એવા મહાન વિભૂતિરત્ન– પૂજ્ય આચાર્યશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ જેમના આજીવન અંતેવાસી, શાસનપ્રભાવક પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ.સા. જેમણે આ અનુવાદ કાર્ય માટે ઘણાં વર્ષો પૂર્વે પ્રેરણા કરેલી અને આ કાર્ય સાધંત પાર પહોંચાડવા માટે વિપુલ ધનરાશિ મોક્લાવી. ઉક્ત બંને આચાર્ય ભગવંતોની અસીમ કૃપા અને તેઓ દ્વારા પ્રેસ્તિ સંઘો થકી થયેલ ધનવર્ષાના બળે પ્રસ્તુત કાર્ય મૂર્તસ્વરૂપ પામ્યું. આગમસૂત્ર સટીક અનુવાદ આગમ સટીક અનુવાદના આ ભાગ ૨૫ ની સંપૂર્ણ દ્રવ્ય સહાયના પ્રેરણાદાતાશ્રી ૫.પૂ. આ.દેવ શ્રી ભક્તિસૂરીશ્વરજી મ.ના સમુદાયવર્તી પૂજ્ય આચાર્યશ્રી ઋચાંદ્રસૂરીશ્વરજી તેઓશ્રીની પ્રેરણાથી લાભલેનાર શ્રી જૈન શ્વે.મૂ.પૂ. તપાગચ્છ સંઘ બોટાદ Page #4 -------------------------------------------------------------------------- ________________ દ્વવ્યસહાયકો (અનુદાન દાતા, અગમ સટીક આનુવાદા કોઈ એક ભાગના સંપૂર્ણ સહાયદાતા સચ્ચાસ્ત્રિ ચુડામણી પૂજ્ય ગચ્છાધિપતિ સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજીના આજીવન અંતેવાસી સગુણાનુરાગી પૂજ્ય આદેવશ્રી હર્ષસાગરસૂરિજી મ.ની જ્ઞાનઅનુમોદક પ્રેરણાથી પ્રેરિત શ્રી આઠવાલાઈન્સ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત. ૧૬ ભાગોના સંપૂર્ણ સહાયક થયેલ છે. પરમપૂજય સરળ રવાભાવી, ભકિ પરિણામી, ભુતાન ગી સ્વ આચારવિશ્રી વિજય ચકચંસૂરીશ્વરજી મ.સા.ની પુનિત પ્રેરણાથી ૧૦ ભાગો માટે નીચેના સંઘો સહાયક થયા છે. (૧) શ્રી મંગલપારેખનો ખાંચો, જૈનસંઘ, અમદાવાદ બે ભાગ. (૨) શ્રી ભાવનગર જૈન શ્વે ભૂ.પૂ. સંઘ, ભાવનગર - બે ભાગ. (૩) શ્રી આદિનાથ જૈન શ્વે. મૂપૂ. સંઘ, નવસારી બે ભાગ. (૪) શ્રી ગિરિરાજ સોસાયટી આદિનાથ જૈન સંઘ, બોટાદ બે ભાગ. (૫) શ્રી જૈન શ્વેમૂપૂ. તપાગચ્છ સંઘ, બોટાદ એક ભાગ (૬) શ્રી પાર્થભક્તિધામ જૈન ધાર્મિક ટ્રસ્ટ, તણસા એક ભાગ પિરમપુજ્ય આચાર્યદિવ શ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી તેમના સમુદાયવર્તી શ્રમણીવર્યાઓ તરફથી પ્રાપ્ત સહાયની નોંધ આગળ છે.] Page #5 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદિવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી વૈયાવચ્ચ પરાયણ પંન્યાસ પ્રવર શ્રી વજસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી એક ભાગશ્રી હાલારતીર્થ આરાધના ધામ, વડાલિયા, સીંહણ, તરફથી આગમ સટીક અનુવાદ શ્રેણીના સર્જક મુનિશ્રી દીપરત્નસાગરજીની પ્રેરણાથી આ બે દાતાઓએ મળીને એક ભાગ માટે સહાય કરી છે. (૧) શ્રી જૈન મૂર્તિ સંઘ, થાનગઢ (૨) શાહ હંજારીમલજી ભૂરમલજી, કર્નલ. | પદ્મ ક્રિયાવિત પ્રભાવક, આદેય નામકર્મઘર સ્વસ્થ આચાર્યદિવ શ્રીમદવિજય કચકચંદ્રસૂરીશ્વરજીથી પ્રેરિત પુન્યવતી પ્રમાણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત અનુદાનો ૧- વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભક્તિસૂરીશ્વરજી સમુદાયવર્તી મિલનસાર સાદદનીશ સૌપ્રાકાશ્રીજીની પ્રેરણાથી ત્રણ ભાગો માટેની દ્રવ્ય સહાય પ્રાપ્ત થઈ છે, તે આ પ્રમાણે- (૧) શ્રી કારેલીબાગ, જે મૂ૦પૂજૈનસંઘ, વડોદરા. - (૨) શ્રી કારેલીબાગ, જેન સંઘની શ્રાવિકા બહેનો, વડોદરા. - (૩) શ્રી ભગવાન નગરનો ટેકરો, જેનસંઘ, અમદાવાદ. - સુવિશાળ પરિવારયુક્તા સાધીશી ભાવપૂર્ણાશ્રીજી માની પ્રેરણાથી “શ્રી ક્ષેત્રપાલ ભક્તિ ટ્રસ્ટ” - નવસારી તરફથી. | ૩- વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મ૦ ના સમુદાયવર્તી પપૂ. સાદનીશ્રી ધ્યાન-રસાસ્ત્રીજી તથા સાદનીશ્રી પ્રફુલિતાશ્રીજીની પ્રેરણાથી - “શ્રી માંગરોળ જૈન એ તપ સંઘ, માંગરોળ - તરફથી. Page #6 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યસહાયકો ૪- પરમપૂજ્યા જયશ્રીજી-લાવણ્યશ્રીજી મના પરિવારવર્તીની સાળીશ્રી સત્યાનંદશ્રીજી મ.સા.ની પુનિત પ્રેરણાથી “શ્રી ગાંધીનગર જૈન સંઘ, બેંગલોર - તરફથી.” ૫- પરમપૂજ્ય ક્રિયારૂચીવંત આ દેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મના સમુદાયવતી શ્રમણીવ મોક્ષનદિતાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી વલ્લભનગર જૈન શ્વેમ્પૂ, સંઘ, વલ્લભનગર, ઈન્દૌર પરમપૂજય આગમોદ્ધારક, સામાચારી સંરક્ષક, બાહુત યાદિન આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવતી ત અનુરાગીણી શ્રમણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત સહાયો. (૧) પરમપૂજ્યા નીડરવક્તા સાળીશ્રી ચંલ્યાશ્રીજી માથી પ્રેરિત ૧- શ્રી ત્રિલોકપદ્મ ચિંતામણિધામ જૈન સંઘ, અંધેરી, મુંબઈ. -- શ્રી મહાવીરનગર જૈન દહેરાસરજી ટ્રસ્ટ, નવસારી. (૨) અપ્રતિમ વૈયાવૃત્યકારિકા પપૂ. મલય-પ્રગુણાશ્રીજી મના શિષ્યા સુસંવાદી પરિવારયુક્તા સાળી સ્ત્રી પ્રશમશીલાશ્રીજી મહના શ્રુતાનુરાગી શિષ્યા સા શ્રી પ્રશમરત્નાશ્રીજીની પ્રેરણાથી“શ્રી શ્વેતાંબર જૈન તપાગચ્છ સંઘ,” વાંકાનેર. (૩) પરમપૂજ્યા માતૃહૃદયા સાળીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી ! - “શ્રી આદિનાથ જૈન શ્વે. સંઘ,” ભોપાલ. (૪) પરમપૂજ્યા વર્ધમાનતાસાધિકા, શતાવધાની સાળીશ્રી અમિત ગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી-૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ નિમિત્તે કરચેલીયા જૈન શ્વે મહાજન પેઢી,” કરચેલીયા, સુરત. - - - - - - Page #7 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ (૫) શ્રમણીવર્યા ભક્તિરસિક પૂજ્ય મલયાશ્રીજી મના વ્યવરદક્ષ શિષ્યા સાળીશ્રી હિતાશ્રીજી મની પ્રેરણાથી શ્રી જૈન મરચન્ટ સંઘની શ્રાવિકા બહેનો, અમદાવાદ. (૬) પરમપૂજ્યા મલય-કૈવલ્ય-ભવ્યાનંદશ્રીજી મના સુવિનિતા મિષ્ટ ભાષી, તપસ્વીરના સાનીથી પૂરપક્વાશ્રીજીની પ્રેરણાથી “સર્વોદય પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ,” મુંબઈ (આગમ-સીક અનુવાદ સહાયસ્કો) (૧) પપૂ. ભગવતીજી દેશનાદક્ષાદેવશ્રી નરદેવસાગરસૂરિજી મસાની પ્રેરણાથી - “શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ,” જામનગર. (૨) વર્ધમાન તપોનિધિ પૂજ્ય આ.દેવ શ્રી વિજય પ્રભાક્રસૂરીશ્વરજી મe ની પ્રેરણાથી – “અભિનવ જૈન શ્વેબ્યૂ સંઘ,” અમદાવાદ, (૩) શ્રુતસંશોધનરસિક પૂજ્ય આ દેવશ્રી મુનિસૂરિજી મની પ્રેરણાથી – “શ્રી વિજયભદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ,” ભીલડીયાજી. | (૪) પપૂ. જયલાવણ્યશ્રીજી મસાના સુશિષ્યા સારા સૂર્યપભાશ્રીજી મની પ્રેરણાથી – “શ્રી ભગવતીનગર ઉપાશ્રયની બહેનો,” અમદાવાદ. (૫) પરમપૂજ્યા વરધમશ્રીજી મના શિષ્યા તપસ્વીરત્ના સાદનીશ્રી પ્રીતિઘમશ્રીજી મની પાવન પ્રેરણાથી. - (૧) શ્રી પાર્થભક્તિ શ્રેમૂવપૂછ જૈનસંઘ, ડોંબીવલી. - (૨) શ્રી રાજાજી રોડ ચેમ્પૂ તપાજૈન સંઘ, ડોંબીવલી. (૬) સ્વનામધન્યા શ્રમદીવયશ્રી સમ્યગાણાશ્રીજી મની પ્રેરણાથી. “શ્રી પરમ આનંદ શેમ્પૂ જેનસંઘ, પાલડી, અમદાવાદ. Page #8 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો - - - - - - - મુનિ દીપરત્નસાગરજી દ્વારા પ્રકાશિત સાહિત્ય-એક ઝલક કુલ પ્રકારનોનો અંક ૩૦૧ -માલુiળ-મૂe. ૪૯-પ્રકાશનો આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ + ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સૂત્રને અંતે પૂજ્ય સાગરાનંદસૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે. અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક/અધ્યયન/વક્ષસ્કાર/પદ, પ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્ર/ગાથા આદિ સ્પષ્ટતચા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ-અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે. ૪૫-આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીસ્તાળીસ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે. સામરોસો, સામાોિસો, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂા. ૧૫૦૦ -દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે. ૨. આગમ-ગુજરાતી અનુવાદ પ્રકારનો આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઈત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કલ્પસૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માર્ગાનુસાર બનાવી શકે તેવું પ્રકાશન. સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાળીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ “આગમદીપ” સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે. અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂા. ૨૦૦૦/-ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ હાલ તેની એક પણ નકલ બચેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ ३. आगमसुत्ताणि-सटीकं ૪૬ પ્રકાશનો જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્ત્વો આધારિત કથા, દષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,૦૦૦ જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે. આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિયુક્તિઓ, ૩૯ આગમો પરની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્ણિઓ ઈત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે. સૂત્રો અને માથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રચુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે તે રીતે આ સંપુટનું સંપાદન અને મુદ્રણ કરાયેલું છે. - આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂા. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની એક પણ નલ સ્ટોકમાં રહેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે. ૪. આગમ-વિષય-દલિ આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫-આગમોની વિશદ્રરૂપે અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે. – ૩૮૪. પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથપૃથક્ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો-આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો. ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમસટીઝં માં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહત્ અનુક્રમ પરથી ખૂબ જ સરળ છે. રૂા. ૪૦૦/-ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો. Page #10 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ५. आगमसइक्रोसो ૪-પ્રકાશનો આ શબ્દકોશ - એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની “આગમ-ડીક્ષનેરી” જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૭૫,૦૦૦ જેટલા આગમ સંદભ સહિત મૂળ-અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ અર્થો. ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીયો કાગળ, પાકુ બાઈન્ડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે – એ થી દપર્વતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પીસ્તાલીશે પીસ્તાલીશ આગમોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે-તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ - જેના દ્વારા એક જ શબ્દ જ જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે. – વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું ગામસુત્તપિ– સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો મૂળ આગમ કે આગમ-સટીકં માં મળી જ જવાના ६. आगमनामकोसो આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ “આગમ નામકોશ". આ પ્રકાશન આગમસટીકં માં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પાત્રોના નામો તો કક્કાવારી ક્રમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે. તમારે મૂળ આગમ ઉપરાંત નિર્યુક્તિ, ભાષ્ય, મૂર્તિ કે વૃત્તિમાં જો આ નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દષ્ટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તેતે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો. આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને સૂત્રકમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો. આ નામકોશનું મહત્ત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ-અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂ. ૨૦૦/-ની કિંમતમાં. સંદર્ભ મુજબ કથા જોવા માટે અમારું મામસુત્તળિ-સટી તો છે જ. Page #11 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ ७. आगमसूत्र हिन्दी अनुवाद ગાકારનો મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો. ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૩૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે. હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્વજિજ્ઞાસુઓ માટે પણ મહત્ત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે. રૂા. ૨૭૦૦/-નું મૂલ્ય ધરાવતા આ ગામસૂત્ર-હિન્દી અનુવા માં પણ ક્રમાંકન તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને મારામ સરી અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે. ૮. આગમ કથાનુયોગ પ્રકાશનો આગમ કાર્ય વિષયક આ અમારું નવમું પ્રકાશન છે. જેમાં “કથાનુયોગ” નામે અનુયોગની મુખ્યતા છે. આ પ્રકાશનમાં મૂળ આગમો, આગમો પરની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવસૂરી એ તમામનો સમાવેશ કરી આ આગમ કથાનુયોગનો સંકલન અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. જે છ ભાગોમાં વિભાજીત છે ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં સમાવિષ્ટ છે અને કથાઓને દશ વિભાગમાં ગોઠવેલ છે. આ કથાનુયોગમાં તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ એ ઉત્તમપુરષો સંબંધી કથાનક કે માહિતીનો સંગ્રહ છે, શ્રમણ વિભાગમાં ગણધરો, પ્રત્યેકબુદ્ધો, નિલવો, અન્ય શ્રમણોની કથાઓ છે. તે સાથે આશરે ૯૦થી વધુ પૃષ્ઠોમાં ગોશાળાનું કથાનક તેના પૂર્વભવ, વર્તમાનભવ અને ભાવિ ભવો સહિત મૂકેલ છે. તે સિવાય શ્રમણી કથા, શ્રાવક કથા, શ્રાવિકા કથા, અન્યતીર્થી કથા, પ્રાણી કથા, પ્રકીર્ણ કથા અને દષ્ટાંતોના અલગ વિભાગો છે. પ્રત્યેક કથાને અંતે તેના આગમ સંદર્ભો પણ મૂકેલા છે, જેથી મૂળ માહિતી સ્રોત જોઈ શકાય. છટ્ઠા ભાગમાં અકારાદિક્રમે પ્રત્યેક કથાના નામોની ગોઠવણી અને તેની સાથે પૃષ્ઠોક આપેલા છે, જેથી કોઈપણ કથા શોધવી અત્યંત સરળ બને છે. - આ “આગમ કથાનુયોગ” કેવળ કથારસિકો તથા વ્યાખ્યાતાઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન છે. જેનું મૂલ્ય માત્ર રૂ. ૧,૫૦૦/- છે. તેમજ સન-૨૦૦૪માં જ પ્રકાશિત થયેલ હોવાથી હજી સરળતાથી ઉપલબ્ધ છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ૯. આગમ માતાજનવિધિ આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાળીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથે-સાથે પંડિત શ્રી રૂપવિજયજી કૃત ૪૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે. કોઈપણ વિધિકારકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સુચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે. મોટા ટાઈપ, પધોની સુંદર ગોઠવણી, પ્રત્યેક પૂજન માટેનું અલગ પેજ, દરેક પૂજનને માટેની સૂચના, તે પૂજનની સાથે જ અપાયેલી હોય તેવું આ એક માત્ર પ્રકાશન છે. ૧૦. આગમ સટીક અનુવાદ ૪૮-માણાનો પ્રસ્તુત પ્રકાશનમાં આગમોના મૂળસૂત્રોનો અક્ષરશઃ અનુવાદ તો છે જ. સાથે સાથે આગમોની નિર્યુક્તિ અને ટીકાનો પણ અનુવાદ કરેલ હોવાથી અમે “સટીક અનુવાદ” એવું નામકરણ કરેલ છે. જેમાં ૪૫ આગમો ઉપરાંત બે વૈકલ્પિક આગમો અને કલ્પ [બારસા સૂત્રના સમાવેશથી ૪૮ પ્રકાશનો થાય છે. જેને આ સાથે અમે ૪૨-ભાગોમાં પ્રકાશિત કરેલ છે. આ સટીક અનુવાદમાં છ છેદ સૂત્રોનો અનુવાદ માત્ર મૂળનો જ છે, તેમાં સટીક અનુવાદ નથી. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાજ્ઞાનથી વંચિત શ્રુતરસિકો કે સ્વાધ્યાય પ્રેમીઓને આ અત્યંત ઉપયોગી પ્રકાશન છે, જેનું સંયુક્ત મૂલ્ય રૂા. ૧૦,૦૦૦/- છે, કે જે કિંમતમાં તો કોઈ ૪૫ સટીક આગમોનો અનુવાદ પણ ન કરી આપે. આ સટીક અનુવાદ સંપુટમાં-અંગસૂત્રો, ઉપાંગ સૂત્રો અને મૂળસૂત્રોનો સંપૂર્ણ સટીક અનુવાદ છે. પન્ના સૂત્રોમાં પણ ઉપલબ્ધ ટીકાઓનો અનુવાદ કરેલો જ છે, નંદી અને અનુયોગ બંને સૂત્રોનું વર્તમાન પદ્ધતિથી સાનુવાદ વિવેચન કરેલ છે અને છેદસૂત્રો, કલ્પસૂત્ર અને કેટલાંક પન્નાઓનો મૂળનો અનુવાદ છે. - x – – આ હતી આગમ સંબધી કામારા ૨૫૦ પ્રકાશનોની યાદી - X - X – Page #13 -------------------------------------------------------------------------- ________________ G આગમસૂત્ર સટીક અનુવાદ આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી (૧) વ્યાકરણ સાહિત્ય : ૦ અભિનવ હૈમ લઘુપ્રક્રિયા ભાગ-૧ થી ૪ – મહોપાધ્યાય વિનયવિજયજી કૃત “લઇપ્રક્રિયા” પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે ક્રાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, નૃત્યર્થ, અનુવૃત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રચૂર પરિશિષ્ટો છે. ૦ કૃદામાલા - – આ લઘુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે. (૨) વ્યાખ્યાન સાહિત્ય - ૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩. - આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મન્નત જિણાણ” નામક સક્ઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં શ્લોક-જૈનેત્તર પ્રસંગ - સંબંધિત કર્તવ્યની તાત્ત્વિક વ્યાખ્યા અને સમાજ-જેનકથા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની અંદર ગૂંથણી છે. ૦ નવપદ-શ્રીપાલ – શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચત્રિ પણ પૂરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે. (૩) તસ્વાભ્યાસ સાહિત્ય + ૦ તત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧ ૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા-અધ્યાય-૧ થી ૧૦ – આ ગ્રંથમાં તત્વાર્થ સૂત્રના દશ અધ્યાયોનું અલગ-અલગ દશ પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂકહેતુ, મૂળસૂત્ર, સંધિરહિત સૂત્ર, સૂત્રાર્થ, શબ્દજ્ઞાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ ટીકા, સૂત્રસંદર્ભ, સૂપધ, સૂકનિષ્કર્ષ જેવા દશ વિભાગો છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ૧૫ પ્રત્યેક અધ્યાયને અંતે સૂવક્રમ, અકારાદિ ક્રમ, શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ જેવા પરિશિષ્ઠો તથા દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ, વિષયસૂચિ, સંબંધકારિકા જેવા ઉપયોગી પરિશિષ્ઠો છે. ૦ તત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો. – આ સંશોધન કક્ષાનું એક વિશિષ્ટ પુસ્તક છે. જેમાં તત્વાર્થ સૂત્રના પ્રત્યેક સૂત્રનો મૂળ આગમમાંથી ઉપલબ્ધ સંદર્ભ, સંદર્ભ પાઠ, સંદર્ભ સ્થળનો ઉલ્લેખ છે. તેમજ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદની તાલિકા અને વિશ્લેષણ છે. (૪) આરાધના સાહિત્ય - o સમાધિમરણ - અંત સમયે અને ભાવિ ગતિ સુધારવા માટે મરણ સમયે ચિત્તની સમાધિ જળવાય રહે તેવી આરાધના વિધિ, આરાધના સૂત્રો, આરાધના પધો, આરાધના પ્રસંગો વગેરે સાત વિભાગોમાં આ ગ્રંથ સર્જેલો છે. - સાધુ અંતિમ આરાધના ૦ શ્રાવક અંતિમ આરાધના સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો અંત સમય સુધારવા માટે નિત્ય કરવાની એવી આ આરાધના છે, મૂળ પ્રાકૃત અને સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયેલ આ વિધિને સરળ ગુજરાતીમાં રજૂ કરેલ છે. પંચાંગના કદની આ પુસ્તિકા સાથે રાખવી પણ સરળ છે. (૫) વિધિ સાહિત્ય - ૦ દીક્ષા-ચોગાદિ વિધિ o વિધિ સંગ્રહ ભાગ-૧ ૦ સાધુ-સાધ્વી કાળધર્મ વિધિ (૬) પૂજન સાહિત્ય - ૦ આગમ મહાપૂજન વિધિ-જેની નોંધ આગમ વિભાગમાં છે. ૦ પાઠ્ય પદ્માવતી પૂજનવિધિ (9) ચત્ર સરોજન - ૦ ૪૫-આગમ યંત્ર ૦ વિંશતિ સ્થાનક યંત્ર Page #15 -------------------------------------------------------------------------- ________________ ગમસુત્ર સટીક અનુવાદ (૮) જિનભક્તિ સાહિત્ય : ० चैत्यवन्दन पर्वमाला ० चैत्यवन्दनसंग्रह-तीर्थजिन विशेष ० चैत्यवन्दन चोविसी ૦ ચૈત્યવંદન માળા – આ એક સંપાદન ગ્રંથ છે. જેમાં પર્વદિન તથા પવતિથિના ચૈત્યવંદનો, ચોવિસ જિનની ચોવિસી રૂ૫ ચૈત્યવંદનો, વિવિધ તીર્થમાં બોલી શકાય તેવા અને જિનેશ્વર પરમાત્મા વિષયક વિવિધ બોલ યુક્ત એવા ૭૭૯ ચૈત્યવંદનોનો વિશાળ સંગ્રહ છે. ૦ શત્રુંજય ભક્તિ ० शत्रुञ्जय भक्ति ૦ સિદ્ધાચલનો સાથી - સિદ્ધાચલ ભાવયાત્રા, સ્તુતિ-ચૈત્યવંદનાદિ ૦ વીતરાગ સ્તુતિ સંચય-૧૧૫૧ ભાવવાહી સ્તુતિનો સંચય ૦ ચૈત્ય પરિપાટી (૯) પ્રકીર્ણ સાહિત્ય - ૦ શ્રી નવકાર મંત્ર-નવ લાખ જાપ નોંધપોથી ૦ શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી ૦ અભિનવ જૈન પંચાંગ ० अभिनव जैन पञ्चाङ्ग ૦ અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેક્ટરી ૦ બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો ૦ શ્રી જ્ઞાનપદ પૂજા ૦ કાયમી સંપર્ક સ્થળ ૦ ચોઘડીયા તથા હોરા કાયમી સમયદર્શિકા (૧૦) સુણ અભ્યાસસાહિત્ય - ૦ જૈન એડ્રયુકેશનલ સર્ટિફિકેટ કોર્સ ૦ પ્રતિકમાણસૂત્ર અભિનવ વિવેચન ભાગ-૧ થી ૪ આ રીતે અમારા ૩૦૧ પ્રકાશનો થયા છે. -x -x Page #16 -------------------------------------------------------------------------- ________________ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ ૧૮ જંબૂડીપપ્રાપ્તિ-ઉપાંગર-૭/૧ અનુવાદ તથા ટીકાનુસારી - વિવેચન -%CIO-૦૫-) આ ભાગમાં અઢારમું આગમ કે જે ઉપાંગસૂત્રોમાં સાતમું [છઠ ઉપાંગ છે, તેવા “જંબૂદ્વીપજ્ઞપ્તિ-સૂત્ર”નો સમાવેશ કરાયેલ છે. પ્રાકૃતમાં તે ‘સંકીવપત્તિ' નામે ઓળખાય છે. સંસ્કૃતમાં સંગૃથ્વીપ પ્રાપ્તિ નામ છે. વ્યવહારમાં આ નામે જ ઓળખાય છે. તેની શ્રી શાંતિચંદ્ર ગણિકૃત ટીકા હાલ ઉપલબ્ધ છે, તેમાં આ ઉપાંગનો ક્રમ છઠ્ઠો જણાવેલ છે, સાથે ઉપાંગના ક્રમ વિશે મતભેદ છે, તેવો પણ ઉલ્લેખ આ ટીકામાં થયેલો જ છે. આ ઉપાંગમાં ગણિતાનુયોગની મુખ્યતા ગણાવાય છે, પણ ભગવંત ઋષભદેવ અને ચક્રવર્તી ભરતના ચાઝિદ્વારા કથાનુયોગ પણ કહેવાયેલો છે. ગત કિંચિત બાકીના બે અનુયોગનું વર્ણન પણ છે. છતાં આ આગમને “જૈન ભૂગોળ” રૂપે વિશેષથી ઓળખાવી શકાય. ચકવર્તી વિષયક સઘન વર્ણન માટેનો આધારભૂત સોત પણ આ જ ઉપાંગમાં છે, તે નોંધનીય છે. ૦ આરંભ : સુરેન્દ્રો જેની આજ્ઞાને સેવે છે, તેવા અાપહત જ્ઞાનવયની, સિદ્ધાર્થ નરેન્દ્રના નંદન અને અર્થસિદ્ધ જિન જય-વિજય પામે છે. સર્વ ાનુયોગ સિદ્ધ-વૃદ્ધ-મહિમાદ્ધ-પ્રવચન સુવર્ણ નિકક્ષ શ્રી ગંઘહસ્તિ સૂરિને અમે નમસ્કાર કરીએ છીએ. મલયરાજિ જિનાગમ રહસ્ય-નિવર્ની જે વૃત્તિ, સંશયરૂપ તાપ દૂર કરે છે. તે મલયગિરિજી જય પામે છે. શ્રીમદ્ વિજય દાન ગુર* * * સિદ્ધાંતના ધારણ કરવાથી પ્રાપ્ત દીપ્તિ, દુષમ આરા જનિત ભરતભૂમિગત સાંઘકારનો નાશ કરે છે. * * * રાનમય દીપ - X • સ્વપદને દીપ્ત કd - x - શ્રી વિજય હીંસૂરિજી વિજયને માટે થાઓ. જેના પ્રભાવથી - x " મને વાણીરસ થયો, તેવા સકલચંદ્ર નાયક જય પામો. - X - જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિની આ - x - વૃત્તિ રચી છે. વિકટભવ અટવીના પર્યટનથી પ્રાપ્ત શારીરાદિ અનેક દુઃખથી આર્તિત દેહી, કામ નિર્જરા યોગથી થયેલ કર્મમલની લઘુતાથી જનિત સકલકર્માય લક્ષણ પરમપદની આકાંક્ષા કરે છે. તે પરમપુરુષાર્થcથી સમ્યગૃજ્ઞાનાદિ રનમય ગોચર પરમ પુરપાકાર ઉપાર્જનીય છે, તે ઈષ્ટ સાધનપણે જાતિય જ્ઞાનજન્ય છે આપ્ત દેશ મૂલક છે, પરમ કેવલથી આલોકિત લોક વડે, નિકારણ પરોપકાર પ્રવૃત્તિને અનુભવતા તીર્થકૃત નામ કમ પુરુષ તે આપ્ત. તેમના ઉપદેશને ગણધર-સ્થવિરાદિ વડે અંગ-ઉપાંગ આદિ શાસ્ત્રોમાં પ્રાંચિત છે. તેમાં બાર અંગો, અંગના એકદેશરૂપ પ્રાયઃ પ્રત્યંગ એકૈકના ભાવથી તેના ઉપાંગો છે. તેમાં આચારાંગાદિ અંગો પ્રતીત છે. તેના ઉપાંગો ક્રમથી આ છે – ૧. આચારાંગનું ઉવવાઈ, ૨. સૂત્રકૃતાંગનું સજપનીય, 3. સ્થાનાંગનું જીવાભિગમ, ૪. સમવાયાંગનું પ્રજ્ઞાપના, ૫. ભગવતીનું સૂર્યપ્રજ્ઞપ્તિ, ૬. જ્ઞાતાધર્મકથાંગની. જંબૂદ્વીપ પ્રાપ્તિ, ૩. ઉપાસક દશાંગની ચંદ્રપ્રજ્ઞપ્તિ, ૩. અંતકૃત દશાથી દષ્ટિવાદ સુધી પાંચ અંગોની નિરયાવલિકા શ્રુતસ્કંધગત કલિકાદિ પાંચ ઉપાંગો. * * * * • અહીં ઉપાંગાદિ ક્રમમાં સામાચારી આદિથી કંઈક ભેદો પણ છે. અંગોમાં પહેલાં બેની વૃત્તિ શીલાંકાચાર્યની છે. બાકીના નવ અંગો અભયદેવ સૂરિ વડે વિવૃત્ત છે. દષ્ટિવાદ વીરનિર્વાણ પછી હજાર વર્ષ વિચ્છેદ થતાં તેનું વિવરણ નથી. ઉપાંગોમાં પહેલા ઉપાંગની વૃત્તિ અભયદેવસૂરિકૃ છે, સજuપ્નીયાદિ છ આ ઉપાંગની વૃદ્ધિ અને અન્યાન્ય વૃત્તિ રચાયાનો ઉલ્લેખ અવશ્ય મળે છે, પણ ઉપલબ્ધ ટીકા શ્રી શાંતિચંદ્ર ગણિની છે, જેમાં શ્રી હીરવિજયજી કૃત વૃત્તિના ઘણાં અંશો પણ છે, તે જ અમારા આ સટીક અનુવાદનો આધાર છે. સાત વક્ષસ્કારો (અધ્યયન] વાળા આ આગમને અમે ત્રણ ભાગમાં ગોઠવેલ છે. પહેલા ભાગમાં બે વક્ષસ્કાર, બીજામાં બે વક્ષસ્કાર અને બીજામાં ત્રણ વક્ષસ્કાર ગોઠવેલ છે, જેમાં આ પહેલા ભાગમાં વક્ષસ્કાર એક અને બેનો અનુવાદ કર્યો છે. પદાર્થોના સંબંધથી ક્યાંક કંઈક ઉમેર્યું પણ છે, ન્યાય-વ્યાકરણાદિ કેટલીક વસ્તુને છોડી પણ દીધેલ છે, માટે જ અમે અનુવાદને “ટીકાનુસારી વિવેચન' નામે ઓળખાવીએ છીએ. 2િ5/2] Page #17 -------------------------------------------------------------------------- ________________ આરંભ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ મલયગિરિજી વિસ્તૃત છે, પંચોપાંગમય નિરયાવલિકા ચંદ્રસૂરિજી વિસ્તૃત છે. તેમાં આ ઉપાંગની વૃત્તિ મલયગિરિ કૃત છે, પણ હાલ તે વિચ્છેદ પામી છે. આ ગંભીર અર્થપણાથી અતિગહન છે, તેથી અનુયોગ રહિત મુદ્રિત · * છે • x • વિજય માનગચ્છ નાયક પરમગુરુ શ્રી હીરવિજયસૂરિના નિર્દેશથી - ૪ - હું અનુયોગ આરંભુ છું. તે ચાર ભેદે છે - ઉત્તરાધ્યયનાદિમાં ધર્મકથાનુયોગ, સૂર્યપ્રજ્ઞપ્તિ આદિમાં ગણિતાનુયોગ, પૂર્વો આદિમાં દ્રવ્યાનુયોગ અને આચાસંગાદિમાં ચરણકરણાનુયોગ. પ્રસ્તુત શાસ્ત્રની ક્ષેત્રપ્રરૂપણાપણાથી અને તે ગણિત સાધ્ય હોવાથી ગણિતાનુયોગમાં અંતભવિ છે. • x-x- સાક્ષાત્ મોક્ષમાર્ગભૂત રત્નત્રય અનુપદેશકપણું છતાં તેના ઉપકારીપણાથી બાકીના ગણે અનુયોગો - x • છે. - X - X - ચણ પ્રતિપત્તિ હેતુ ધર્મકથાનુયોગકાળમાં-ગણિત અનુયોગમાં દીક્ષાદિ વ્રતો. અર્થાત્ શુદ્ધ ગણિત સિદ્ધ થતાં પ્રશસ્ત કાળમાં પણ દીક્ષાદિ પ્રશસ્ત ફળદાયી થાય. કાળ જ્યોતિગતિ આધીન છે. તે જંબૂઢીપાદિ ક્ષેત્રાધીન વ્યવસ્થથી આ કાળ-રાપર પર્યાય ગણિતાનુયોગ છે. દ્રવ્યાનુયોગ શુદ્ધ થતાં દર્શનશુદ્ધિ થાય છે. * * * * * દર્શન શુદ્ધને ચરણાનુયોગ થાય છે. - * - * - * * * * * * * * * * * * જીવાભિગમ આદિ વૃત્તિમાં કહેલ વ્યાખ્યાના અંશાદિ મેળવી-વિચારીને મેં અનુ-આખ્યાનરૂપ આ વ્યાખ્યાન કરેલ છે. - X - X - તે અનુયોગના ફલાદિ દ્વાની પ્રરૂપણાથી પ્રવૃત્તિ થાય છે. * * * * * અનુયોગનું ફલ અવશ્ય કહેવું. અન્યથા આના નિફળપણાથી વ્યાખ્યાતા અને શ્રોતા બંને કાંટાની શાખાના મર્દનવ અહીં પ્રવૃત થતાં નથી. તે બે ભેદે - કત અને શ્રોતા. બંનેના પણ બે ભેદ-અનંતર અને પરંપર. તેમાં કત અનંતર-દ્વીપ, સમુદ્રાદિ સંસ્થાનના પરિજ્ઞાનમાં અતિકર્મિત મતિપણાચી સપષ્ટપણે યથાસંભવ સંસ્મરણથી સ્વાભના સુખથી જ સંસ્થાનવિજય નામક ધર્મધ્યાનની પ્રાપ્ત મંદમેઘાવાળાને ઉપકારક છે. શ્રોતાને વળી જંબૂઢીપવર્તી પદાર્થ પરિજ્ઞાન છે, પરંપરાએ બંનેને મુક્તિ આપે છે. - X - X - X - 1 • સંબંધ કહેવો, તેના વડે જાણેલ ફળ જ વ્યભિચારની શંકારહિત, પેક્ષાવતને પ્રવર્તે છે. તે બે ભેદે છે - ઉપાય અને ઉપેય ભાવલક્ષણ તથા ગુરપવક્રમ લક્ષણ. - x - અનુયોગ તે ઉપાય છે અને અવગમાદિ તે ઉપેય છે તે ફળથી અભિહિત છે બીજો ભેદ આ રીતે - ભગવંતે જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ અર્થથી કહી છે, સૂગથી ગણધરો વડે દ્વાદશાંગીમાં ગુંથી. તો પણ મંદબુદ્ધિના ઉપકારને માટે સાતિશય શ્રતધારી વડે છઠ્ઠા અંગથી આકૃષ્ટ કરીને પૃથક્ અધ્યયનપણે વ્યવસ્થાપિત કરી. આજ સંબંધ વિચારીને સૂત્રકૃત ઉપોદ્દાત કરેલ છે અથવા આધ સંબંઘના પ્રામાણ્ય ગ્રહીને પછીના સંબંધનું નિરૂપણ છે. • x • x - અથવા યોગા - અવસર. તેમાં પ્રસ્તુત ઉપાંગના દાનમાં શો અવસરે છે ? તે કહે છે - ઉપાંગના અનુવાદકપણાથી અંગના સામીપ્યથી - x + અંગનો અવસર છે • x • તે અવસર સૂચિકા સાત ગાથાઓ છે, તેનો સાર આ પ્રમાણે છે – 3-વર્ષ પચયેિ આચારપ્રકા, ૪-વર્ષે સૂયગડ, પ-વર્ષે દસા-કલા-વ્યવહાર, ૮વર્ષે સ્થાનાંગ, સમવાયાંગ, ૧-વર્ષે અરુણોપાતાદિ પાંચ અધ્યયન, ૧૩-વર્ષે ઉત્થાન શ્રતાદિચાર, ૧૪ વર્ષે આશીવિષ ભાવનાં, ૧૫-વર્ષે દષ્ટિવીષ ૧૬ વર્ષેથી યથાસંખ્યા એક એક વર્ષે ચારણ ભાવના, મહાસ્વન ભાવના, તેજોનિસર્ગ, ૧૯ વર્ષે દષ્ટિવાદ, ૨૦-વર્ષે સર્વ શ્રુતની અનુજ્ઞા કરવી. અહીં પંચવર્તુક સૂત્રમાં દશ વર્ષ પયય સાધુને ભગવતી અંગ પ્રદાન અવસર પ્રતિપાદનથી છઠ્ઠા અંગપણાથી જ્ઞાતાધર્મકથાંગના પ્રદાનમાં તે પછી અવસર આવે. કારણવિશેષ થકી ગુરુ આજ્ઞાવશથી પૂર્વે પણ આવે. તેથી તેના ઉપાંગાણાથી તેની પછી અવસર સંભવે છે. યોગવિધાન સામાચારીથી પણ ચાંગસૂત્રના યોગ વહન પછી ઉપાંગ યોગના વક્ત થાય. આ ઉપાંગ પણ પ્રાયઃ સકલ જંબૂઢીપવર્તી પદાર્થ અનુશાસનથી શાસ્ત્ર છે. તેના સમ્યગુજ્ઞાન દ્વારા પરમપદના પ્રાપ્તપણાથી શ્રેય રૂપ છે. તેથી અહીં વિદન ન થાય તેથી તેના નિવારણ માટે મંગલને દશવિ છે - શ્રેય કાર્યમાં ઘણાં વિનો છે, તેથી મંગલોપચાર વડે તે અનુયોગ મહાનિધિવત ગ્રહણ કરવો. તેમાં આદિ-મધ્યઅંત એ ત્રણ ભેદો મંગલના છેદ તેમાં આદિ મંગલ ‘નમો અરિહંતાણં' શાસ્ત્રની નિર્વિદને પરિસમાપ્તિ માટે છે. મધ્યમંગલ- “એકૈક વિજયમાં ભગવંત તિર્થકર ઉત્પન્ન થાય છે.” તે સ્થિરતા માટે છે. કેમકે આનો બીજો અધિકાર આદિ સૂત્ર ભુવનોદભૂત જિન જન્મ કલ્યાણક સૂયકપણાથી પરમમંગલપણે છે. અંત્ય મંગલ - “શ્રમણ ભગવંત મહાવીર મિથિલાનગરીમાં” ઈત્યાદિ નિગમન સુગમાં ભગવત મહાવીરના નામ ગ્રહણથી છે, તે જ શિષ્ય-પ્રશિષ્યાદિ પરંપરાથી અવ્યવચ્છેદને માટે છે. (શંકા) સમ્યગુજ્ઞાનપણાથી નિર્જ હેતુ આ નથી શું ? અથવા પ્રશસ્ત અર્થ પૃચ્છા, તે અર્થ સંપતિ દ્વીપાદિ નામો પરમ મંગલવણી - ૪ - સ્વયં જ મંગલરૂપ છે, તો બીજું મંગલ શા માટે ? મંગલપણે પરિગૃહિત શા મંગલનો વ્યવહાર ફલદાયી થાય છે * * * * * * * આ રીતે આ શાસ્ત્રના ફલાદિ નિરૂપિત તેનો અનુયોગ જાણવો. - હવે આનો સમુદાયાર્ચ વિચારીએ – સમુદાય તે સામાન્યથી શાસ્ત્ર સંગ્રહણીય પિંડ છે, તે રૂપ અર્થ કહેવો. • x • x • અહીં “જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ” એ નામનો શબ્દાર્થ શો છે ? જંબૂ-બીજું નામ સુદર્શના, તેને ઉપલક્ષીને દ્વીપ તે જંબુદ્વીપ. તેનો કુતીર્શિકનો અર્થ છોડીને યથાવસ્થિત સ્વરૂપ લક્ષણથી જ્ઞાપન-જાણકારી, જે ગ્રંથ પદ્ધતિમાં છે, તેનાથી તે “બૂદ્વીપ Page #18 -------------------------------------------------------------------------- ________________ આરંભ પ્રજ્ઞપ્તિ'' કહેવાય. - અથવા - જંબુદ્વીપને સ્વસ્થિતિમાં પૂર્ણ કરે, તે જંબુદ્વીપ પ્રાજગતી વર્ષ વર્ષધરાદિની જ્ઞપ્તિ જેમાં છે, તે જંબુદ્વીપ પ્રાપ્તિ સાન્વર્થ શાસ્ત્ર નામ પ્રતિપાદનથી જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિનો પીંડાર્થ કહ્યો. - x - x - નામ નિક્ષેપ ચિંતા બીજા અનુયોગમાં કરીશું. - X - પ્રસ્તુત અધ્યયનના મહાપુરની જેમ ચાર અનુયોગ દ્વારો છે – ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ અને નય. તેમાં અનુયોજન તે અનુયોગ - સૂત્રનો અર્થ સાથે સંબંધ, અથવા અનુરૂપ કે અનુકૂળ યોગ વ્યાપાર સૂત્રના અર્થ પ્રતિપાદનરૂપ અનુયોગ. - ૪ - ૪ - અથવા અર્થની અપેક્ષાથી ઋણુ - લઘુ, પછી ઉત્પન્ન થયેલ પણાથી નુ શબ્દ વાચ્યનો, જે અભિધેય, યોગ-વ્યાપાર, તેનો સંબંધ તે અનુયોગ - X - X - ૨૧ તેના દ્વારની જેમ દ્વાર-પ્રવેશમુખ, આ અધ્યયન પુરનો અર્થાધિગમ ઉપાય. - X - ૪ - ૪ - જંબુદ્વીપ પ્રાપ્તિ અધ્યયનપુર પણ અથાધિગમ ઉપાયદ્વાર શૂન્ય અશક્યાધિગમ થાય છે, એક દ્વારાનુગત પણ દુરધિગમ છે. પ્રભેદસહિત ચાર દ્વારાનુગત સુખાધિગમ માટે છે. - ૪ - તેના બે, ત્રણ, બે, બે ભેદો ક્રમથી થાય છે. નિરુક્તિ પણ ઉપક્રમણ તે ઉપક્રમ, તે ભાવસાધન વ્યાખ્યાથી શાસ્ત્રના સમીપ આનયન વડે નિક્ષેપ અવસર પ્રાપક છે. અથવા જેના વડે ગુરુવાક્યોગથી ઉપક્રમ થાય તે ઉપક્રમ. તે કરણ સાધન છે. અથવા જેમાં ઉપક્રમાય તે શિષ્ય શ્રમણ ભાવ હોવાથી ઉપક્રમ એ કરણ સાધન છે. - x » X - નિક્ષેપણ-આના વડે, આમાં કે આનાથી જેમાં નિક્ષેપ કરાય તે અથવા નિક્ષેપ-ઉપક્રમથી લાવેલ વ્યાખ્યા કરાયેલ શાસ્ત્રના નામાદિ વડે ન્યાસ, નિક્ષેપન્યાસ-સ્થાપના એ બધાં પર્યાયો છે. એ રીતે અનુગમન કે જેના વડે - જેમાં - જેથી અનુગમન થાય તે અનુગમ - નિક્ષિપ્ત સૂર્તનો અનુકૂળ પરિચ્છેદ-અર્થક્શન. નય - લઈ જવું કે જેના વડે - જેમાં - જેથી લઈ જવા તે નય. અનંત ધર્માત્મક વસ્તુનો એકાંશ પરિચ્છેદ અર્થાત્ એક જ ધર્મથી પુરસ્કૃત્ વસ્તુનો સ્વીકાર. ઉપક્રમાદિ દ્વારના અહીં વ્યાસનું શું પ્રયોજન છે ? અનુપક્રાંત સમીપીભૂતનો નિક્ષેપ થતો નથી, અનિક્ષિપ્ત નામાદિ વડે અર્થથી અનુગમ થતો નથી. અર્થથી અનનુગતની નય વડે વિચારણા થતી નથી. આ જ આ ક્રમનું પ્રયોજન છે - x - ફલાદિ કહ્યા. હવે અનુયોગ દ્વારભેદના કહેવા પૂર્વક આ અધ્યયનની વિચારણા કરીએ. તેમાં ઉપક્રમ બે ભેદે - લૌકિક અને શાસ્ત્રીય. લૌકિક છ ભેદે - નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના ભેદથી છે. તેમાં દ્રવ્ય ઉપક્રમ બે ભેદે - આગમથી અને નોઆગમથી. આગમથી ઉપક્રમ શબ્દાર્થના જ્ઞાતા, તેમાં અનુપયુક્ત આદિ - ૪ - તેમાં જે ઉપક્રમ શબ્દાર્થનું-જ્ઞનું શરીર, જીવરહિત છે તે, જ્ઞશરીર દ્રવ્યોપક્રમ. - x જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ - X - જ્ઞ અને ભવ્યશરીર વ્યતિક્તિ તે સચિત્ત, અચિત્ત, મિશ્ર ભેદથી ત્રણ પ્રકારે છે. તેમાં સચિત્ત દ્રવ્યોપક્રમ - દ્વિપદ, ચતુષ્પદ, અપદના ભેદથી ત્રણ પ્રકારે છે. ઈત્યાદિ - X - X - X + X - X - X - - ક્ષેત્ર કાલોપક્રમ પણ બે ભેદે છે પરિકર્મ અને વસ્તુવિનાશ. તેમાં ક્ષેત્ર - આકાશ, તે અમુર્ત છે, નિત્ય છે. તેથી તેમાં પકિર્મરૂપ કે વિનાશરૂપ ઉપક્રમ ન ઘટાવી શકાય. - X - - ઈક્ષુ ક્ષેત્રનો હલ આદિ વડે પરિકર્મ, ગજ બંધન આદિ વડે વિનાશ છે. ૨૨ એ રીતે ‘કાળ’નો પૂર્વોક્ત ન્યાયથી ઉપક્રમ અસંભવ છે, છતાં શંકુ આદિ છાયાદિ વડે યથાર્થ પરિજ્ઞાન, તે પરિકર્મ-કાલોપક્રમ. ગ્રહ-નક્ષત્રાદિ ચાર વડે અનિષ્ટફળદાયકતાથી પરિણમન તે વિનાશ કાલોપક્રમ. તથા લોકમાં પણ અમુક ગ્રહાદિથી આ વિનાશ તે કાળ. ભાવોપક્રમ બે ભેદે - આગમથી અને નોઆગમથી. આગમ વડે ઉપક્રમ શબ્દાર્થનો જ્ઞાતા, તેમાં ઉપયુક્ત. નોઆગમથી બે ભેદે અપ્રશસ્ત અને પ્રશસ્ત્ર. - x - x - હવે અનુયોગ અંગ પ્રતિપાદન અધિકારમાં ગુરુભાવોપક્રમ અભિધાન અનર્થક છે. તે અસમ્યક્ છે. - ૪ - X - X - X - કહે છે કે – બાળ-લગ્નાદિ સાધુને પથ્ય અન્ન-પાનાદિ વડે વૈયાવચ્ચમાં નિયુક્ત સાધુ દ્રવ્યોષક્રમથી પ્રતિજાગૃત રહે. ગુરુના આસન-શયનાદિ ઉપભોગમાં ભૂતલ પ્રમાર્જનાદિ વડે ક્ષેત્રોપક્રમથી સંસ્કાર કરે છે, કાલોપક્રમથી ભવ્યના છાયાલગ્નાદિ વડે દીક્ષાદિ સમયને સમ્યક્ સાધે છે અને ગુરુ કૃપા કરે છે અથવા - ૪ - ઉપક્રમ સામ્યથી જે કંઈ ઉપક્રમભેદથી સંભવે છે, તે બધું પણ કહેવું. • x " x + X + લૌકિક ઉપક્રમ કહ્યો, હવે શાસ્ત્રીય કહે છે. તે પણ છ ભેદે જ છે - x આનો અર્થ અનુયોગદ્વાર સૂત્રથી જાણવો. ગ્રન્થ વિસ્તારના ભયથી અહીં કહેતા નથી. કેવલ આનુપૂર્વાદિ પાંચ ઉપક્રમ ભેદોમાં છઠ્ઠો સમવતાર ભેદ વિચારતા આ અધ્યયનનો સમવતાર કરવો. તેથી આનુપૂર્વાદિ ઉપક્રમ છ ભેદે કહેવો. તેથી કહે છે. દશ ભેદે આનુપૂર્વીમાં આ અધ્યયનનો ઉત્કીર્તનગણનાનુપૂર્વીનો સમવતાર છે. તેમાં ઉત્કીર્તન-નામ કથન માત્ર, જેમકે બાર અંગઉપાંગ મધ્યે ઉવવાઈ આદિ છે. ગણન - એક, બે, ત્રણ આદિ, તે ગણનાનુપૂર્વી ત્રણ ભેદે છે – પૂર્વાનુપૂર્વી, પશ્ચાનુપૂર્વી, અનાનુપૂર્વી. તેમાં પૂર્વાનુપૂર્વીથી આ છઠ્ઠું, પશ્ચાનુપૂર્વીથી સાતમું, અનાનુપૂર્વીથી અનિયત છે. નામમાં - ૪ - છ ભાવો ઔદયિકાદિને નિરૂપે છે. તેમાં આનો ક્ષાયોપશમિક ભાવમાં અવતાર છે. કેમકે સર્વશ્રુત ક્ષાયોપશમિક ભાવરૂપ છે. પ્રમાણ ચાર ભેદે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના ભેદથી. તેમાં આ અધ્યયન ક્ષાયોપશમિક – Page #19 -------------------------------------------------------------------------- ________________ આરંભ ૨૪ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ભાવાત્મકપણાથી ભાવપ્રમાણ વિષય છે. ભાવ પ્રમાણ - ગુણનયામાણ ભેદથી ત્રણ પ્રકારે છે. • x • તેમાં જીવોપયોગ રૂપવથી જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ અધ્યયનનો જીવગુણ પ્રમાણમાં સમવતાર છે. • x - તેમાં બોધાત્મકcવથી આ જ્ઞાનગુણ પ્રમાણ છે. - x - તેમાં આ ઉપદશરૂપવથી આ આગમ પ્રમાણ છે. - x • તેમાં પણ આ પરમ મનિ પ્રણીતવથી આ લોકોત્તર પ્રમાણ છે. - x • તેમાં પણ આ અનંગ પ્રવિષ્ટ આવશ્યક વ્યતિરિક્ત છે અને તે - x • કાલિક છે. વળી સૂત્રાર્થ રૂ૫ત્વથી તદુભય છે. વળી તે • ગણઘરોને સૂગથી આત્માગમ, તેના શિષ્યોને અનંતરાગમ, પ્રશિષ્યોને પરંપરાગમ છે. અર્થથી અરહંતને આત્માગમ, ગણધરોને અનંતરાગમ પછી પરંપરાગમ છે. (શંકા) ગર્ગ ગણધર પ્રણિત છે, ઉપાંગ સ્થવિર કૃત છે. • x • તો ગણધરને કઈ રીતે આત્માણમપણે કહેવાય ? ગણધરોએ દ્વાદશાંગી ચી. પરમાર્થથી. તેનો એક દેશ ઉપાંગ પણ રચેલ કહેવાય છે તેથી તેમને પણ સૂત્રથી આત્માગમ કહેવાય, તેથી કોઈ વિરોધ નથી. પણ વ્યવહારથી સ્થવિરકૃત હોવાથી સ્થવિરોને સૂગથી આમાગમ છે. કેમકે તેમ ઉત્તરાધ્યયન બૃહદ્રવૃત્તિથી જાણવું. - X - X - નય પ્રમાણમાં તેનો સમ્પત્યવતાર નથી, કેમકે આગમના મૂઢનયપણાચી છે. - X• સંખ્યા - નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ઔપચ્ચ પરિમાણ અને ભાવ ભેદથી આઠ પ્રકારે છે. • X - X - X - ઉપક્રમ કહ્યો. હવે નિક્ષેપ, તે ત્રણ ભેદે છે - ઓઘુ નામ સૂકાલપક ભેદથી ત્રણ પ્રકારે છે - જ - સામાન્ય અધ્યયનાદિ, • x• નામ નિક્ષેપોમાં આનું બૂઢીપપ્રાપ્તિ નામ છે. પછી જંબૂ અને પ્રજ્ઞપ્તિ શબ્દનો નિક્ષેપો કહેવો. જંબૂ શબ્દના નામાદિ ભેદથી ચાર નિપા છે. તેમાં નામ - જંબુ, જેમકે અંતિમ કેવલી. સ્થાપના જંબૂ-ચિત્રાદિમાં આલેખિત જંબૂ વૃક્ષાદિ. દ્રવ્ય જંબૂ બે ભેદે - આગમથી અને નોઆગમથી ઈત્યાદિ - * - * * * * * * * * નોઆગમથી ભાવજંબૂનો અધિકાર છે. - દ્વીપ પણ પૂર્વવત્ ચાર ભેદે છે. ‘દ્વીપ'નામે છે તે નામહીપ. ચિત્રાદિ આલેખિત તે સ્થાપના દ્વીપ, દ્રવ્યહીપ-આગમથી અને નોઆગમથી. - X - X - માવડી પણ બે ભેદે - આગમથી અને નોઆગમથી. -x- તેમાં નોઆગમથી સાધુ'. કેમકે જેમ નદી, સમુદ્રના મધ્યપ્રદેશમાંથી દ્રવ્યહીપે લઈ જાય છે, તેમ પારાતીત સંસારને પાર પામવામાં જીવને પરમ પરોપકારૅક પ્રવૃત્ત સાધુ જ પાર લઈ જાય છે. આથી ભાવથી • પરમાર્થથી દ્વીપ / ભાવદ્વીપ કહેવાય છે. •x-x• અથવા ભાવહીપ તે સમ્યકત્વ. તેમાં ઔપશમિક અને ક્ષાયોપથમિક તે સંદીના ભાવદ્વીપ અને ક્ષાયિક તે અસંદીના ભાવદ્વીપ છે. - X - X - X - X - X - X - X - X - X - X - X - અથવા આ નામાદિ ભેદથી દ્વીપ ચાર ભેદે છે - દ્વીપ એવું નામ હોય. સ્થાપનાદ્વીપ - દ્વીપનો થાળી-વલયાદિ આકાર. દ્રવ્યદ્વીપ - દ્વીપ આરંભ. પૃથ્વિ આદિ દ્રવ્યો. * * * * * * * ભાવદ્વીપ - ચાળ સ્વરૂપ ચોતરફનું સમુદ્ર જળ વલયિત ક્ષેત્ર ખંડ. આ પ્રમાણે ચારે પણ દ્વીપ વડે અહીં અધિકાર છે. પ્રજ્ઞપ્તિ નામાદિ વડે ચાર ભેદે છે - પ્રજ્ઞપ્તિ એ નામ-જેમકે એક વિધાદેવી. સ્થાપના પ્રજ્ઞપ્તિ-તેવી કોઈ આકૃતિ. દ્રવ્યપજ્ઞપ્તિ બે ભેદે - આગમથી અને નો આગમથી, ઈત્યાદિ. અથવા દ્રવ્યપ્રજ્ઞતિ લૌકિક અને લોકોતર બે ભેદથી છે. લૌકિક • x x- સામાન્ય છે અને લોકોત્તરમાં - સચિત વિષયમાં, જેમકે પ્રવાજનાચાર્યની નવ દીક્ષિતને શાલિ આદિ સયિતનું જ્ઞાન કરાવે. અચિત - શસ્ત્ર પરિણત શાલિ આદિનું જ્ઞાન કરાવે. મિશ્ર-દુષ્પક્વ શાત્યાદિનું જ્ઞાન કરાવે. હવે ભાવપજ્ઞતિ-આગમ અને નોઆગમથી બે ભેદે છે. • x " નોઆગમથી ભાવપજ્ઞપ્તિ બે ભેદે - પ્રશસ્ત અને અપ્રશસ્ત. તેમાં પ્રશસ્ત - અર્થથી અરિહંતો અને સૂત્રથી ગણધરો પોતાના શિષ્યાને જે જ્ઞાન કરાવે છે. આ રીતે અવબોધ નિષજ્ઞ નિક્ષેપ કહ્યો. હવે સૂકાલાપક નિષ્પન્ન, તે અવસર પ્રાપ્ત હોવા છતાં નિક્ષેપ કરતાં નથી. - X - X - હવે અનુગમ વ્યાખ્યાન - તે બે ભેદે, નિયુક્તિ અનુગમ અને સૂત્ર અનુગમ. તેમાં નિયુક્તિ અનુગમ ત્રણ ભેદે – નિક્ષેપ, ઉપોદ્ઘાત અને સૂત્ર પર્શિક. નિફોપ નિયુકિત અનુગમ - જંબૂ આદિ શબ્દોના નિક્ષેપ પ્રતિપાદન અનુગત. ઉપોદ્ઘાત નિયુક્તિ અનુગમ અને ત્રીજો સૂત્રસ્પર્શિક નિયુક્તિ અનુગમ-સંહિતાદિ છ પ્રકારે વ્યાખ્યા લક્ષણમાં પદાર્થપદાદિ રૂપ. * * * * - તેમાં અલાપ્રન્થ પણ મહાઈ બત્રીશદોષ રહિત આઠ ગુણયુક્ત, ખલિતાદિ દોષ વર્જિત સૂત્ર કહેવું જોઈએ. તે આ – Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧/૧ વક્ષસ્કાર-૧-“ભરતક્ષેત્ર'' છે - - - x — x — x — ૨૫ ૐ નમઃ અરિહંત ભગવંતોને નમસ્કાર થાઓ. - સૂત્ર-૧ - તે કાળે તે સમયે મિથિલા નામની નગરી હતી. ઋદ્ધ-સ્તિમિત અને સમૃદ્ધ હતી, વર્ણન કરવું તે મિથિલા નગરીની બહાર ઉત્તર-પૂર્વ દિશામાં અહીં માણિભદ્ર નામક ચૈત્ય હતું. વર્ણક. જિતશત્રુ રાજા હતો, ધારિણી રાણી હતી. તે કાળે તે સમયે સ્વામી પધાર્યા, પર્યાદા નીકળી, ધર્મ કહ્યો, પર્યાદા પાછી ફરી. • વિવેચન-૧ : “નમો અરિહંતાણં” આની વ્યાખ્યા સંહિતાદિ ક્રમથી છે. તેમાં અસ્ખલિત સૂત્રપાઠ-સંહિતા. - x - તેમાં વ્યાખ્યા ભેદ હોય ન જાણેલા અર્થમાં પદાદિમાં વ્યાખ્યા ભેદ પ્રવર્તે છે. તેમાં ૫દ છે - “અહંતોને નમસ્કાર.' પદ કરણમાં સૂત્ર આલાપક નિષ્પન્ન નિક્ષેપ-અવસર છે. તેમાં નમસ્કારના નામાદિ વડે ચાર નિક્ષેપ – નામ નમસ્કાર – ‘નમ’ એ નામ છે. સ્થાપના નમસ્કાર-નમસ્કાર કરણ પ્રવૃત્તના સંકોચિત હાથ-પગનું ચિત્રાદિ. દ્રવ્ય-નમસ્કાર આગમથી અને નોઆગમથી. તેમાં - ૪ - નિહવાદિને દ્રવ્યનમસ્કાર, કેમકે તેમના મિસ્યાદષ્ટિત્વ પ્રધાનપણાથી છે. સમ્યગ્દૃષ્ટિને પણ અનુપયુક્તપણે નમસ્કાર કરવો તે દ્રવ્ય નમસ્કાર છે - x - x • ભાવ નમસ્કાર પણ આગમથી અને નોઆગમથી. - ૪ - તેમાં મનથી ઉપયુક્ત, વચનથી “અહંતોને નમસ્કાર થાઓ.' કાયાથી હાથ-પગને સંકોચિત કરીને નમસ્કાર કરવા તે. હવે અરહંત-જિન. તે પણ નામાદિ ભેદથી ચાર ભેદે છે, તે નામાદિ ભેદથી ચાર ભેદે – “નામજિન તે જિનનું નામ, સ્થાપનાજિન તે જિનપ્રતિમા, દ્રવ્યજિન તે જિનનો જીવ, ભાવ જિન તે સમવસરણમાં રહેલ જિન.” આ ગાથા વડે જાણવું. હવે પ્રકારાંતરથી નિક્ષેપ સંભવે છે, તે કહેતા નથી. 1 પદાર્થ - નમ એ દ્રવ્યભાવના સંકોચાર્થે નૈપાતિકપદ છે - ૪ - નમ: હાથ, પગ, મસ્તકના સુપ્રણિધાનરૂપ નમસ્કાર થાય છે. ભાવ સંકોચ તે વિશુદ્ધ મનથી અરહંતાદિ ગુણોમાં નિવેશ. તેમાં ભંગ ચતુષ્ક આ પ્રમાણે – (૧) દ્રવ્ય સંકોચ પણ ભાવ સંકોચ નહીં, જેમકે પાલક, (૨) ભાવસંકોચ પણ દ્રવ્ય સંકોચ નહીં – જેમકે – અનુત્તરદેવ, (૩) દ્રવ્ય સંકોચ અને ભાવસંકોચ, જેમકે - શાંબ, (૪) દ્રવ્ય કે ભાવમાં એક નહીં - તે શૂન્ય. તેમાં અહીં ત્રીજો ભંગ લેવો. કેમકે અહીં ભાવસંકોચ પ્રધાન દ્રવ્યસંકોચરૂપ નમસ્કાર છે. આના વડે - ૪ - ૪ - ભાવ મંગલ કહ્યું. તપ વગેરે અન્ય ભાવમંગલમાં જે આનું ઉપાદાન છે, તે શાસ્ત્રની આદિમાં આનું જ વ્યવહાર પ્રાપ્તત્વ જણાવવાને છે. - X - ૨૬ જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ હવે પદ વિગ્રહ, તે બધે સંભવે છે, માટે કહેલ નથી. (શંકા) અરહંતને પરમ મંગલપણાથી નમસ્કાર આદિમાં છે, તેથી તેનું ઉપાદાન અનુચિત છે. [સમાધાન સત્ય છે. સ્વયં મંગલરૂપ પણ અરહંત, બીજાના નમનસ્તવનાદિથી અભિષ્ટ ફળદાયી થાય છે. તે જણાવવા અરહંતોને પહેલાં નમસ્કાર લીધા. ‘અરિહંતાણં' એમ જાતિ અપેક્ષાથી એકવચન છતાં બધાં અરહંતોનું ગ્રહણ થકી નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવ અરહંત ચારેને પણ તુલ્ય કક્ષાપણે નમસ્કાર - X - X • નામ નય કહે છે પ્રયોગ - વસ્તુ સ્વરૂપ નામ. - X + X + X + X + X - × - એ રીતે સ્થાપના નય - વસ્તુ માત્ર સંજ્ઞા રૂપ - X - X + X - X - X + X + ૪ - ૪ - ૪ - પછી દ્રવ્યનય, સ્વ આશયનો આવિર્ભાવ કરે છે. - X - X - X - X + X + X +X + X + X + X - ૪ - તેમાં દ્રવ્યનું જ પ્રાધાન્ય છે, તેમ દર્શાવી ભાવનય કહે છે. - x - ૪ - ભાવનયની પ્રાધાન્યતા પ્રતિપાદિત કરે છે - ૪ - X + X + X - X - X - X - X - X - X - - [નામાદિ ચારે નયની વિશદ્ છણાવટ પછી વૃત્તિકાર મહર્ષિ કહે છે –] ચારે નયના વિષયમાં બહુ વક્તવ્યતા વિશેષ આવશ્યકથી જાણવી. - ૪ - ૪ - x - x · ચારે નયો અન્યોન્ય સાપેક્ષ છે. માત્ર નામ નય, આકાર નય, માત્ર દ્રવ્યતા કે માત્ર ભાવ નહીં. કેમકે એક જ ઈન્દ્ર એ નામ છે, તેનો આકાર તે સ્થાપના છે. ઉત્તરાવસ્થાનું કારણપણું તે દ્રવ્યત્વ છે. દિવ્યરૂપ, સંપત્તિ, કુલિશ ધારણ, પરમ ઐશ્વર્યાદિ સંપન્નત્વ, તે ભાવ છે. એ રીતે નામાદિ ચારે જણાય છે. તેની અર્થ સંવાદકતા ઉત્તરાધ્યયન બૃહવૃત્તિમાં કહેલ ચાર શ્લોકોમાં પણ છે. - X + X + X - એ રીતે સૂત્ર સ્પસ્પર્થિક નિર્યુક્તિ અનુગમ કહ્યો. તે જ મંગલસૂત્રને આશ્રીને સૂમાનુગમ, સૂત્રાલાપક નિક્ષેપ સૂત્ર સ્પર્શિક નિયુક્તિ અનુગમપણે દર્શાવી. તે બધે અનુસરવું. હવે જે નગરીમાં, જે ઉધાનમાં, જે રીતે ભગવંત ગૌતમસ્વામીએ ભગવંત મહાવીર સ્વામીને પૂછ્યું, જે રીતે તે ભગવંતે ઉત્તર આપ્યો, તે ઉપોદ્ઘાત દર્શાવે છે— આનો આ અર્થ છે - જ્યારે ભગવંત વિચરતા હતા, તે કાળે – વર્તમાન અવસર્પિણીના ચોથા આરારૂપ વિભાગમાં - ૪ - ૪ - તે કાળે, તે સમયે - ૪ - સમય એ અવસરવાચી છે. તેથી હજી પણ એ સમય વર્તતો નથી. અર્થાત્ તે અવસર નથી. તેમાં એટલે કે જે સમયમાં ભગવંતે આ જંબુદ્વીપ વક્તવ્યતા કહી, તે સમયે મિથિલા નામે નગરી હતી. (શંકા) હજી પણ તે નગરી વર્તે છે, તો પછી હતી, એમ કેમ કહ્યું ? તે કેહ છે – કહેવાનાર વર્ણક ગ્રંથોક્ત વિભૂતિ સમેત તે હતી. પણ વિવક્ષિત પ્રકરણકર્તા, પ્રકરણ વિધાનકાળે નહીં. આ કેવી રીતે જાણવું. તે કહે છે – આ અવસર્પિણી કાળ છે, પ્રતિક્ષણ આના ભાવો હાનિને પામે છે, તે જિનપ્રવચનવેદી સારી રીતે જાણે છે તેથી તેમ કહેવામાં વિરોધ નથી. Page #21 -------------------------------------------------------------------------- ________________ V ૨૮ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ હવે આ નગરીનું વર્ણન કહે છે – વાદ્ધ-ભવન અને પરજન વડે અતિ વૃદ્ધિને પામેલ. તિમિત- સ્વચક, પચકાદિથી ઉત્પન્ન ભય હિત. સમૃદ્ધ-ધનધાન્યાદિ યુક્ત. - X • વર્ણક-ઉવવાઈ ઉપાંગમાં બધું વર્ણન છે, તે જોવું. - ૪ - તે મિથિલાનગરીની બહાર ઉત્તરપૂર્વ-ઈશાન ખૂણામાં. • x• x • આ ઉત્તરપૂર્વ દિશાભાગમાં માણિભદ્ર નામે ચૈત્ય હતું. -x- તે સંજ્ઞા શબ્દવથી દેવતા પ્રતિબિંબપણે પ્રસિદ્ધ છે. તેથી તેના આશ્રયભૂત જે દેવતાનું ગૃહ છે, તે પણ ઉપચારથી ચૈત્ય કહેવાય છે, તે અહીં વ્યંતરાયન કહેવું, પણ ભગવંત અરહંતનું આયતન કહેલ નથી. તેના ચિર-અતીત આદિ વર્ણક, તેમાં રહેલ વનખંડ વર્ણન પણ ઉવવાઈ ઉપાંગથી જાણવું. તે મિથિલા નગરીમાં જિતશત્રુ નામે રાજા હતો, તેની સર્વ શ્રીગુણ ધરનારી ધારિણી નામે દેવી-પરાણી હતી. અહીં રાજાનું મહત્યા હિમવંત આદિ અને રાણીનું સુકુમાલ હાથ-પગવાળી ઈત્યાદિ વર્ણન પહેલાં ઉપાંગ મુજબ જાણવું. ધે શું થયું તે કહે છે - તે કાળે સમયે, સ્વામીએ સમર્થ વિશેષણ છે, તેનાથી અહીં “શ્રી મહાવીર પધાર્યા” અર્થ લેવો. તેમનું જ “ત્રિભુવનવિભૂ” એ આત્યંતિક સ્વામીત્વ છે. અહીં જે રીતે નિપ્રતિમ પ્રાતિહાર્યાદિ સમૃદ્ધિ વડે સમન્વિત, જે રીતે શ્રમણાદિ પરિવારથી પરિવૃત્ત સમવસૃત ઈત્યાદિ ઉવવાઈથી જાણવું. પદા નીકળી - મિથિલા નગરીના રહેવાસી લોકો બધાં ભગવંતને આવેલા સાંભળીને પોતપોતાના આશ્ચર્યથી નીકળ્યા. ત્યારે મિથિલા નગરીના શૃંગાટકે ઈત્યાદિ ચાવતુ અંજલી જોડીને પર્યપાલન કરે છે, ત્યાં સુધી ઉવવાઈ સૂગથી જાણવું. તે પર્પદાની આગળ સર્વજનને સ્વભાષામાં પરણામી એવી અને સર્ધમાગધી ભાષા વડે ધર્મ કહ્યો. તે આ રીતે – લોક છે, અલોક છે, જીવો છે, અજીવો છે ઈત્યાદિ. તથા જે રીતે જીવો બંધાય છે, મૂકાય છે, સંક્લેશ પામે છે. કોઈ અપ્રતિબદ્ધ જે રીતે દુ:ખોનો અંત કરે છે. આd-દુખાd ચિત્ત વડે જેમ જીવો દુ:ખોનો સાગર એકઠો કરે છે. - X - X - ઈત્યાદિ કહે છે. પપૈદા પાછી ગઈ-સ્વ સ્થાને ગઈ. આ પ્રતિગમનસૂત્ર પણ તે જ ઉપાંગથી જાણવું. હવે પર્ષદા પાછી ફર્યા પછી જે થયું તે કહે છે – • સૂત્ર-૨,3 - () કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના મોટા શિષ્ય ઈન્દ્રભૂતિ નામે અણગાર, ગૌતમગોગથી હતા. તે સાત હાથ ઉંચા, સમચતુરસ્ય સંસ્થાનવાળા યાવત ત્રણ વખત દક્ષિણ પ્રદક્ષિણા કરે છે, વદે છે . નમે છે, વાંદી-નમીને આમ કહ્યું – () ભગવના જંબૂદ્વીપ ક્યાં છે?, કેટલો મોટો છે? તેનું સંસ્થાન શું છે? તેના આકાર-ભાવપત્યાવતાર કેવા કહ્યા છે? ગૌતમાં આ જંબૂદ્વીપ દ્વીપ સર્વે દ્વીપ સમદ્રોમાં સૌથી મધ્યમાં, સૌથી નાનો, વૃત્તોલના પૂડલાં સંસ્થાનથી સંસ્થિત, વૃત્તરથ ચક્રવાલ સંસ્થાન સંસ્થિત વૃત્ત-પુષ્કર કર્ણિકા સંસ્થાના સંસ્થિત, વૃત્ત-રથ ચકવાલ સંસ્થાન સંસ્થિત, વૃત્ત-યુકરકર્ણિકા સંસ્થાન સંસ્થિત, વૃત્ત-પ્રતિપૂર્ણ ચંદ્ર સંસ્થાન સંસ્થિત, એક લાખ યોજન લંબાઈ-પહોળાઈથી, ,૧૬,ર૭ યોજન, ૩-કોશ, ર૮-ધનુષ, સાડાતેર ગુલથી કંઈક વિશેષ પરિધિથી છે. • વિવેચન-૨,૩ : તે કાળે - ભગવંતના ધમદિશનાથી વિરમવાના કાળે, તે સમયે - પપૈદાના પ્રતિશમન અવસરમાં, શનિ - વિવિધ તપ કરે છે, માટે શ્રમણ. તેના મા - સમગ્ર ઐશ્વર્યાદિ લક્ષણ, જેને છે તે - ભગવાનું. વીર - કષાય પ્રતિ આક્રમણ કરે છે તે વીર, મહાત્ એવા વીર તે મહાવીર. તેના જયેષ્ઠ-પ્રથમ, અંતેવાસી-શિષ્ય. છેલ્લા બે પગ વડે તેનું સકલ સંઘાધિપતિત્વ કહ્યું. ઈન્દ્રભૂતિએ માતા-પિતાએ પાડેલ નામ છે. અંતેવાસીની વિવક્ષાથી શ્રાવક પણ કહેવાય. તેથી કહે છે - અણગાર - જેને ઘર નથી તે. આ ગોગરહિત પણ હોય, તેથી કહ્યું – ગૌતમ ગોત્રના હતા. - x • એ તે કાળના દેહમાનની અપેક્ષાથી જૂનાધિક દેહવાળા પણ હોય, તેથી - સાત હાથ પ્રમાણ કાયાની ઉંચાઈ હતી - x • એ લક્ષણહીન પણ હોય, તેથી સમચતુરસ - શરીર લક્ષણ શાસ્ત્રોક્ત પ્રમાણ • x • ચાર દિશાને ઉપલક્ષીને શરીર અવયવ જેને છે તેવા કહ્યા. બીજ કહે છે - સમ એટલે અન્યૂનાધિક, અત્રય: - પર્યક આસને બેસીને જાનુના અંતરે - આસનના લલાટથી ઉપરના ભાગનું અંતર, જમણાં ખભાથી ડાબા જાનુનું અંતર, ડાબા ખભાથી જમણા જાનુનું અંતર. યાવત્ શબ્દથી આ વિશેષણો જાણવા - વજsષભનારાય સંઘયણ, સુવર્ણ પુલક નિઘસ એવા પગૌર, ઉગ્રતપસ્વી, ઉદાર-ઘોર-ઘોગુણ-ઘોરતપસ્વી, ઘોર બ્રાહ્મચર્યવાસી, શરીરત્યાગી, સંક્ષિપ્તવિપુલ તેજોલેચ્છી, ચૌદપૂર્વી, ચાર જ્ઞાનોપયુક્ત, સવાર સંનિપાતિ [એવા તે] ભગવંત મહાવીરની કંઈક સમીપ, ઉર્વજાનુ, અઘોશિર, ધ્યાનકોષ્ઠોપગત, સંયમ અને તપ વડે આત્માને ભાવિ કરતાં વિચરે છે. ત્યારે તે ગૌતમસ્વામી જાતશ્રદ્ધ, જાતસંશય, જાત કુતૂહલ, ઉત્પન્ન શ્રદ્ધાદિ, સંજાત શ્રદ્ધાદિ, સમુત્પણ શ્રદ્ધાવાળા, ઉત્થાનથી ઉઠીને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર છે, ત્યાં આવે છે. આવીને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત દક્ષિણપ્રદક્ષિણા કરીને, વાદી-નમીને, અતિ દૂર નહીં તેમ અતિ નીકટ નહીં, તે સ્થાને શુશ્રુષા કરતાં, નમન કરતાં, અભિમુખ વિનયથી અંજલિ કરતાં પર્યાપાસના કરતાં આમ કહે છે અહીં વ્યાખ્યા - અનંતરોક્ત વિશેષણ હીન સંહનન પણ હોય, તેથી કહે છે – વજsષભનારાય સંહાની એટલે બંને બાજુ મર્કટબંધ, તેના ઉપર વેપ્ટન Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧/૨,૩ ૩૦ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ પઢ, ત્રણે હાડકાંને ભેદક અસ્થિરૂપ કીલિકા, એવા સ્વરૂપનું સંહનન જેનું છે તે. તે નિધવર્ણ પણ હોય, તેથી સુવર્ણના પુલકોલવનો જે કષપટ્ટક રેખારૂપ, તેની સમાન અને પઘકેસરાવતુ ગૌર, તે વિશિષ્ટ ચરણરહિત પણ હોય, તેથી કહે છે - ઉગ્ર અનશનાદિ તપવાળા, * * - દીત-જાજવલ્યમાન દહન સમાન કમવન ગહનને દહન સમર્થતાથી જવલિત-તપ-ધર્મધ્યાનાદિ, તપ્ત તપુ - જેના વડે સર્વે અશુભ કર્મોને બાળી નાંખનાર, મહતુ-પ્રશસ્ત, આશંસાદિ દોષ રહિતcવથી તપવાળા. ૩યાર • પ્રધાન કે ઉગ્રાદિ વિશેષણ વિશિષ્ટ તપ કરવાથી પાસે રહેલાં લાવીને ભયાનક - તથા - ઘર - નિર્ગુણ, પરીષહ-ઈન્દ્રિયાદિ ગુગણના વિનાશને આશ્રીને નિર્દય કે આત્મનિરપેક્ષ. ઘોરગુણ - દુરનુચર મૂલ ગુણાદિવાળા, ઘોર તપ વડે તપસ્વી, ઘોર બ્રહમચારી - દારણ અલા સવથી દુરનુચરવ થકી જે બ્રહ્મચર્ય - તેમાં વસવાના આચારવાળા, સંકારના પરિત્યાગથી શરીરત્યાગી. સંક્ષિપ્ત - શરીર અંતર્ગતત્વથી લઘતા પામેલ અને વિસ્તીર્ણ અનેક યોજન પ્રમાણ ક્ષેત્ર આશ્રિત વરતુ દહન સમર્યવથી, તેજલેશ્યા - વિશિષ્ટ તપોજન્ય લબ્ધિ વિશેષ પ્રભવ તેજો જવાલાવાળા. ચૌદ પૂર્વવાળા, આના વડે શ્રુતકેવલિતા કહી, તે અવધિજ્ઞાનાદિ હિતને પણ હોય, તેથી કહે છે - મતિ, શ્રુત, અવધિ, મન:પર્યાયરૂપ ચાર જ્ઞાનયુક્ત. આ બંને વિશેષણયુક્ત હોવા છતાં પણ કોઈક સમગ્ર કૃત વિષય વ્યાપી જ્ઞાન ન પણ હોય, કેમકે ચૌદપૂર્વી પણ છ સ્થાનથી પતિત સાંભળેલા છે. તેથી કહે છે - બધાં અક્ષર સંનિપાતને જાણનારા અર્થાત્ જગત્માં જે પદાનુપૂર્વી, વાકાનુપૂર્વી સંભવે છે, તે બધાંને જાણે છે અથવા કાનને સુખકારી અક્ષરો નિત્ય બોલવાના આચારવાળા છે. આવા ગુણ વિશિષ્ટ, વિનયની રાશિ સમાન, શિધ્યાયારત્વથી સાક્ષાત્ એમ કરીને શ્રમણ ભગવંત મહાવીરની કંઈક સમીપ વિચારે છે. તેમાં દૂર અને નીકટની પ્રતિષેધથી અરસામંત અગત્ અતિ દૂર નહીં તેમ અતિ નિકટ નહીં. કેવા થઈને ત્યાં વિહરે છે? ઉtd જાનું રાખીને, શુદ્ધ પૃથ્વી સનથી વજીને ઔપગ્રહિક નિષધાના અભાવથી ઉત્કટુક આસન. અધોશિર-ઉર્વ કે તીર્દી દૈષ્ટિ રહિત, પરંતુ નિયત ભૂભાગ નિયમિત દષ્ટિ ધ્યાન-ધર્મ કે શુક્લ, તે જ કોઠાર, તે ધ્યાનકોષ્ઠને પામીને ધ્યાનકોઠવત્ ગૌતમસ્વામી પણ ધ્યાનથી અવિપ્રકીર્ણ ઈન્દ્રિયાંત-કરણવૃત્તિ. સંયમ-પાંચ આશ્રવ નિરોધ, તપ-અનશનાદિ. સંયમ અને તપ વડે પ્રધાન મોક્ષાંગવ જણાવે છે. સંયમ આશ્રવ રોકવા અને તપ પૂર્વ કર્મોની નિર્જરહેતુપણાથી છે. તેના વડે જ સર્વ કર્મનો મોક્ષ થાય છે. આત્માને વાસિત કરીને રહે છે. * * * * * ત્યારપછી - જાત શ્રદ્ધાદિ વિશેષણયુક્ત થઈ ઉત્થાન કરે છે. તેમાં જાતશ્રધ્ધવફ્ટમાણ અર્થતત્વજ્ઞાન જાણવાની ઈચ્છાવાળા, જાતસંશય-અનવધારિત અર્થનું જ્ઞાન, તે આ રીતે અન્યતીર્થિકોએ જંબૂદ્વીપ વક્તવ્યતા અન્યથા-અન્યથા કહી છે, તેથી તવ શું છે ? તેવો સંશય. તથા જાતકુતૂહલ-ઉત્સુકતાવાળા- આ જંબૂદ્વીપ વક્તવ્યતાને સર્વજ્ઞ ભગવંતે કઈ રીતે કહી છે? - તથા - ઉત્પણ શ્રદ્ધા • પહેલાં ન હતી, તેવી શ્રદ્ધા થવી. જાતશ્રદ્ધાથી ઉક્ત અર્થ જ છે, તો ઉત્પણ શ્રદ્ધા કેમ કહ્યું? પ્રવૃત્ત શ્રદ્ધત્વથી ઉત્પણ શ્રદ્ધવની પ્રાપ્તિ છે, નુત્પન્નથી નહીં, અહીં કહે છે - હેતુત્વના પ્રદર્શન અર્થે છે. હેતુત્વ પ્રદર્શન ઉચિત જ છે. * * * * * * * તથા ઉત્પન્ન સંશય અને ઉત્પન્ન કુતૂહલ પૂર્વવત્ છે. ‘સંજાત શ્રદ્ધ’ ઈત્યાદિ છ પૂર્વવતુ, વિશેષ એ કે- અહીં ‘’ શબ્દ પ્રકદિ વચનો જાણવા. બીજા કહે છે કે- જાત શ્રદ્ધવાદિ અપેક્ષાથી ઉત્પન્ન શ્રદ્ધવાદિ સમાનાથ વિવણિત અર્થના પ્રકર્ષના પ્રતિપાદન માટે સ્તુતિ મુખથી ગ્રંથકારે કહેલ છે, તેમાં પુનરુક્ત દોષ નથી. - X - X - ઉત્થાનથી ઉઠીને - ઉર્વ વર્તનપણે ઉર્વ થાય છે. અહીં ઉઠે છે - એમ કહેતા ક્રિયા આરંભ મધ્ય જ પ્રતીત થાય છે. જેમકે - કહેવાને ઉઠે છે. તેથી તેના વ્યવચ્છેદને માટે કહે છે - ઉત્થાનથી જાય છે એ ઉત્તર કિયાની અપેક્ષાથી ઉત્થાન ક્રિયાની પૂર્વકાલતા જણાવવા - ઉઠીને કહ્યું. જો કે બંને ક્રિયાના પૂર્વ-ઉત્તર નિર્દેશથી પૂર્વકાળ ગોપલભ્ય જ છે, * * * * * * * જે દિશા ભાગમાં શ્રમણ ભગવંત મહાવીર વર્તે છે, તે જ દિશા ભાગમાં જાય છે. - x - x - ત્યાં જઈને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત જમણાં હાથેથી આરંભીને પ્રદક્ષિણ-ફરતાં ભમીને જમણે જ આદક્ષિણપ્રદક્ષિણા કરે છે કરીને વંદે છે - વચન વડે સ્તુતિ કરે છે. નમન કરે છે - કાયાથી પ્રણમે છે. વાંદીને અને નમીને, અતિ નીકટ નહીં કેમકે અવગ્રહ પરિહાર છે. અથવા અતિ નીકટ સ્થાને રહીને નહીં. તથા અતિદૂર નહીં - અનૌચિત્યના પરિહારથી બહુ દૂર નહીં. અથવા ઘણાં દૂરના સ્થાને રહેતા નથી. ભગવંતના વચનોને સાંભળવાને ઈચ્છતા, ભગવંતને લક્ષ્ય કરીને મુખ જેનું છે, તે અભિમુખ. વિનય વડે પ્રકટ-પ્રધાન લલાટના તટ ઘટિતત્વથી અંજલિ-સંયુક્ત હસ્તમુદ્રા વિશેષ કરીને તે પ્રાંજલિકd. -x- પપાસના-સેવના કરતાં. આ વિશેષણો વડે શ્રવણ વિધિ કહી. કહ્યું છે કે- નિદ્રા, વિકથા પરિવજીને-ગુપ્ત થઈને, પ્રાંજલિપુટ કરીને ભક્તિ-બહુમાનપૂર્વક ઉપયુક્ત થઈને સાંભળવું જોઈએ. એમ વક્ષ્યમાણ પ્રકાર વડે કહે છે – જંબુદ્વીપ વક્તવ્યતા વિષયક પ્રશ્ન કહ્યો. જંબૂદ્વીપ પ્રજ્ઞતિ માતૃકારૂપ ચાર પ્રશ્ન હૃદય-અભિસંહિતાને ભગવંત આગળ વચનયોગથી પ્રગટ કર્યા. (શંકા) ગૌતમ પણ ચૌદ પૂર્વધર, સર્વાક્ષર સંનિપાતિ, સંભિજ્ઞ શ્રોતા, સકલ પ્રજ્ઞાપનીય ભાવના પરિજ્ઞાનમાં કુશલ સૂચી પ્રવયનના પ્રણેતા અને સર્વાદેશીય જ છે. કહ્યું છે - જો કોઈ પૂછે તો સંખ્યાતીત ભાવોને કહે છે અનતિશયી જાણતા નથી, આ છવાસ્થ. તો પછી તેને શંકા કઈ રીતે સંભવે છે ? શંકાના અભાવે પૂછે કેમ ? Page #23 -------------------------------------------------------------------------- ________________ ૩૨ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ૧/૨,૩ ૩૧ (સમાધાન) જો કે ગૌતમસ્વામી યથોક્તગુણ વિશિષ્ટ છે, તો પણ તેને હજી સુધી છાપણું હોવાથી કદાચિત્ અનાભોગ પણ થાય છે. જેમ કહ્યું છે - છવાસ્થને અનાભોગ હોય છે, કોઈને ન હોય -x - તેથી આ અનાભોગના સંભવથી ગૌતમને પણ સંશય થાય. આ અનાર્ય નથી. જેમ ઉપાસકદશામાં કહ્યું - આનંદ શ્રમણોપાસકના અવધિનિર્ણયના વિષયમાં કે – ભગવતુ ! તે આનંદ શ્રાવકને તે સ્થાનની આલોચના ચાવતુ પ્રતિક્રમણ છે કે મને છે? ત્યારે ગૌતમ આદિ શ્રમણને ભગવન મહાવીરે એ પ્રમાણે કહ્યું કે – “ગૌતમ! તું જ તે સ્થાનની આલોચના ચાવતુ પ્રતિકમણ કરે અને આ કથન માટે આનંદ શ્રાવકને ખમાવ. ત્યારે શ્રમણ ગૌતમસ્વામીએ શ્રમણ ભગવંત મહાવીરની પાસે આ કથન વિનયથી સાંભળ્યું, સાંભળીને, તે સ્થાનની આલોચના ચાવત્ પ્રતિક્રમણ કર્યું તથા આનંદ શ્રાવકને તે કથન માટે ખમાવે છે. અથવા તેઓ સંશયરહિત હોવા છતાં પણ સ્વકીય બોધ સંવાદ અર્થે અજ્ઞાલોકના બોધના માટે કે શિષ્યોને પોતાના વચનમાં વિશ્વાસ ઉપજાવવા પૂછે છે અથવા આ જ સૂઝસ્યનાકય છે. શું કહ્યું – તે કહે છે – કયા દેશમાં ‘ભંતે' - ગુરુનું આમંત્રણ છે. - x • હે ભદંત ! હે સુખ કલ્યાણ સ્વરૂપ!-x - પર્વ - સંસાર કે ભયના હેતુત્વથી ભવાંત કે ભયાંત, તેનું આમંત્રણ, પૂર્વવણિત અન્વર્થક જંબુદ્વીપ નામે દ્વીપ વર્તે છે. આના દ્વારા જંબૂદ્વીપનું સ્થાન પૂછ્યું. તથા ભગવદ્ ! કેટલા પ્રમાણમાં મોટો આલય - આશ્રય. જેનો વ્યાપ્ય હોમરૂપ છે તે, કેટલા પ્રમાણમાં મોટો છે ? આના વડે પ્રમાણ પૂછ્યું. હવે ભદેતા તેનું સંસ્થાન શું છે તે, આના વડે સંસ્થાન પૂછયું. તથા ભદેતા! આકારભાવ-સ્વરૂપ વિશેષ, કયા આકારભાવ પ્રત્યવતાર તેના છે, તે કેવા આકારાદિથી છે ? અથવા આકાર-સ્વરૂપ, ભાવ-જગતી, વર્ષ, વર્ષધરાદિ, તેમાં રહેલ પદાર્થનો આકાર-ભાવ, તેનું અવતરણ-આવિભવિ. તે આકા-ભાવપત્યવતાર - x • આના દ્વારા જંબૂદ્વીપ સ્વરૂપ અને તેમાં રહેલાં પદાર્થો પૂછડ્યા. એ પ્રમાણે ઈન્દ્રભૂતિ વડે ચાર પ્રસ્ત કરાતા પ્રતિવયન શ્રવણ ઉત્સાહતા કરવાને માટે જગત પ્રસિદ્ધ ગોત્ર અભિધાનથી તેને આમંત્રીને ચાર ઉત્તરોને ભગવંત કહે છે - x • હે ગૌતમ ! જ્યાં આપણે રહીએ છીએ તે - આના દ્વારા સમયક્ષેત્રની બહાર વર્તતા અસંખ્યાત જંબુદ્વીપોનો વ્યવચ્છેદ કર્યો. જંબુદ્વીપ નામે દ્વીપ. કઈ રીતે ? તે કહે છે - ધાતકીખંડ આદિ સર્વે દ્વીપો અને લવણોદ આદિ બધાં સમુદ્રોની સમસ્તપણે અંદર, સર્વ તીછલોક મધ્યવર્તી તે સર્વવ્યંતર. પુખરવરદ્વીપની અપેક્ષાથી ધાતકીખંડ પણ અત્યંતર માત્ર છે, તેથી સર્વ શબ્દનું ઉપાદાન કર્યું. આના દ્વારા જંબૂદ્વીપનું અવસ્થાને કહ્યું. તથા બઘાં - બાકીના દ્વીપ સમુદ્રોથી લઘુ, તેથી કહે છે – બધાં લવણાદિ સમદ્રો, ધાતકીખંડાદિ દ્વીપો, જંબુદ્વીપથી આરંભીને, બમણાં-બમણાં વિકુંભ, આયામ, પરિધિ છે. તેથી શેષદ્વીપ સમુદ્રની અપેક્ષાથી લઘુ છે. આના વડે સામાન્યથી પ્રમાણ કહ્યું. વિશેષથી આયામ આદિ ગત પ્રમાણ આગળ કહેશે. * * * * * તથા વૃત, તે પોલાણયુક્ત વૃત પણ છે. તેથી કહે છે - તેલના પુંડલા સંસ્થાનથી સંસ્થિત - તેલ વડે પક્વ પુંડલા પ્રાયઃ પરિપૂર્ણ વૃત્ત હોય, ઘીથી પકવેલ નહીં. માટે તેલ વિશેષણ મૂક્યું છે તેના જેવું જે સંસ્થાન, તેના વડે સંસ્થિત, તથા વૃત- રથ ચક્રવાલ સંસ્થાની સંસ્થિત રથના અંગના ચકના મંડલની જેમ સંસ્થાના વડે સંસ્થિત, અથવા મંડલ, મંડલધર્મના યોગથી રથચક્ર પણ ચક્રવાલ છે એ પ્રમાણે વૃત - પુકઋર્ણિકા સંસ્થાન સંસ્થિત. પડાબીજ કોશ-કમળનો મધ્યભાગ. વૃત-પરિપૂર્ણચંદ્ર સંસ્થાન સંસ્થિત પૂર્વવત્. એક જ પ્રકારના અર્થપણું છતાં વિવિધ દેશના શિષ્યોના ક્ષયોપશમ વૈચિત્ર્યથી કોઈકને કંઈક બોધક હોવાથી ઉપમાપદ વૈવિધ્ય છે. તેથી જ પ્રતિ ઉપમાપદ યોજનમાનવથી, વૃત્તપદના પુનરુક્તિની શંકા ન કથ્વી. આના દ્વારા સંસ્થાન કર્યું. - હવે સામાન્યથી પૂર્વોક્ત પ્રમાણને વિશેષથી કહેવા માટે - એક લાખ યોજન, પ્રમાણાંકુલ નિષ્પ લાખ યોજન. આયામ-વિકંભરી છે. અહીં કહે છે - જંબૂદ્વીપનું લાખ યોજન પ્રમાણ કહ્યું, તે પૂર્વ-પશ્ચિમની જગતી મૂલવિકુંભથી બાર-બાર યોજના ક્ષેપમાં ૨૪ અધિક થાય છે. તથા યથોક્ત માન વિરુદ્ધ નથી. જંબૂદ્વીપ જગતી વિકુંભ સાથે જ લાખ ઉમેરવા. લવણ સમુદ્ર જગતી વિઠંભથી લવણસમુદ્ર બે લાખ, એ પ્રમાણે બીજા પણ હીપ-સમુદ્રોમાં છે, અન્યથા સમુદ્રના પ્રમાણથી જગતી પ્રમાણના પૃથક્ કહેવાથી મનુષ્ય ક્ષેત્ર પરિધિથી અતિરિક્ત છે. તે જ ૪પ-લાખ પ્રમાણ હોમની અપેક્ષાથી કહે છે. આ જ આશય અભયદેવસૂરિજી વડે ચોથા અંગની વૃત્તિમાં પંચાવનમાં સમવાયમાં પ્રગટ થયેલ છે. તથા ૩,૧૬,૨૨૭ યોજન, ગમ કોશ, ૧૨૮ ઘનુષ, સાડાતેર ગુલથી કંઈક વિશેષ. એ પરિધિ કહી. પરિધિ લાવવાનો આ ઉપાય ચૂર્ણિકારે કહેલ છે - વિખંભના વર્ગને દશ ગુણા કરવાથી વૃતની પરિધિ થાય, વિર્કમપાદ ગુણિત પરિધિ ગણિત પદ. તેની વ્યાખ્યા કરે છે – જંબૂદ્વીપનો વિઠંભ-વ્યાસ, સ્થાપના, જેમકે - ૧,૦૦,૦૦૦, તેનો વર્ગ કરવો. લાખને લાખ વડે ગુણવા. તેથી એક ઉપર દશ શૂન્ય આવે. તેને દશ વડે ગુણતાં એક ઉપર અગિયાર શૂન્ય આવશે. પછી શરy - વર્ગમૂળ કાઢવું. તે આ રીતે -x-x-x - એ પ્રમાણે આ કરણ વડે વર્ગમૂળ કરાતા અધતન છેદાશિ આવશે - ૬,૩૨,૪૪૦. અહીં સપ્તકરૂપ અંત્ય અંક બમણો કરાતો નથી, તેથી તેનું વર્જન કરી બાકી બધાને અડધું કરાય છે – તેથી પ્રાપ્ત શશિ થશે - ૩,૧૬,૨૨૩. છેદાશિના સપ્તકને પણ બમણી કરાતા થશે - ૬,૩૨,૪૫૪. ઉપરના શેષાંશ - ૪,૮૪,૪૩૧, આ યોજન સ્થાનીયના ક્રોશ Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧/૨,૩ જંબુદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ લાવવાને માટે ચાર વડે ગુણવાથી આવે - ૧૯,૩૩,૮૮૪. છેદસશિ વડે ભાગ દેવાતા -૩-કોશ આવશે. શેષ રહેશે - ૪૦,૫૨૨. તેને ધનુષ્ય કરવાને માટે ૨૦૦૦ વડે ગુણતાં આવશે - ૮,૧૦,૪૪,૦૦૦. છેદરાશિ વડે ભાગ દેવાતા આવશે-૨૮-ધનુષ, પછી બાકી રહેશે • ૮૯,૮૮૮. પછી ૯૬ અંગુલ માનવથી ધનુના અંગુલ લાવવાને માટે-૯૬ વડે ગુણતાં ૮૬,૨૯,૨૪૮ આવશે. છેદ વડે ભાગ દેવાતા આવશે-૧૩ ગાંગુલ. પછી શેષ વધે ૪,૦૩,૩૪૬. અહીં યવ આદિ પણ લાવવા. તે આ રીતે - આઠ યવ વડે એક અંગુલ થાય, તેથી આવશે - ૩૨,૫૮,૩૬૮. પૂર્વવત્ છેદ સંખ્યાથી ભાગ દેતાં આવે-પ-ચવ. તેને પણ આઠ-આઠ વડે ગુણતાં ચૂકા આદિ આવે, તેમાં ચૂકા-૧, આ બધાં અઘગુિલના કિંચિત્ વિશેષાધિકત્વ કથનથી સૂરકારે પણ સામાન્યથી સંગૃહિત કરેલ છે, તેમ જાણવું. ગણિત પદ, તેનું કરણ સદેટાંત આગળ કહેશે. હવે આકાર ભાવપ્રત્યાવતાર વિષયક પ્રશ્નને કહે છે – • સૂત્ર-૪ - તે એક વષમય જગતી દ્વારા ચોતરફથી વીંટળાયેલ છે. તે જગતી આઠ યોજન ઉંચી, મૂળમાં ૧ર-ચોજન વિકંભથી, મણે આઠ યોજન વિર્કથી, ઉપર ચાર યોજના વિદ્ધભણી છે. મૂળમાં વિસ્તીર્ણ, મણે સંક્ષિપ્ત, ઉપર પાતળી છે. ગોપુજી સંસ્થાનથી સંસ્થિત છે. સર્વ વજમચી, સ્વચ્છ, જ, વૃષ્ટ, પૃષ્ટ, નીરજ, નિર્મળ, નિષાંક, નિકટક છાયા, સપભા, સકિરણ, સોધોત, પ્રાસાદીય, દશનીય, અભિરૂપ અને પ્રતિરૂપ છે. તે જગતી એક મહાંત ગવાક્ષ-કટકથી ચોતરફથી વીંટળાયેલ છે, તે ગવા#કટક યિોજન ઉક્ત ઉચ્ચવથી, પo૦ ધનુષ વિદ્ધભથી, સર્વ રનમય, સ્વચ્છ પાવતુ પ્રતિરૂમ છે. તે જગતીથી ઉપર બહુ મધ્યદેશ ભાગમાં એક મોટી પાવર વેદિા કહી છે, તે આયોજન ઉચ્ચત્વથી, ૫૦૦ ધનુ વિખંભથી જગતી સમિત પરિક્ષેપથી સર્વરનમય, સ્વચ્છ ચાવતુ પ્રતિરૂપ છે તે પાવર વેદિકાનો આ આવા સ્વરૂપનો વણવિાસ કહેલ છે. તે આ પ્રમાણે - વજમય નેમા, એ પ્રમાણે જેમ જીવાભિગમમાં કહેલ છે, તેમ યાવત્ અર્થ ચાવત ધુવ, નિત્ય, શાશ્વત સાવ નિત્ય છે. • વિવેચન-૪ : તે અનંતર કહેલ આયામ, વિકુંભ, પરિધિ પરિમાણ જંબુદ્વીપ છે. એક સંખ્યાથી કે અદ્વિતીય, વજનમય જંબૂદ્વીપ પ્રાકાર રૂપે હીપ-સમુદ્ર સીમાકારિણી મહાનગરના પ્રાકાર સમાન બધી દિશામાં-બધી વિદિશામાં સારી રીતે વેષ્ટિત છે. તે ગતી આઠ યોજન ઉદd ઉચ્ચત્વથી, વસ્તુનું અનેક પ્રકારે ઉચ્ચત્વ હોય, ઉtd સ્થિતનું એક, તિછિિસ્થતનું બીજું, આદિ. તેમાં ઉધઈ રહેલનું જે ઉચ્ચવ ઉદર્વ ઉચ્ચત્વ એમ આગમમાં છે. [25/3] મૂળમાં બાર યોજન વિકંભ, મધ્ય આઠ, ઉપર ચાર. તેથી જ મૂળમાં વિખંભને આશ્રીને વિસ્તીર્ણ, મધ્યમાં સંક્ષિપ્ત-કેમકે ત્રિભાગનૂન છે, ઉપર પાતળી-મૂળને આશ્રીને ત્રીજો ભાગ માત્ર વિસ્તારથી છે માટે. આ જ ઉપમાથી કહે છે - ગાયની પૂંછ જેવા સંસ્થાન વડે સંસ્થિત, ઉંચા કરેલ ગોપુચ્છાકારે રહેલ છે. તે સંપૂર્ણ વજમયી, આકાશ ફટિકવતું સ્વચ્છ, ગ્લણ પુદ્ગલસ્કંધ નિug-શ્નણદલ નિષ્કપટ સમાન. ઘૂંટેલ પટ માફક મસૃણ. ખરશાણ પાષાણ પ્રતિમાવત્ પૃષ્ટ, સુકુમાર શાણપાષાણ પ્રતિમાવત મૃટ. સહજ રહિત, આવનારા મેલ રહિત, કલંક કે કાદવ સહિત, કવચ રહિત, એવી નિરાવરણ છાયા કે દીતિ જેની છે તે. તથા - સ્વરૂપથી પ્રભાવાળી અથવા પોતાની મેળે શોભતી કે પ્રકાશતી, તે સ્વપ્રભા, કિરણ સહિત-પ્રકાશ કરનારી, મનને પ્રહાશકારી હોવાથી પ્રાસાદીય, દર્શનયોગ્ય • જેને જોતાં આંખોને શ્રમ ન લાગે તે દર્શનીય, બધાં જોનારને મનને પ્રાસાદ નુકૂલપણે અભિમુખરૂપ હોવાથી અભિરૂપ અર્થાત્ અત્યંત કમનીય. તેથી, જ પ્રતિવિશિષ્ટઅસાધારણ રૂપ જેનું છે, તે પ્રતિરૂપ અથવા પ્રતિક્ષણ નવું-નવું રૂપ જેનું છે તે. અહીં સૂત્રમાં ન કહ્યા છતાં વાચનારની અધિક અર્થની જિજ્ઞાસાથી જગતીમાં ઈષ્ટ સ્થાને વિસ્તાર દશવિ છે – - તેમાં મૂળ, મધ્ય અને ઉપનું વિકુંભ પરિમાણ સાક્ષાત્ સૂત્રમાં પ્રાપ્ત થાય છે. અપાંતરાલમાં ઉપરથી નીચે જવામાં આ ઉપાય છે – જગતીના શિખરથી નીચે સધી ઉતીમાં એક મંગથી જે પ્રાપ્ત, તે ચાર વડે યક્ત ઈષ્ટ સ્થાનમાં વિસ્તાર છે. તે આ રીતે ઉપરના ભાગથી યોજના અને એક ગાઉ અવતીર્ણ. પછી આ શશિને એક વડે ભાગ દઈ પ્રાપ્ત એક ગાઉ અધિક એક યોજન, તેને યોજન ચતુક યુક્ત કરીએ. તેથી પાંચ યોજન અને એક ગાઉ થશે. આટલો તે પ્રદેશમાં વિહેંભ છે. એમ બધે કહેવું. હવે મૂળથી ઉપર જતાં વિસ્તાર લાવવાનો ઉપાય-મૂળથી ઉપર જતાં ચાવતુ ઉદd જતાં, તેને એક વડે ભાગ દેતા. જે પ્રાપ્ત થાય, તે મૂળ વિસ્તારથી ધિત કરતાં, જે શેષ, તેમાં યોજનાદિ અતિકાંત થતાં વિસ્તાર તે આ રીતે - મૂળથી ઉત્પન્ન થઈને એક યોજન - ગાઉ બેથી અધિક જઈ, પછી યોજના અને બે ગાઉ અધિકના એક ભાગથી ભાગ દઈ, જે પ્રાપ્ત યોજન અને બે ગાઉ અધિક, એ મળ સંબંધી બાર યોજન વિસ્તાર લઈ લેવો. તેથી રહેશે દશ યોજના અને બે ગાઉ અધિક. આટલા પ્રમાણથી સાર્ધ યોજનાતિક્રમમાં વિસ્તાર કહેવો. એમ બધે કહેવું. એ પ્રમાણે ઋષભકૂટ, જંબૂ-શાભલી વૃક્ષ વાગત કૂટોના ઈષ્ટ સ્થાનમાં વિસ્તાર લાવવાને માટે આ જ કરણ કહેવું. હવે આ ગવાક્ષકટક વર્ણન માટે કહે છે - અનંતરોક્ત સ્વરૂપા જગતી, એક મહાગવાફકટક - બૃહદ જાવક સમૂહ વડે ચારે દિશા-વિદિશામાં સમસ્તપણે વ્યાપ્ત Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧/૪ છે. તે ગવાક્ષકટક ઉર્ધ્વ ઉચ્ચત્વથી અર્ધયોજન-બે ગાઉ વિધ્યુંભથી ૫૦૦-ધય્ છે, સર્વપણે રત્નમય, સ્વચ્છ છે. અહીં ચાવત્ કરણથી પૂર્વે વર્ણન કરાયેલ વિશેષણપદ ગ્રાહ્ય છે. ગવાક્ષશ્રેણિ લવણસમુદ્ર પડખામાં જગતી ભિત્તિના બહુમધ્ય ભાગગત જાણવી. - ૪ - હવે જગતીના ઉપરના ભાગના વર્ણનને માટે કહે છે – ચચોક્ત સ્વરૂપા જગતીની ઉપસ્તિન તલમાં જે બહુ મધ્યદેશ લક્ષણ ભાગ છે ભાગ પ્રદેશ લક્ષણ પણ છે. તેમાં પદ્મવર્વેદિકાનો અવસ્થાન સંભવે છે. આ દેશગ્રહણથી મહાભાગ અર્થ ૩૫ કરવો. તે ચાર યોજનરૂપ જગતી ઉપરના તલની મધ્યે ૫૦૦ ધનુપ્ છે. આ બહુમધ્યદેશ ભાગમાં પૂર્વવત્ મોટી એક પાવરવેદિકા-દેવભોગ ભૂમિ મેં અને બાકીના તીર્થંકરોએ કહેલી છે. તે વેદિકા ઉર્ધ્વ-ઉચ્ચત્વથી અર્દ્ર યોજન, ૫૦૦ ધનુષ વિખંભથી, જગતીની સમાન પરિક્ષેપ-પરિધિ છે. અર્થાત્ જંબૂદ્વીપની ચોતરફ વલયાકારથી સ્થિત જગતીના યાવત્ ઉપરના તળને ચાર યોજન વિસ્તારાત્મક, ત્યાંથી લવણની દિશામાં દેશોન બે યોજન ત્યાગીને પૂર્વે જ્યાં સુધી જગતીની પરિધિ છે, ત્યાં સુધી આ પણ છે, સમસ્તપણે રત્નખચિત છે. બાકી પાઠ પૂર્વવત્. હવે આનું અતિદેશગર્ભ વર્ણક સૂત્ર કહે છે – તે પાવરવેદિકાના અર્થ એ વક્ષ્યમાણપણાથી પ્રત્યક્ષ અને તે કહેવાનાર ન્યૂનાધિક ૫ણ હોય. આ જ સ્વરૂપ જેનું છે તે તથા વળું - શ્લાઘા યથાવસ્થિત સ્વરૂપ કીર્તન, તેનો નિવાસ અર્થાત્ ગ્રંથ પદ્ધતિરૂપ વર્ણક નિવેશ અથવા વર્ણક ગ્રંથ વિસ્તર કહેલ છે. તે આ રીતે – ‘વજ્રમયનેમ' ઈત્યાદિ, આ પ્રકાર વડે જેમ જીવાભિગમમાં પાવર વેદિકા વર્ણક વિસ્તાર કહેલ છે, તે રીતે જાણવો. તે ક્યાં સુધી ? તે કહે છે - યાવત્ અર્થ-પાવર વેદિકા શબ્દનો અર્થ નિર્વચન. પછી પણ ક્યાં સુધી ? તે કહે છે – યાવત્ ધ્રુવ, નિયત, શાશ્વત. વળી તે પણ ક્યાં સુધી ? તે કહે છે - નિત્ય સુધી. તે સમગ્ર પાઠ આ પ્રમાણે – વજ્રમય નેમા, ષ્ટિમય પ્રતિષ્ઠાન, ધૈર્યમય સ્તંભ, સુવર્ણમય ફલક, લોહિતાક્ષમય શૂચિઓ, વજ્રમય સંધી, વિવિધ મણિમય કડેવર, વિવિધ મણિમય કડેવર સંઘાડા, વિવિધ મણિમયરૂપ, વિવિધ મણિમય રૂપસંઘાડ, અંકમય પદ્મ અને પક્ષબાહા, જ્યોતિસમય વંશ, વંશ વેલુક, રજતમય પટ્ટિકા, જાત્ય રૂપમય અવઘાટનીઓ, વજ્રમય ઉપરની પુંછણી, સર્વ શ્વેત, રજતમય છાદન, તે પાવરવેદિકા એક-એક હેમજાલથી, એક એક કનકવક્ષ જાલથી, એકૈક પિંખીણી જાલથી, એકૈક ઘંટાજાલથી, એ પ્રમાણે મુક્તા જાલથી, મણિજાલથી, કનક જાલથી, રત્નજાલથી, પદ્મજાલથી, સર્વ રજતમયથી, ચારે દિશા-વિદિશા વેષ્ટિત છે. તે જાલો તપનીય લંબૂશક, સુવર્ણ પ્રતસ્ક મંડિત, વિવિધ મણિરત્ન હાર જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ અર્ધહારથી ઉપશોભિત સમુદયવાળા, કંઈક અન્યોન્ય સંપ્રાપ્ત, પૂર્વ-પશ્ચિમ-દક્ષિણઉત્તરથી આવતા મંદ-મંદ વાયુથી કંઈક કંપતા-કંપતા, લંબાતા-લંબાતા, પ્રઝંઝમાણ, ઉદાર મનોજ્ઞ મનહર કર્ણમન નિવૃત્તિકર શબ્દો વડે તે પ્રદેશમાં ચોતરફથી આપૂતિ કરતા-કરતા શ્રી વડે અતીવ-અતીવ ઉપશોભિત કરતાં રહે છે. ૩૬ તે પાવરવેદિકાથી તે-તે દેશમાં ત્યાં-ત્યાં ઘણા અશ્વસંઘાટ ગજસંઘાટ, નરસંઘાટ, કિંનરસંઘાટ, કિંપુરુષસંઘાટ, મહોરગસંઘાટ, ગંધર્વસંઘાટ, વૃષભસંઘાટ બધાં રત્નમય યાવત્ પ્રતિરૂપ છે. એ પ્રમાણે પંક્તિ, વિથી, મિથુનકો પણ કહેવા. તે પાવરવેદિકાના તે-તે દેશમાં ત્યાં-ત્યાં ઘણી પાલતા, નાગલતા, અશોકલતા, ચંપકલતા, વનલતા, વાસંતીલતા, અતિમુક્તલતા, ગુંદલતા, શ્યામલતા નિત્યકુસુમિતમુકુલિત-લવચિક, સ્તબતિ-ગુલચિત-ગુચ્છિકા-ચમલિય-યુગલિક વિનમિત-પ્રણમિતસુવિભક્ત પિંડમંજરી અવતંસકધારી, નિત્યસુકુમિતા - ૪ - ચાવત્ - ૪ - મંજરી અવતંસકધારી, સર્વપ્નમય સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે. તે પાવરવેદિકાથી તે-તે દશમાં, ત્યાં-ત્યાં ઘણાં અક્ષત સૌવસ્તિક કહેલાં છે. તે સર્વરત્નમય યાવત્ પ્રતિરૂપ છે. ભગવન્ ! એવું કેમ કહે છે - પદ્મવવેદિકા પડાવવેદિકા છે ? ગૌતમ ! પાવરવેદિકાથી તે તે દેશમાં, ત્યાં-ત્યાં વેદિકામાં, વેદિકાબાહામાં, વેદિકાપુંટાતરમાં, સ્તંભમાં, સ્તંભબાહા-શીર્ષ-પુટાંતરમાં, સૂચિમાં, સૂચિ મુખ-ફલક-પુટાંતરમાં, પક્ષમાં, પક્ષબાહામાં ઘણાં ઉત્પલ, પદ્મ, કુમુદ, સુભગ, સૌગંધિક, પૌંડરિક, મહાપૌંડરિક, શતપત્ર, સહસત્ર, સર્વપ્નમય, સ્વચ્છ ચાવત્ પ્રતિરૂપ કહેલ છે. તેથી હે ગૌતમ ! પાવર વેદિકા એ પાવરવેદિકા છે અથવા હે ગૌતમ ! પાવરવેદિકા શાશ્વત નામ કહેલ છે. ભગવન્ ! પદ્મવવેદિકા શાશ્વત છે કે અશાશ્વત ? ગૌતમ ! કંઈક શાશ્વત, કંઈક અશાશ્વત. એમ કેમ કહ્યું ? ગૌતમ ! દ્રવ્યાર્થતાથી શાશ્વત અને વર્ણ-ગંધ-રસસ્પર્શ પર્યાયોથી અશાશ્વત છે. તેથી એવું કહે છે કે – કંઈક શાશ્વત છે, કંઈક : અશાશ્વત છે. ભગવન્ ! પદ્મવસ્વેદિકા કાળથી કેટલી જૂની છે ? ગૌતમ ! તે કદિ ન હતી તેમ નહીં, નહીં હોય તેમ નહીં, નહીં હશે તેમ નહીં. ધ્રુવ, નિત્ય, શાશ્વત, અક્ષત, અવ્યય, અવસ્થિત, નિત્ય છે. ઉક્ત સૂત્રની વ્યાખ્યાનો સાર – અનંતરોક્ત પદ્મવસ્વેદિકાના વજ્રરત્નમય નેમા-ભૂમિભાગથી ઉર્ધ્વ નીકળતા પ્રદેશો છે, રિષ્ઠ રત્ન મય મૂલપાદ છે. - ૪ - સુવર્ણ રૂણ્યમય ફલકો-પાવરવેદિકાના અંગભૂત છે. લોહિતાક્ષ રત્નમય બે ફલક સ્થિર સંબંધકારી પાદુકા સ્થાનીય છે. વજ્રમય ફલકની સંધિ છે. નાના મણિમય કડેવરમનુષ્યશરીરો છે. સંઘાટયુગ્મ - ૪ - રૂપ - હાથી આદિના રૂપો, તેમાં કેટલાંક શોભાર્થે, કેટલાંક વિનોદાર્થે કેટલાંક દૃદોષ નિવારણાર્થે છે. - x + X + Page #26 -------------------------------------------------------------------------- ________________ ૩૮ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ કથા રત્નવિશેષમય, પક્ષ - તેનો એક દેશ, જયોતિરસ નામે રનમયવંશ, પૃષ્ઠવંશની બંને બાજુ તીજી સ્થાપના વંશ તે કેવલુક • x • x • જતમય વંશની ઉપર કંબા સ્થાનીયા પટ્ટિકા, સુવર્ણ વિશેષમય અવઘાટિની આચ્છાદન હેતુ કળા, ઉપર સ્થાયમાન મહા પ્રમાણ કિલિંય સ્થાનીય, પંછણી-નિબિડતર આચ્છાદિત તૃણ વિશેષ સ્થાનીય - X - X - કિંકિણી - ક્ષુદ્રઘંટિકા, ઘંટાજાલ-કિંકિણીની અપેક્ષાથી કંઈક મોટી ઘંટા, મુક્તાજાલ-મુક્તા ફળમય દામસમૂહ - X - કનક-પીળું સ્વર્ણ વિશેષ - x • x - અહીં સ્થળજાત મણિઓ, જલજાત નો એ રત્ન મણિનો ભેદ છે - ૪ - તે જાલો તપનીય - આરક્ત સુવર્ણ. લંબૂસણ-માળાના અશ્ચિમ ભાગમાં-મંડન વિશેષ, • x • પ્રતરક-પતરા વડે મંડિત, તથા નાનાપ-જાતિભેદથી અનેક પ્રકારે. - x " હા-અઢાર સરો, અઈહાર-નવસરો, તેના વડે ઉપશોભિત. - X - અન્યોન્યપરસ્પર અસંપ્રાપ્ત-અસંલગ્ન. - x • માન - કંપતો. - * * * * * * પછી પરસ્પર સંપર્ક વશથી પક્ષHTOT - શબ્દો કરતા, ૩યાર - ફાર શબ્દ વડે, તે ફાર શબ્દ મનને પ્રતિકૂળ પણ હોય, તેથી કહે છે – મનોનુકૂલ વડે તે મન અનુકૂલવ થોડું પણ હોય, તેથી કહે છે – મનોહર એટલે મન અને શ્રોમને હરે છે - આમવશ કરે છે, તે મનોહર. તેનું મનોહરત્વ કઈ રીતે તે કહે છે – સાંભળનારના કાન અને મનને સુખોત્પાદક - x • x • વળી આગળ દશાવે છે - તે પાવરપેરિકાના, તે જ દેશન તે-તે એકદેશમાં, એટલે કે જે દેશમાં એક હોય, તે અન્યમાં પણ હોય છે. ઘણાં અaiઘાટો પણ કહેવા, આ બધાં સર્વયા રત્તમય, સ્વચ્છ ચાવતુ પ્રતિરૂપ ઈત્યાદિ છે. આ બધાં પણ અશ્વસંઘાટાદિ સંઘાટો પુષ્પાવકીર્ણકા કહેલાં છે. હવે આ જ અશ્વાદિ પંક્તિ આદિને કહે છે - જેમ આ અશ્વાદિ આઠે સંઘાટો કહ્યા, તેમ પંક્તિઓ, વીશિઓ પણ મિથુનક કહેવી. તે આ રીતે - તે પાવરવેદિકાથી તે દેશમાં, ત્યાં-ત્યાં ઘણી અપંક્તિગજપંક્તિઓ ઈત્યાદિ છે. વિશેષ એ કે – એક દિશામાં જે શ્રેણી, તે પંક્તિ કહેવાય છે. બંને પડખે એક-એક શ્રેણિ ભાવથી જે બે શ્રેણિ તે વીવી. આ વીવી, પંક્તિ, સંઘાટ અશ્વાદિની અને પુરુષોની કહી. હવે આ જ અશાદિના સ્ત્રી-પુરુષ યુગ્મપતિપાદનાર્થે મિથુનકો કહ્યા. ઉક્ત પ્રકારે અશ્વાદિના મિથુનકો કહેવા. જેમકે - તે તે દેશના ત્યાં-ત્યાં ઘણાં અશ્વ યુગલો છે. તે પાવર વેદિકા તે તે દેશમાં ત્યાં ત્યાં • x• એમ કહેતા જ્યાં જ્યાં એક લતા, ત્યાં અન્યા પણ ઘણી લતાઓ હોય છે એમ પ્રતિપાદિત થયેલ જાણવું, ઘણી પાલતા-પશિની, નાગલતા-નાગ નામે તુમ વિશેષ, તે જ લતા તીર્જી શાખાના પ્રસારના અભાવે નાગલતા આદિ કહ્યા. * * - કુમલ કલિકા. નિત્ય લવંકિત - સંજાત પલ્લવ. નિત્ય સ્તબકિત-સંજાત પુષ્પ તબક, નિત્ય ગુભિત-સંજાત ગુમક, તે લતાસમૂહ છે નિત્ય ગંછિત, ગુંછ એટલે પત્રસમુહ, જો કે પુષ અને સ્તબક અભેદ છે, તેવું નામકોશ જણાવે છે, તો પણ અહીં પુષ, પત્રકૃત વિશેષ જાણવું. નિત્ય ચમલિત, યમલ નામે સમાન જાતિય લતા યુગ્મ, તેમાંથી થયેલ. યુગલિત-સજાતીય વિજાતીય બે લતા, વિનમિત-ફળપુષ્પાદિ ભારથી વિશેષ નમેલ-નીચે તસ્ક ઝુકેલ. પ્રણમિત-તેના વડે જ નમવાને આરંભ કરેલ, કેમકે તુ શબ્દની આદિ કર્યતા છે, અન્યથા પૂર્વ વિશેષણથી અભેદ થાય. સુવિભક્ત-પ્રતિવિશિષ્ટ મંજરીરૂપ જે અવતંસક, તેને ધારણ કરનાર અથવા ઉવવાઈ આદિના પાઠ મુજબ સુવિભકત એટલે અતિ વિવિક્ત, સુનિષ્પન્નતાથી લેબી અને મંજરી. આ બધાં પણ કુસુમિતપણાદિ ધર્મ એકએક લતાના કહ્યા. હવે કેટલીક લતાના સર્વ કુસુમિતવાદિ ધર્મના પ્રતિપાદ ન માટે કહે છે – નિત્ય કુસુમિત મુકુલિત ચાવતુ સુવિભાપતિમંજરી-અવતંસકધારી છે. અર્થ પૂર્વવતુ જાણવો. આ બધી જ લતા કેવા સ્વરૂપે છે, તે કહે છે – સંપૂર્ણપણે રનમય, સ્વચ્છગ્લણ ઈત્યાદિ વિશેષણ પૂર્વવતું. અહીં જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રની પ્રતિમાં અક્ષત સૌવસ્તિકા સૂગ જણાય છે, પણ મલયગિરિ આદિ વૃત્તિકારે તેની વ્યાખ્યા કરી ન હોવાથી અમે પણ વ્યાખ્યા કરતાં નથી. હવે પાવક્વેદિકા શબ્દ પ્રવૃત્તિ નિમિત્તે જિજ્ઞાસુ પૂછે છે – કયા કારણે ભગવન્પાવરવેદિકાને પાવરવેદિકા કહે છે ? અર્થાતુ પરાવરવેદિકારૂપ શબ્દની તેમાં પ્રવૃત્તિમાં શું નિમિત છે ? ભગવંતે કહ્યું - હે ગૌતમ ! પાવરપેદિકામાં તે-તે દેશમાં, તે દેશના ત્યાં-ત્યાં એક દેશમાં વેદિકામાં-ઉપવેશન યોગ્ય મgવારણ રૂપમાં, વેદિકાલાહા-વેદિકા પાર્વોમાં, બે વેદિકાપુટના અંતરોમાં, સ્તંભ-ખંભાપા-સ્તંભશીર્ષબે સ્તંભોના પુટાંતરમાં, ફલક સંબંધનું વિઘટન ન થાય તે હેતુથી પાદુકા સ્થાનીયસૂચિમાં, જે પ્રદેશમાં સૂચિ ફલક ભેદીને મધ્ય પ્રવેશે તે સૂચિમુખમાં, સૂચિ સંબંધી કલકોમાં, તે સૂચિની ઉપર-નીચે વર્તે છે. સૂચિ પુટાંતરમાં - બે સૂચિપુટના અંતરોમાં, પક્ષબાહા-વેદિકા દેશ વિશેષ. • તેમાં ઘણાં ઉત્પલ-ગર્દભક કંઈક નીલ એવા પડશો, સૂર્ય વિકાસી - કંઈક શેત પદા, નલિન-કંઈક લાલ પદા, કુમુદચંદ્ર વિકાસ પા વિશેષ, સૌગંધિક-કલ્હાર, પંડરીક-સ્વેત પદો, તેજ મહાનું હોય તો મહાપુંડરીક, શતક - સો દલથી યુક્ત, સમ્રપત્ર-હજાર દલિકયુકત. આ બધાં પદાવિશેષ પત્ર સંખ્યા વિશેષથી અલગ ગ્રહણ કરેલા છે. આ બધાં સર્વરનમય છે. છ ઈત્યાદિ વિશેષણો પૂર્વવતુ જાણવા. મહાપમાણવાળા, વર્ષાકાળે પાણીના રક્ષણાર્થે જે કરાયેલ તે વાર્ષિક, તે-તે છો, તેની સમાન કહેલા છે. હે શ્રમણ ! તપ:પ્રવૃત્ત !, હે આયુષ્યમાન્ ! પ્રશસ્તજીવિત આ અન્વર્યથી હે ગૌતમ પદાવપેદિકાને પકાવવેદિકા કહે છે. તેમાં તેમાં ચણોક્તરૂપમાં યથોક્તરૂપના Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧/૪ પદ્મો પાવરવેદિકા શબ્દની પ્રવૃત્તિમાં નિમિત્ત છે. વ્યુત્પત્તિ આ પ્રમાણે છે - પદ્મા વડે પ્રધાન વેદિકા તે પાવરવેદિકા. હવે બીજું નિમિત્ત શું? તે કહે છે – પદ્મવસ્વેદિકા એ શાશ્વત નામ કહેલ છે – તેનો અભિપ્રાય આ છે - પ્રસ્તુત પુદ્ગલ પ્રચય વિશેષમાં પાવરવેદિકા એ શબ્દની નિરુક્તિ નિરપેક્ષ અનાદિકાલીન રૂઢિ છે. ૩૯ પાવર વેદિકા શાશ્વતી છે કે અશાશ્વતી ? અર્થાત્ તે નિત્ય છે કે અનિત્ય? ભગવંતે કહ્યું – ગૌતમ ! કદાચ શાશ્વતી છે, કદાચ અશાશ્વતી અર્થાત્ કથંચિત્ નિત્ય-કથંચિત્ અનિત્ય. આ જ વાત સવિશેષ જિજ્ઞાસુ પૂછે છે - ૪ - કયા કારણે ભદંત! એમ કહેવાય છે કે – કથંચિત્ શાશ્વતી-કથંચિત્ અશાશ્વતી ? ભગવંતે કહ્યું – ગૌતમ ! દ્રવ્યાર્થતાથી શાશ્વતી, દ્રવ્ય-તે તે પર્યાય વિશેષમાં જાય છે, એમ વ્યુત્પત્તિ છે. દ્રવ્ય જ અર્થ - તાત્ત્વિક પદાર્થ પ્રતિજ્ઞામાં જેના પર્યાયો નહીં, તે દ્રવ્યાર્ય-દ્રવ્ય માત્ર અસ્તિત્વ પ્રતિપાદક નય વિશેષ, તેનો ભાવ તે દ્રવ્યાર્થતા. તે નયથી શાશ્વતી. કેમકે દ્રવ્યાર્થિકનય મત પર્યાલોચનમાં ઉક્તરૂપ પદ્મવર્વેદિકાના આકારનો સદ્ભાવ છે. તથા વર્ણ પર્યાયથી કૃષ્ણાદિ, ગંધપર્યાયથી સુગંધાદિ, રસયિશી-તિક્તાદિ, સ્પર્શ પર્યાયથી - કઠિનત્વાદિ વડે અશાશ્વતી-અનિત્ય. તેના વર્ણાદિ પ્રતિક્ષણ કે કેટલાંક કાળાન્તરે અન્યથા-અન્યથા થાય છે. આ પણ ભિન્નાધિકરણ નિત્યત્વ-અનિત્યત્વ નથી. - ૪ - ૪ - ૪ - ૪ - ૪ - તેથી એમ કહ્યું. અહીં દ્રવ્યાસ્તિક નયવાદી સ્વમત પ્રતિષ્ઠાપનાર્થે એમ કહે છે – ઉત્પાદ અત્યંત અસત્ નથી, સત નથી, ભાવો પણ અસત્ કે સત્ વિધમાન નથી. જે પ્રતિવસ્તુનો ઉત્પાદ-વિનાશ દેખાય છે, તે આવિર્ભાવ કે તિરોભાવ માત્ર છે. જેમ સર્પનુ ફેણ ફેલાવવું-સંકોચવું તેથી બધું વસ્તુ નિત્ય છે. એ પ્રમાણે તેના મતની વિચારણામાં સંશય થાય કે – શું ઘટ આદિ માફક દ્રવ્યાર્થપણે શાશ્વતી કે સર્વકાળ એવા સ્વરૂપે છે? તેથી સંશય નિવારવા ભગવંતને ફરી પૂછે છે – હે ભગવન્! પરમ કલ્યાણ યોગી! પાવરવેદિકા કેટલા કાળથી છે? કેટલો કાળ રહેશે? ભગવંતે કહ્યું – કદાપી ન હતી, તેમ નથી. અર્થાત્ હંમેશાં હતી જ. કેમકે અનાદિ છે. કદિ નહીં હોય તેમ નહીં અર્થાત્ સર્વદા વર્તમાન છે, કેમકે સર્વદા હોય છે. કદિ નહીં હશે, તેમ પણ નથી, પણ સર્વધા રહેશે કેમકે અપર્યવસિત છે. એ રીતે ત્રણ કાળમાં ‘નાસ્તિત્વ’નો પ્રતિષેધ કરી, હવે અસ્તિત્વનું પ્રતિપાદન કરે છે. હતી-છે અને રહેશે. એ પ્રમાણે ત્રિકાળ અવસ્થાયી છે. મેરુ આદિવત્ ધ્રુવ છે, વત્વથી સદા સ્વસ્વરૂપથી નિયત છે. નિયતપણાથી જ શાશ્વતી છે - સતત ગંગા સિંધુ પ્રવાહ પ્રવૃત્ત છતાં પદ્મદ્રહ સમાન અનેક પુદ્ગલના વિઘટનમાં પણ તેટલાં માત્ર પુદ્ગલના ઉચ્ચટનના સંભવથી અક્ષય - જેનો ક્ષય થતો નથી - થોક્ત સ્વરૂપ જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ આકાર પરિભ્રંશ જેનો છે તેવી. અક્ષયત્વથી અવ્યય, સ્વ-રૂપ ચલનનો થોડો પણ સંભવ નથી. અવ્યયત્વથી જ સ્વ પ્રમાણમાં અવસ્થિત, માનુષોત્તર પર્વત પછીના સમુદ્રવત્ છે. એમ સ્વસ્વ પ્રમાણમાં સદા અવસ્થાનપણે વિચારતા નિત્ય છે. હવે જગતી ઉપર પાવરવેદિકાથી આગળ શું છે ? ४० • સૂત્ર-૫ ઃ -- તે જગતીની ઉપર અને પાવરવેદિકા બહાર એક વિશાળ વનખંડ કહેલ છે. તે દેશોન બે યોજન વિખંભથી, જગતી સમાન પરિધિથી છે, વનખંડ વર્ણન જાણી લેવું. • વિવેચન-૫ : જગતીની ઉપર, પડાવરવેદિકાની બહાર, આગળ જે પ્રદેશ છે ત્યાં, એક મહાત્ વનખંડ કહેલ છે, અનેક જાતીય ઉત્તમ અને પૃથ્વીમાંથી ઉગેલ સમૂહનો વનખંડ છે. - x - તે વનખંડ દેશોન કંઈક ન્યૂન બે યોજન વિસ્તારથી છે. દેશ અહીં ૨૫૦ ધનુષુ જાણવો તે આ રીતે – ચાર યોજન વિસ્તૃત જગતીનાશિરે બહુ મધ્યભાગે ૫૦૦ ધનુષુ વ્યાસવાળી પદ્મવર્વેદિકા છે, તેના બાહ્ય ભાગમાં એક વનખંડ, બીજું અંતર્ભાગમાં છે. હવે જગતી મસ્તક વિસ્તાર વેદિકા વિસ્તાર-૫૦૦ ધનુનો અડધો કરવો. તેથી યચોક્ત માન આવે તથા જગતી સમ એટલે જગતીતુલ્ય પરિક્ષેપથી છે. વનખંડ વર્ણક - બધું જ અહીં પહેલા ઉપાંગથી જાણવું, તે આ છે – કૃષ્ણકૃષ્ણાવભારા, નીલ-નીલાવભાસ, હરિત-હતિાવભાસ, શીત-શીતાવભાસ, સ્નિગ્ધસ્નિગ્ધાવભાસ, તિવ્ર-તિવ્રાવભાસ, એ રીતે જ કૃષ્ણ-કૃષ્ણછાય ચાવત્ તિવ્ર-તિવ્રછાય, ધનકડિતછાયા, રમ્ય, મહામેઘ નિકુટુંબ ભૂત.... ...તે વૃક્ષો મૂલવાળા, સ્કંધવાળા, ત્વચાવાળા, શાખાવાળા, પ્રવાલવાળા, પત્રવાળા, પુષ્પવાળા, ફળવાળા, બીજવાળા, આનુપૂર્વી સુજાત રુચિર વૃત્ત ભાવ પરિણત, એક સ્કંધવાળા, અનેક શાખા-પ્રશાખા વિડિમા, ઈત્યાદિ તથા અછિદ્રપત્ર, અવિરલ પત્ર, અવાદીણપત્ર, અણઇતિપત્ર ઈત્યાદિ - X + X - નિત્ય કુસુમિત, નિત્ય મુકુલિત, નિત્ય લવક્તિ, નિત્ય સ્તબતિ, નિત્ય ગુલચિત, નિત્ય ગુચ્છિત, નિત્ય યમલિત, નિત્ય યુગલિત, નિત્ય વિનમિત, નિત્ય પ્રણમિત, નિત્ય કુસુમિત મુકુલિતાદિ, સુવિભક્ત પ્રતિમંજરીવતંસકધર. શુક, બરહિણ, મદનશલાકા, કોલિક, ઉગ, શૃંગારક, કોંડલક, જીવંજીવક, નંદીમુખ, કપિલ, પિંગલાક્ષ, કારંડ, ચક્રવાલ, હંસ, સારસ અનેક શુકનગણ વિરચિત શબ્દોન્નતિક મધુર, સુરમ્ય, સંપિંડિત દૈપ્ત ભ્રમર મધુકર ઈત્યાદિથી ગુંજતો દેશભાગ, અત્યંતર પુષ્પફળ, બાહ્ય પત્રછન્ન પુષ્ક અને ફૂલ વડે ઈત્યાદિ - ૪ - ૪ - ૪ - પ્રાસાદીય ચાવત્ પ્રતિરૂપ. ઉક્ત સૂત્રની વ્યાખ્યા – આ પ્રાયઃ મધ્યમ વયમાં વર્તમાન પત્રો કૃષ્ણ હોય Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧/૫ ૪૨ જંબુદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ છે. તેના યોગથી વનખંડ પણ કણ છે, ઉપચાર મણથી કૃષ્ણ કહ્યાં નથી, પણ તેવા પ્રતિભાસથી કહ્યું છે, તેથી કહે છે – કૃષ્ણાવભાસ, જેટલાં ભાગમાં કૃષ્ણખો છે, તેટલા ભાગમાં તે વનખંડ અવીવ કૃષ્ણ અવભાસે છે. • x • તથા પ્રદેશાંતરમાં નીલ પગના યોગથી વનખંડ પણ નીલ છે, એ પ્રમાણે નીલાdભાસ ઈત્યાદિ... નીલ-મયૂરના કંઠવત, હરિત-પોપટના પીંછા સમાન. તથા પ્રાયઃ સૂર્યના પ્રવેશથી વૃક્ષોના પત્રો શીત થાય છે, તેના યોગથી વનખંડ પણ શીત છે. આ ઉપચાર માગી નથી, તેથી કહે છે - શીત-વિભાસ, અધોવર્તી દેવ-દેવીના તે યોગ શીત-વાત સ્પર્શથી શીત વનખંડ અવભાસે છે તથા આ કૃણ-નીલ-હરિત વણ યથારૂં પોત-પોતાના સ્વરૂપમાં અત્યર્થ ઉcકટ, સ્નિગ્ધ અને તીવ્ર કહેવાય છે, તેથી તેના યોગથી વનખંડ પણ સ્નિગ્ધ અને તીવ્ર કહેલ છે. આ ઉપચાર માત્ર નથી, પરંતુ પ્રતિભાસ પણ છે. આ અવભાસ ભાંત પણ હોય, જેમા રણમાં જળનો અવાભાસ હોય, તેથી અવભાસમાગ ન દર્શાવીને યથાવસ્થિત વસ્તુ સ્વરૂપ વર્ણવેલ છે. • x - ૪ - કૃષ્ણવનખંડ, કઈ રીતે ? કૃણછાય- X- જે કારણે કૃણા છાયા-આકાર સર્વ અવિસંવાદિતાથી તેને છે, તે કારણે કૃષ્ણ-સર્વ અવિસંવાદિતાથી તેમાં કૃષ્ણ આકાર પ્રાપ્ત થાય છે. ભાંતિથી નહીં. - - તેથી તવવૃત્તિથી તે કૃષ્ણ ભ્રાંત અવમાસમાન સ્થાપેલ નથી. એ રીતે નીલ-નીલછાય આદિ પણ કહેવા. વિશેષ એ કે – શીત, શીતળાય, આદિમાં છાયા શબ્દ આતષ પ્રતિપક્ષ વાવાયી જાણવો. ‘uT' આ શરીરના મધ્ય ભાગમાં કટિ, તેથી બીજાનો પણ મધ્યભાગ કટિ સમાન, કટિ જ કહેવાય છે. કટિતટ માફક ધન અર્થાતુ અન્યોન્ય શાખા, પ્રશાખા અનુપ્રવેશતી નિબિડ કટિતટ-મધ્ય ભાગમાં છાયા જેની છે તે ધનકટિતટછાય • મધ્ય ભાગમાં નિબિડતર છાયા અથવા -x- ધન નિબિડ કટિલકટની માફક અધોભૂમિમાં છાયા જેની છે, તે ઘનકટિત કટછાયા છે, તેથી જ સ્મણીય. જળભારથી નમેલ પ્રાતૃકાળ ભાવી જે મેઘસમૂહ, તે ગુણ વડે પ્રાપ્ત મહામેઘછંદની ઉપમા. જે સંબંધી વનખંડ છે, તે વૃક્ષો મૂળવાળા આદિ દશ પદો છે. તેમાં મૂળ પ્રભૂત દૂર રહેલ હોય છે, તેથી મૂળવાળા. જે કંદની નીચે છે, તે મૂલ. તેની ઉપર રહે છે તે કંદ. સ્કંધ-વડ, જેમાંથી મૂળ શાખા નીકળે છે. ત્વચા-છાલ, શાલા-શાખા, પ્રવાલ-પલ્લવ અંકુર, પત્ર-પુષ્પ-ફળ-બીજ પ્રસિદ્ધ છે. * * * * * કવર - સ્નિગ્ધપણે દીપ્યમાન શરીરવાળા તથા વૃત ભાવથી પરિણત અથતુિ એ પ્રમાણે. બધી દિશા-વિદિશામાં શાખાદિ વડે પ્રકૃત, જે રીતે વર્તુલ આકૃત્તિ થાય છે. તથા તે વૃક્ષો પ્રત્યેક એક સ્કંધવાળા છે. • x - અનેક શાખા-પ્રશાખા વડે મધ્યભાગમાં વિસ્તાર જેનો છે તે, તથા તીછ બે બાહુ પ્રસારણ પ્રમાણ વ્યામ. અનેક પુરુષ વામ વડે સુપ્રસારિતથી ગ્રાહ્ય નિબિડ વિસ્તીર્ણ અંધવાળા. જેના પત્રો અછિદ્ર છે, તે અછિદ્રx. અર્થાત્ તે પત્રોમાં વાયુદોષ કે કાળદોષની ગરિક આદિ ઈતિ ઉપજતી નથી, કે જે તેમાં છિદ્રો કરશે, માટે અછિદ્રપત્ર અથવા એવી અન્યોન્ય શાખા-પ્રશાખાના અનુપવેશથી પત્રો પગો ઉપર જતાં, જેના વડે કંઈપણ અંતરાલરૂપ છિદ્ર દેખાતા નથી. અવિરલપત્ર - જે કારણે અવિરલ પત્ર છે, તેથી અછિદ્રપત્ર છે. અવિરલપત્ર પણ કઈ રીતે? તે કહે છે - વાયુ વડે ઉપહત અથ વાયુ વડે પાડેલ. એવા પત્રો નથી, તે અવાતીન પત્રો જેના છે તે અત્િ કઠોર વાયુવાય છે, જેથી પગો તુટીને ભૂમિ ઉપર પડે છે. તેથી અવાતીન પત્રવથી અવિરતપણ. | ‘અછિત્રપ' એમાં પ્રથમ વ્યાખ્યાપક્ષમાં હેતુ કહે છે - જેમાં ઈતિ વિધમાન નથી તે. ઈતિ-ગકિાદિપ જેમાં નથી તે અનીતિ. અનીતિપકપણાથી અછિદ્રમ તથા દૂર કરાયેલ છે જરઠ-પુરાણત્વથી કર્કશ, તેથી જ પાંડુર પળો જેમાં છે. આ આશય છે . જે વૃક્ષસ્થાનમાં ઉકત સ્વરૂ૫ મો છે, તે વાયુ વડે ઉડાડીને ભૂમિ ઉપર પડાય છે, * * તથા નવા-તાજા ઉગેલા હરિત-પોપટના પીંછાની આભાથી ભાસમાનપણાથી નિગ્ધત્વચા દીપ્યમાનતાથી પ્રભાર-દલસંચય વડે જે અંધકાર થાય છે, તેના વડે ગંભીર-મધ્યભાગ પ્રાપ્ત હોય. | ઉપવિતિર્ગત-નિરંતર વિનિર્ગત નવતરણ પત્ર-પલ્લવ વડે તથા કોમલ-મનોજ્ઞ ઉજ્જવલ શુદ્ધ ચલન વડે - કંઈક કંપતા એવા કિશલય-અવસ્થાવિશેષોપેતથી પલ્લવ વિશેષ વડે તથા સુકુમાર પલ્લવાંકુર વડે શોભિત વરાંકુર યુક્ત અગ્ર શિખરો જેના છે કે, અહીં અંકુર-પ્રવાલ કાલકૃત અવસ્થાવિશેષ કહેવા. પોપટ, મેના, મોર, કોકિલ ઈત્યાદિ સારસ સુધીના અનેક પાિ કુળોના યુગલ-સ્ત્રીપુરુષ યુગ્મ વડે વિરચિત ઉન્નત શબ્દ અને મધુર સ્વરનો જેમાં નાદ સંભળાય છે તે. તેથી જ અતિમનોજ્ઞ છે. અહીં શુકન - પોપટ, 1 - મોર, મદનશલાકા-મેના, - x• બાકીના જીવ વિશેષો લોકથી જાણવા. સંપિડિત-એકત્ર પિંડીભૂત, મદોન્મતપણે, ભ્રમર-મધુકરીનો સંઘાત, જેમાં છે તે. પરિલીયમાનઅત્યંત આવી-આવીને મત ભ્રમર આશ્રય કરે છે. તે ભ્રમરો કિંજલ્કના પાનમાં લંપટ, મધુર ગુનગુનાહટ કરતાં, ગુંજન કરતાં દેશ ભાગો જેમાં છે તે. - x - x - જેમાં આંતવર્તી પુષ-ફળો છે તે. તથા બહાર પત્રો વડે વ્યાપ્ત છે તથા પત્રો અને પુણો વડે છન્ન-પરિછન્ન-એકાર્લિક બંને શબ્દોના ઉપાદાનથી અત્યંત આચ્છાદિત. નીરોગ-રોગવર્જિત વૃક્ષ ચિકિત્સા શાસ્ત્રોમાં, જેમાં પ્રતિક્રિયા છે, તે રોગ વડે સ્વત જ વિરહિત છે. અકંટક-તે વૃક્ષોમાં બોર આદિ નથી. તેમાં સ્વાદુ ફળો છે. ક્યાંક સ્નિગ્ધફળ છે. વિવિધ ગુચ્છ-છંતાકી આદિ વડે, ગુભ-નવમાલિકાદિ વડે, મંડપક-દ્રાક્ષાદિના મંડપ વડે, શોભિત અર્થાત્ ઉક્તરૂપ ગુચ્છાદિ વડે સંશ્રિત. વિચિત્ર શુભ કેતુ-ધ્વજાને પ્રાપ્ત. તેમાં શુભ-મંગલભૂત ધ્વજા વડે વ્યાપ્ત, તથા વાપી-ચોખૂણી હોય. વૃત-પુષ્કરિણી, દીધિંકા-ઋજુ સારિણી, તે સારી રીતે નિવેશિત Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧/૫ - રમ્ય જાલક ગૃહો જેમાં છે તે. આ અર્થ છે જ્યાં તે વૃક્ષો રહેલ છે, ત્યાં વાપી આદિમાં ગવાક્ષવાળા ગૃહો, જલક્રીડા કરતાં વ્યંતર મિથુનો ઘણાં છે. પુદ્ગલ સમૂહરૂપદૂર દેશ સુધી જતી સદ્ગધિકા શુભ સુરભિ ગંધાંતથી મનોહર જે છે તે. - x - ગંધધ્રાણિ-જેટલાં ગંધ પુદ્ગલ વડે ધાણેન્દ્રિયને તૃપ્તિ ઉપજાવે છે, તેટલાં પુદ્ગલ સંહતિરૂપ ઉપચારથી ગંધધ્રાણિ એમ કહેવાય છે, તેને નિરંતર છોડતાં. તથા શુભ-પ્રધાન, સેતુ-માર્ગ, કેતુ-ધ્વજા, બહુલા-અનેકરૂપ જેમાં છે તે. સ્થક્રીડાસ્થાદિ, યાન-કહેલ અને કહેવાનાર સિવાયના, શકટાદિ-વાહનો, યુગ્મ-ગોલદેશ પ્રસિદ્ધ બે હાથપ્રમાણ ચાર ખૂણાવાળી વેદિકાયુક્ત જંપાન, શિબિકા-કૂટાકારથી આચ્છાદિત જંપાન વિશેષ, સ્કંદમાનિકા-પુરુષ પ્રમાણ જંપાન વિશેષ, - ૪ - ૪ - હવે વનખંડના ભૂમિભાગનું વર્ણન કહે છે – • સૂત્ર-૬ ઃ તે વનખંડની અંદર બહુસમરમણીય ભૂમિભાગ કહેલ છે જેમ કોઈ આલિંગપુષ્કર યાવત્ વિવિધ પંચવર્ણી મણી વડે, તૃણ વડે ઉપશોભિત હોય, તે આ પ્રમાણે કૃષ્ણવર્ણ વડે એ પ્રમાણે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શબ્દ છે. ત્યાં પુષ્કરિણી, પર્વતગૃહ, મંડપ, પૃથ્વીશિલાપટ્ટક છે. તેમ હે ગૌતમ ! જાણવું. ૪૩ ત્યાં ઘણાં વ્યંતર દેવો અને દેવીઓ બેસે છે, સુએ છે, રહે છે, નિષધા કરે છે, વવર્તન કરે છે, રમે છે, મનોરંજન કરે છે, ક્રીડા કરે છે, મૈથુન કરે છે, પૂર્વસંચિત સુપરાક્રાંત શુભ, કલ્યાણકર, ધૃત્ કર્મોના કલ્યાણ-ફળ-વૃત્તિ વિશેષને અનુભવતા વિચરે છે. તે જગતીની ઉપર પાવરવેદિકામાં અહીં એક મોટું વનખંડ કહેલ છે, તે દેશોન બે યોજન વિકુંભથી વેદિકાસમાન પરિક્ષેપથી છે. તે કૃષ્ણ યાવત્ તૃણરહિત જાણવું. • વિવેચન-૬ : તે વનખંડ મધ્યે, અત્યંત સમ તે બહુસમ, તે રમણીય ભૂમિભાગ કહેલો છે. કેવા પ્રકારે ? તે કહે છે. તે સકલ લોકપ્રસિદ્ધ છે. તે દૃષ્ટાંત વડે કહે છે - નામ - શિષ્ય આમંત્રણ અર્થમાં છે. જ્ઞાનિન - મુજ, વાધ વિશેષ, તેનો પુષ્કર-ચર્મપુટ, તે અત્યંત સમ હોવાથી તેના વડે ઉપમા કરી છે. કૃતિ શબ્દ-સર્વે પણ સ્વસ્વ ઉપમાભૂત વસ્તુ સમાપ્તિ ધોતક છે. વા શબ્દ સમુચ્ચયમાં છે યાવત્ શબ્દથી બહુસમત્વવર્ણક અને મણિલક્ષણ વર્ણક લેવું. તે આ છે – મુરપુષ્કર, સાલ, કરતલ, ચંદ્રમંડલ, સૂર્યમંડલ, આદર્શમંડલ, ઉભ ચર્મ, વૃષભચર્મ ઈત્યાદિ - ૪ - અનેક શંકુ હજાર ખીલીઓ વડે વિતત, આવ-પ્રત્યાવર્ત આદિ - ૪ - પદ્મલતાના વિચિત્ર ચિત્રોથી છાયા-પ્રભાદિ વડે - X - હવે ઉક્ત સૂત્રની વ્યાખ્યા – મૃદંગ લોકપ્રસિદ્ધ છે, મલનો પુષ્કર તે મૃદંગ પુષ્કર, પરિપૂર્ણ-પાણીથી ભરેલ, તળાવનું તળ-ઉપરનો ભાગ તે સાલ. વાયુરહિત જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ જળપૂર્ણ સરોવર લેવું. અન્યથા વાયુ વડે ઉદ્ભુત વડે ઉંચા-નીચા થતાં જળ વડે વિવક્ષિત સમભાવ ન થાય. ચંદ્રમંડલ, સૂર્યમંડલ જોકે વસ્તુગતિથી ઉત્તાની કૃતાર્ધ કલ્પિત્ય આકાર પીઠપ્રાસાદ અપેક્ષાથી વૃત્ત કહેલ છે. તદ્ભુત દૃશ્યમાન ભાગ સમતલ નથી, તો પણ સમતલ દેખાય છે, માટે તેનું ગ્રહણ છે. ઉરભ્ર ચર્મ ઈત્યાદિ બધાંમાં “અનેક શંકુ કીલકી વિતત'' પદ જોડવું. ૪૪ ઉરભ-ઘેટું, દ્વીપી-ચિત્તો, આ બધાંનું ચામડું અનેક શંકુ પ્રમાણ હજારો ખીલીઓ વડે તાડિત છે - ૪ - જે રીતે અત્યંત બહુસમ થાય છે, તે રીતે તે પણ વનખંડનો મધ્ય બહુરામ ભૂમિભાગ છે. ફરી કેવો છે ? તે કહે છે – જાતિભેદથી વિવિધ પ્રકારના જે પંચવર્ણી મણી અને તૃણો વડે ઉપશોભિત છે. કેવા મણી વડે ? તે કહે છે – મણીના લક્ષણો, તેમાં આવર્ત પ્રસિદ્ધ છે. એક આવર્તની પ્રતિ અભિમુખ આવર્ત, તે પ્રત્યાવર્ત. શ્રેણિતથાવિધ બિંદુ જાતાદિની પંક્તિ, તે શ્રેણિથી જે વિનિર્ગત, અન્ય શ્રેણિ તે પ્રશ્રેણિ. - ૪ - ૪ - વર્ધમાનક-શરાવ સંપુટ, મત્સ્યાંડ-કમકરાંડ બંને જલચર વિશેષ અંડક પ્રસિદ્ધ છે. જાર-માર એ લક્ષણ વિશેષ છે. તે લોકથી જાણવા. પુષ્પાવલિ આદિ પ્રતીત છે તેના આશ્ચર્યકારી ચિત્ર-આલેખ જેમાં છે તે. અહીં શું કહે છે ? આવાંદિ લક્ષણયુક્ત, શોભન છાયા જેમાં છે, તેના વડે. - ૪ - આવા પ્રકારે વિવિધ પ્રકારના પંચવર્ણી મણિ અને તૃણ વડે શોભિત છે. તે આ રીતે – કૃષ્ણવર્ણથી યુક્ત, આ પ્રકારે બાકીના પણ નીલાદિ વર્ણન મણિ-તૃણ વિશેષણપણે યોજવા. જેમકે નીલવર્ણ વડે, લોહિત વર્ણ વડે, પીળા વર્ણ વડે, શુક્લવર્ણ વડે. તે મણિ-તૃણોના ગંધ, સ્પર્શ અને શબ્દો જાણવા. તથા તે વનખંડના ભૂમિભાગમાં પુષ્કરિણીના પર્વતગૃહ, મંડપ, પૃથ્વીશિલાપકો જાણવા. - x - એ પ્રમાણે યાવત્ પૂર્વવત્ વર્ણન કરવું. - X + X - અહીં આ સૂત્ર અભિપ્રાયની અભિવ્યક્તિમાં જીવાભિગમાદિ ગ્રન્થોક્ત કેટલાંક પાઠો લખે છે - તેમાં જે તે કૃષ્ણમણી અને તૃણ છે, તેનો આ આવા સ્વરૂપે વર્ણાવાસ કહેલ છે. તે આ – જેમ કોઈ જીમૂત, અંજન, ખંજન, કાજળ, મસી, મસીગુલિકા, ગવલ, ગવલગુલિકા, ભ્રમર, ભ્રમરાવલી, ભ્રમર પત્રસાર, જાંબૂફળ, આદ્રારિષ્ઠ, પરપૃષ્ઠ, ગજ, ગજકલભ, કૃષ્ણસર્પ, કૃષ્ણ કેસર, આકાશથિન્ગલ, કૃષ્ણાશોક, કૃષ્ણકર્ણવીર, કૃષ્ણ બંધુજીવક જેવા તે વર્ણ છે? ગૌતમ! આ ર્થ સમર્થ નથી. તે કૃષ્ણ મણી અને તૃણ આના કરતાં ઈષ્ટતરક, કાંતતક, મનોજ્ઞતક, મણામતરક કહેલ છે. ઉક્ત સૂત્રનો વ્યાખ્યાસાર – તે પંચવર્ણી મણી અને તૃણની મધ્યે જે કૃષ્ણ મણી-તૃણ છે તે [કેવા છે ?] જીમૂત-મેઘ, તે વર્ષારંભે જળપૂર્ણ કહેલ છે. તે પ્રાયઃ અતિ કાલિમાવાળો હોય. - ૪ - અંજન-સૌવીરાંજન રત્નવિશેષ, ખંજન-દીપક મલ્લિકાનો Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧/૬ મેલ, કજ્જલ-કાજળ, દીપશિખાથી પતિત મી, તાણ ભાજનાદિમાં સામગ્રી વિશેષથી ઘોલિત, મીગુલિકા-ઘોલિત કાજળની ગુટિકા, ગવલ-ભેંસની શીંગ, તે પણ દૂર કરાયેલ ઉપરના ત્વચા ભાગવાળા લેવા. કેમકે તેમાં વિશેષ કાલિમા સંભવે છે. ૪૫ તેમાંથી બનાવેલ ગુટિકા તે ગવલગુટિકા. ભ્રમરાવલી-ભ્રમરપંક્તિ, ભ્રમરસાર-ભ્રમની પાંખની ભ્રમરની પાંખની અંદરનો વિશિષ્ટ શ્યામતાથી ઉપચિત પ્રદેશ. આદ્રષ્ઠિકોમળકાક, પરપુષ્ટ-કોકીલ, કૃષ્ણસર્પ-કાળા વર્ણની સર્પજાતિ વિશેષ. કૃષ્ણ કેસરકૃષ્ણ બકુલ. શરદનો મેઘમુક્ત આકાશખંડ, તે ઘણો કૃષ્ણ દેખાય છે. કૃષ્ણાશોક આદિ વૃક્ષના ભેદો છે. અશોકાદિ પંચવર્ણી જ છે, તેથી બાકીના વર્ણોને છોડવા કૃષ્ણનું ગ્રહણ કર્યું. ત્યારે ગૌતમે પૂછ્યું – શું મણી અને તૃણોના કૃષ્ણવર્ણ આવા સ્વરૂપનો છે ? - ૪ - ભગવંતે કહ્યું – આ અર્થ ઉપયુક્ત નથી. - x - તે કૃષ્ણ મણિ-તૃણ જીમૂત આદિથી ઈષ્ટતરક છે, તે કંઈક અકાંત હોવા છતાં કોઈકને ઈષ્ટતર હોય છે, તેથી અકાંતતાનો છેદ કરવા કહ્યું કાંતતક, - ૪ - તેથી જ મનોજ્ઞતક-મન વડે જણાય છે, અનુકૂળપણે સ્વપ્રવૃત્તિ વિષયી કરાય છે, તેથી મનોજ્ઞ-મનોનુકૂલ, તે મનોજ્ઞ છતાં કંઈક મધ્યમ હોય, તેથી સવોત્કર્ષ પ્રતિપાદન માટે કહે છે – મનઆપતક-જોનારના મનમાં વસી જાય છે. પ્રકૃષ્ટતા દેખાડવા 'તર' પ્રત્યય મુક્યો. અથવા આ બધાં એકાર્થિક શબ્દો છે, પણ વિવિધ દેશના શિષ્યોના અનુગ્રહાર્ચે છે. તેમાં જે નીલમણી-તૃણ છે, તેમનો આવા સ્વરૂપનો વર્ણાવાસ કહેલ છે - જેમ કોઈ ભંગ-ભંગપત્ર, ચાસ-ચાસપિચ્છ, શુક-શુકપિચ્છ, નીલી-નીલીભેદ-નીલીગુલિકા, શ્યામાક, ઉચંતક વનરાજી કે બળદેવનું વસ્ત્ર, મોરની ગ્રીવા, પારાપતની ગ્રીવા, અતસીકુસુમ, બાણકુસુમ, જનકેશિકા કુસુમ, નીલોત્પલાદિ વત્ વર્ણ છે ? ગૌતમ ! ના, આ અર્થ યુક્ત નથી, તે નીલ મણી અને તૃણ કરતાં પણ ઈષ્ટતરક, કાંતતરક, મનોજ્ઞતક, મણામતરક વર્ણથી કહેલ છે. - ઉક્ત સૂત્ર વ્યાખ્યાસાર ભૃગ-કીટક વિશેષ, પક્ષ્મલ-પાંખ, શુક-પોપટ, પિચ્છ-પીંછા, ચાપ-પક્ષી વિશેષ નીલી-ગળી, શ્યામક-ધાન્ય વિશેષ અથવા શ્યામાપ્રિયંગુ, ઉચંતક-દંતરાગ, હલધ-બલભદ્ર, તેનું વસ્ત્ર, તે નીલ હોય છે. તે - x - નીલવસ્ત્ર જ ધારણ કરે છે. અંજનકેશિકા-વનસ્પતિ વિશેષ તેનું પુષ્પ. નીલોત્પલકુવલય. નીલાશોક આદિ બધાં વૃક્ષ વિશેષ છે. તેમાં જે લોહિતક-લાલ મણી અને તૃણ છે. તેનો આવો વર્ણવારા કહેલ છે, તે આ પ્રમાણે – જેમ કોઈ સસલાનું, ઘેટાનું, વરાહનું, મનુષ્યનું, ભેંસનું આ બધાંનું લોહી હોય, બાલેન્દ્રગોપ, બાળસૂર્ય સંધ્યાભ્રરાગ, ગુંજાદ્વરાગ, જાતહિંગલોક, શિલપ્રવાલ, પ્રવાલાંકુર, લોહિતાક્ષમણી, લાક્ષારસ, કૃમિરાગકંબલ, ચીણષ્ટિરાશિ, જાસુનદકુસુમ, કિંશુક કુસુમ, પારિજાતકુસુમ, સ્ક્વોત્પલ, રક્તાશોક, રક્ત કણવીર, રક્ત બંધુજીવક, આ બધાં જેવો છે ? ગૌતમ ! આ અર્થયુક્ત નથી. તે લોહિત મણી જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ૪૬ અને તૃણ, આનાથી ઈષ્ટતકાદિ વર્ણથી કહેલ છે. ઉક્ત સૂત્ર વ્યાખ્યાસાર – શશક-સસલું, ઉરભ-ઘેટું, વરાહ-શૂકર, ઈત્યાદિ લોહીનો વર્ણ બીજા લોહીથી ઉત્કટ વર્ણનો છે. માટે આ લોહીનું ગ્રહણ કર્યું. બલેન્દ્રગોપ-તાજો જન્મેલ ઈન્દ્રગોપ, કેમકે તે મોટો થતાં કંઈક પાંડુક્ત વર્ણનો થાય છે. ઈન્દ્રગોપ-વર્ષાકાળમાં થતો કીટક વિશેષ. બાલ દિવાક-પહેલો ઉગતો સૂર્ય. સંધ્યાભ્રરાગ-વર્ષાકાળમાં સંધ્યા સમયે થતો અભ્રરાગ. ગુંજા-ચણોઠી, તેનો અર્ધભાગ અતિલાલ હોય છે. અડધો અતિકૃષ્ણ હોય, તેથી ગુંજાદ્ધ ગ્રહણ કર્યું છે. શિલાપ્રવાલપ્રવાલ નામે રત્ન વિશેષ. પ્રવાલાંકુ-તેના જ અંકુર, તે જ પહેલા ઉદ્ગત થતાં અતિ લાલ હોય છે. લોહિતાક્ષ-એ રત્ન વિશેષ છે, લાક્ષારસ-લાખનો રસ, કૃમિરાગથી રંગેલ કંબલ, ચીનષ્ટિ-સિંદૂર, જયાકુસુમાદિ પ્રસિદ્ધ છે. - x - તેમાં જે પીળા મણી અને તૃણ છે, તેનો આવો વર્ણ કહેલ છે. તે આ રીતે - – જેમ કોઈ ચંપક, ચંપકની છાલ, ચંપકનો છેદ, હળદર, હળદરખંડ, હળદર ગુલિકા, હાલિકા, હાલિકાગુલિકા, ચીકુર, ચીકરંગરાગ, વસ્કનક, વસ્કનક નિઘસ, વાસુદેવનું વસ્ત્ર, અલ્લકી-ચંપક-કોહંતુકના પુષ્પ, કોરંટમાલ્યદામ, ઈત્યાદિ પુષ્પો - ૪ - પીતાશોક, પીતકણવીર, પીતબંધુજીવા, આ બધાં જેવો વર્ણ હોય ? ગૌતમ ! આ અર્થયુક્ત નથી. તે પીળા મણી અને તૃણ આના કરતાં ઈષ્ટતક ચાવત્ વર્ણથી કહેલાં છે. સૂત્ર વ્યાખ્યાસાર – ચંપ - સામાન્યથી સુવર્ણચંપક વૃક્ષ. ચંપકછલ્લી-સુવર્ણ ચંપકની ત્વચા, ભેદ-છંદ, હરિદ્રાગુલિકા-હળદરના સારમાંથી બનાવેલ ગુટિકા. હરિતાલિકા-પૃથ્વીવિકારરૂપ - X - ચિકુર-રંગવાનું દ્રવ્ય વિશેષ, ચિકુરાંગરાગ-ચિકુર સંયોગ નિમિત્ત વસ્ત્રાદિમાં રાગ, વસ્કનક-પ્રધાન પીળું સુવર્ણ - x - વરપુરુષ-વાસુદેવ, વાન-વસ્ત્ર, તે પીળું જ હોય છે. અલ્લકી કુસુમ-લોકથી જાણવું, ચંપકુસુમ-સુવર્ણ ચંપકનું ફૂલ, કૂષ્માંડિકા કુસુમ-પુસ્કલીનું પુષ્પ, કોરંટકમાલ્યદામ-કોરંટક પુષ્પની એક જાતિ. તે કંટાસેલિ નામે સંભવે છે. માલ્ય-પુષ્પ, દામ-માળા, સમુદાયમાં જ વર્ણની ઉત્કટતાં સંભાવે છે તેથી માળાનું ગ્રહણ કર્યુ. તડવડા-આઉલીનું પુષ્પ, - ૪ - સુહિરણ્વિકા-વનસ્પતિ વિશેષ, બીજક-વૃક્ષ વિશેષ, પીતાશોક-પીળું અશોકવૃક્ષ બાકી પૂર્વવત્. તેમાં જે શ્વેત મણી અને તૃણ છે, તેનો આવારૂપે વર્ણાવાસ કહેલ છે – જેમ કોઈ અંક, ક્ષીર, ક્ષીરપુર, ક્રૌંચાવલી, હારાવલી, બલાકાવલી, શારદીય બલાહક, દંતધધૃતરૂપ્યપ, ચોખાના લોટનો ઢગલો, કુંદપુષ્પરાશિ, કુમુદરાશિ, શુક્લછિવાકિ, - ૪ - મૃણાલ, ગજદંત, લવંગદલ, પુંડરીકદલ, સિંદુવારમાલ્યદામ, શ્વેતાશોક, શ્વેતકણવીર, શ્વેતબંધુજીવક. એ બધાં જેવો શ્વેત વર્ણ હોય છે? ગૌતમ! આ અર્થયુક્ત નથી. તે શુક્લ મણી અને તૃણ આનાથી ઈષ્ટતર ચાવત્ વર્ણથી કહેલ છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧/૬ *ક સૂત્રવ્યાખ્યાસાર – અં - રત્ન વિશેષ, કુંદ-પુષ્પ વિશેષ, દક-ગંગાજલાદિ, દકરજ-જળના કણ, દધિન-દહીંનો પીંડ, ક્ષીરપૂર-દૂધનો ઉભરો. કૌંચાદિ શબ્દમાં આવલિનું ગ્રહણ વર્ણની ઉત્કટતા પ્રતિપાદન માટે છે. ચંદ્રાવલિ-તળાવાદિમાં જળ મધ્યે પ્રતિબિંબિત ચંદ્રપંક્તિ, શારદિક બલાહક-શરત્ કાળ ભાવી મેઘ, માતધધૃતરૂપટ-અગ્નિના સંપર્કથી અતિ નિર્મળ કરાયેલ, રાખ વગેરેથી અતિ ચળકીત કરાયેલ ચાંદીનો પટ્ટ. - X - શાલિપિષ્ટ-ચોખાનો લોટ, છેવાડી-વાલ આદિની ફલિકા - ૪ - ૫હેણ મિંજિકા-મોરના પીંછાના મધ્યવર્તી ભાગ, બિસ-પદ્મિની કંદ, મૃણાલ-પાતંતુ. બાકી પૂર્વવત્. એ પ્રમાણે વર્ણસ્વરૂપ કહ્યું, હવે ગંધ સ્વરૂપ કહે છે– ભગવન્ ! તે મણી અને તૃણની કેવી ગંધ કહી છે ? જેમ કોઈ કોષ્ઠ, તગર, એલા, ચોય, ચંપક, દમનક, કુંકુમ, ચંદન, ઓસીર, મરુતક, જાઈ, જૂહી, મલ્લિકા, ન્હાણમલ્લિકા, કેતકી, પાડલ, નોમાલિકા, અગર, લવંગ, વાસ, કપૂર [આ બધાંના] પુડાની ગંધ લહેરાતી હવામાં ઉંચે-નીચે ઉડે, કુટવામાં આવે, વિખેરવામાં આવે, પરિભોગ કરાય, એક ભાંડથી બીજા ભાંડમાં સંહરવામાં આવે, ઉદાર, મનોજ્ઞ, મનોહર, ધાણ અને મનને નિવૃત્તિકર એવી ગંધ હોય શું? હે ગૌતમ ! આ અર્થયુક્ત નથી. તે મણી અને તૃણ આનાથી પણ ઈષ્ટતર યાવત્ મણામતર ગંધવાળા કહ્યા છે. ભગવન્ ! તેની જગતી. પાવરવેદિકા, વનખંડ સ્થાનોના મણી અને તૃણની કેવી ગંધ કહી છે ? હે ગૌતમ ! જેમ કોઈ ગંધ પ્રસરતી હોય” - એનો સંબંધ બધે જોડવો. કોષ્ઠ-ગંધદ્રવ્ય, તેનો પુડો, તે કોષ્ઠપુટ, અહીં એક પુટની પ્રાયઃ તેવી ગંધ પ્રસરે નહીં કેમકે ગંધદ્રવ્ય અલ્પ હોય છે, તગર પણ ગંધદ્રવ્ય છે, ચોયપણ ગંધ દ્રવ્ય છે. " x - x - ડ્રીબેરપુટ-વાલપુટ, સ્નાનમલ્લિકા-સ્નાનયોગ્ય મલ્લિકા. આ બધાંનો અનુવાત-સંઘનાર પુરુષને અનુકૂળ વાયુ વાય છે, ઉદ્ભિધમાનઉદ્ઘાટ્યમાન, નિભિધમાન-અતિશય ભિધમાન - X * કુયમાન-ખાંડણીયાદિમાં કૂટતા, રુચિજ્જમાણ-લણ ખંડ કરવામાં આવે, આ બંને વિશેષણો કોષ્ઠાદિ દ્રવ્યના જાણવા કેમકે પ્રાયઃ તેનું કૂટવા આદિ સંભવે છે. ઉત્કીર્રમાણ-છરી આદિ વડે, વિકીર્યમાણ-અહીંતહીં વિખેરતા, પરિભ્રુજ્યમાણ-પરિભોગને માટે ઉપયોગમાં લેવાતા અથવા પરિભાજ્યમાણ-પાસે રહેલાંને થોડું-થોડું દેવાતાં તથા એક સ્થાનેથી બીજા સ્થાનમાં લઈ જવાતા. ઉદાર, પણ તે અમનોજ્ઞ પણ હોય છે, તેથી કહે છે – મનોજ્ઞ-મનોનુકૂળ, તે મનોજ્ઞત્વ કઈ રીતે છે? મનોહર-મનને હરે છે, આત્મવશ કરે છે, મનોહર છે માટે મનોજ્ઞ છે. તે મનોહરત્વ કઈ રીતે છે? ધાણ અને મનને નિવૃત્તિકારસુખોત્પાદક છે. એ પ્રમાણે બધી દિશામાં સામસ્ત્યથી ગંધ સુંઘનારની અભિમુખ નીકળે છે. ત્યારે શિષ્ય પૂછે છે કે – શું તે ગંધ આવી છે? ભગવંતે કહ્યું – આ જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ અર્થયુક્ત નથી, તે મણી અને તૃણોની આનાથી ઈષ્ટતર અને યાવત્ મણામતર ગંધ કહેલી છે. ભગવન્ ! તે મણી અને તૃણોનો સ્પર્શ કેવો કહેલ છે ? જેમ કોઈ આજિનક, રૃ, બૂર, નવનીત, હંસગર્ભતૂલી, શિરીષકુસુમ-નિચય, બાલકુમુદ પત્ર રાશિ જેવો સ્પર્શ હોય શું ? ગૌતમ ! આ અર્થ યુક્ત નથી. તે મણી અને તૃણ આના કરતાં ઈષ્ટતક ચાવત્ સ્પર્શથી કહેલ છે. હવે ઉક્ત સૂત્રનો વ્યાખ્યાસર – મણિ અને તૃણોનો સ્પર્શ કેવો છે ? નિન - ચર્મ મય વસ્ત્ર, ટૂ-કપાસનું બનેલ, બૂર-વનસ્પતિ વિશેષ, નવનીત-માખણ, બાલ-તુરંતના ઉત્પન્ન જે કુમુદપત્રો, તેની રાશિ - ૪ - ભગવન્ ! તે મણી અને તૃણોને પૂર્વ-પશ્ચિમ-દક્ષિણ ઉત્તરથી આવીને વાતો મંદ-મંદ પવન, તેના વડે એજિત, વેજિત, કંપિત, ચાલિત, સ્પંદિત, ઘટ્ઠિત, ક્ષોભિત, ઉદીરિત થતાં કેવાં શબ્દો કરે છે ? ગૌતમ ! જેમ કોઈ શિબિકા, સ્પંદમાનિકા કે રથના છત્ર-ધ્વજ-ઘંટા-પતાકા-શ્રેષ્ઠ તોરણ સહિત, [આ બધાંના તથા નંદીઘોષના, ઘંટિકા સહિત સુવર્ણની જાલ ચોતરફ હોય - ૪ - ૪ - ૪ - ૪ - મણિમય તલને ઘટ્ટિત થતાં જે ઉદાર, મનોજ્ઞ, કર્ણ અને મનને સુખકારક શબ્દો ચોતરફથી નીકળે છે, શું તે શબ્દો આવા હોય છે ? ના, આ અર્થ યુક્ત નથી. - આ સૂત્રનો વ્યાભ્યાસાર - - ૪ - પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ, ઉત્તરથી આવતા મંદ-મંદ કંપિત તથા વિશેષ કંપિત થતાં, આ જ કથન પર્યાય શબ્દથી કહે છે – કંપિત અને ચાલિત-અહીં તહીં વિક્ષિપ્ત, આ જ કથન પર્યાયથી કહે છે - સ્પંદિત તથા ઘતિ-પરસ્પર ઘર્ષણયુક્ત, કઈ રીતે ઘટ્ટિત ? તે કહે છે – ક્ષોભિત અર્થાત્ સ્વસ્થાનથી ચાલિત, સ્વસ્થાનથી ચાલન છતાં પણ કઈ રીતે, તે કહે છે – ઉદીતિ એટલે પ્રબળતાથી-પ્રેસ્તિ થઈને કેવા પ્રકારના શબ્દો કહે છે ? ભગવંતે કહ્યું – ગૌતમ ! જેમ કોઈ શિબિકા, સ્પંદમાનકિા કે થના૰ શિબિકાજંપાન વિશેષરૂપ ઉપર આચ્છાદિત કોષ્ઠ આકાર, દીર્ધ જંપાન વિશેષ, પુરુષને સ્વપ્રમાણ તે સ્કંદમાનિકા. આના શબ્દો પુરુષ વડે ઉપાડતાં નાની હેમઘંટિકાદિના ચલન વશથી જાણવા. થ શબ્દથી અહીં રણ રથ લેવો, ક્રીડાય નહીં - ૪ - તેની ફલવેદિકા જે કાળમાં જે પુરુષો, તેની અપેક્ષાથી કટિ પ્રમાણ જાણવું. તે રચના વિશેષણો કહે છે – છત્ર, ધ્વજ અને ઘંટા સહિતના - બંને પડખે રહેલ મહા પ્રમાણ ઘંટાયુક્તના, પતાકા-લઘુધ્વજના, તોરણ-પ્રધાનતોરણયુક્ત, નંદીઘોષ-બાર પ્રકારના વાજિંત્રના નિનાદથી યુક્ત. આ બાર વાધો આ પ્રમાણે – ભંભા, મકુંદ, મર્દલ, કડબ, ઝાલર, હુડુક્ક, કંસાલ, કાહલ, તલિમા, વંસ, શંખ, પ્રણવ. તથા લઘુ ઘંટા વડે વર્તે છે, તે સિિકંણીક, જે હેમજાલ-સુવર્ણમય માળા સમૂહ, તેના વડે બહારના પ્રદેશોમાં વ્યાપ્ત, તેના. તથા હિમવંત પર્વત રહેલ વિત્રિ Page #32 -------------------------------------------------------------------------- ________________ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ મનોહારી તિનિશ વૃક્ષ સંબંધી કનક નિયુક્ત-અતિ કનકપર્દિકા સંવલિત. તેવા પ્રકારે દારુ-કાઠ જેનું છે તે. • x " તથા લોઢા વડે સુષુ-અતિશયથી કરેલ નેમબાહ્ય પરિધિના ચંગના ચાક ઉપર ફલ ચવાલનું કર્મ જેમાં તે કાલાયસ સુકૃ નેમિ યંગ કમ. આકીર્ણ-ગુણો વડે વ્યાપ્ત, જે પ્રધાન અશ્વો, અતિશયપણે સમ્યક પ્રયુક્ત જેમાં છે તે, સારથી કર્મમાં જે કુશળ નરો છે, તેમની મધ્યે અતિશય દક્ષ સારી, તેમના વડે સારી રીતે પરિગૃહીત, તથા જેમાં પ્રત્યેકમાં સો બાણો રહેલા છે, તે શરશત, તે બગીશ તૃણ, બાણ આશ્રયે રહેલ શરશત મીશqણ વડે મંડિત. અહીં શું કહેવા માંગે છે ? એ પ્રમાણે તે બગીશ શરત હૂણ રથની ચોતફ પર્યનો અવલંબિત, તે રણના ઉપકતિને અતીવ મંડનને માટે થાય છે. તથા કવચ અને શિરસ્ત્રાણ, તેની સાથે વર્તે છે તે તથા તેની, ચાપની સાથે જે શર અને જે કુંતાદિ પ્રહરણ અને ખેટકાદિ આવરણ, તેના વડે પૂર્ણ, તથા ચોધાના યુદ્ધ નિમિતે સજજ, તે યોધયુદ્ધસજ્જ. - તે આવા સ્વરૂપના રાજ આંગણ કે અંતઃપુમાં, રમ્ય એવા મણિબદ્ધ ભૂમિતળમાં, વારંવાર મણિકોટિંમતલ પ્રદેશ કે રાજ આંગણ આદિ પ્રદેશથી અભિઘટ્ટયમાન-વેગ વડે જતાં જે ઉદારમનોજ્ઞ, કર્ણ-મનને સુખકર, ચોતરફથી શબ્દો શ્રોતાને અભિમુખ નીકળે છે. શું તે મણિ અને તૃણોનો શબ્દો આવા સ્વરૂપના હોય છે ? ભગવંતે કહ્યું - ગૌતમ ! આ અર્ચયુક્ત નથી. ફરી ગૌતમે કહ્યું - જેમ કોઈ વૈતાલિક વીણાથી ઉત્તર મંદામૂર્ણિતાથી અંકમાં સુપ્રતિષ્ઠિત વડે કુશલ નર-નારિમાં સંપગ્રહિત ચંદનસાકોણ પરિઘષ્ટિતથી પ્રત્યકાળ સમયમાં મંદ મંદ એજિત-વેજિતાદિથી કાન અને મનને સુખકર ચોતરફથી શબ્દો નીસરે છે. તેવા શબ્દો શું હોય છે ? ના, એ અર્શયુક્ત નથી. આ સૂત્રનો વ્યાખ્યાસાર - જેમ કોઈ સવાર-સાંજ દેવતા આગળ, જે વાદના માટે ઉપરથાપિત છે, તે મંગલપાઠિકા, તાલના અભાવે વગાડે તે વિતાલ, તેથી થાય તે વૈતાલિકી, તે વૈતાલિકી વીણાની ‘ઉત્તરમંદામર્થિતાથી ઉત્તર મંદા નામે ગંધાર સ્વર અંતર્ગતુ વડે સાતમી મૂછના વડે મૂર્ષિત, અત્િર ગંધાર સ્વરની સાત મૂછના હોય છે. તે આ રીતે - નંદી, ક્ષદ્ધિમા, પૂરિમા, ચોથી શુદ્ધ ગંધારા, ઉત્તરગંધારા પણ પાંચમી મૂછી થાય છે, છઠ્ઠી નિયમથી સુઇતર-આયામા જાણવી અને ઉત્તરમંદા સાતમી મૂછ થાય છે. મૂછના કયા સ્વરૂપે છે ? ગાંધારાદિ સ્વર સ્વરૂપ ન છોડીને અતિમધુર ગાય છે, અચાન્ય સ્વર વિશેષથી જે કરતાં શ્રોતાને મૂર્ણિત કરે છે, પરંતુ સ્વયં પણ મૂર્ષિત સમાન તેને કરે છે અથવા સ્વયં પણ સાક્ષાત્ મૂછને કરે છે. • * * * * [25I4] ગાંધાર સ્વગત મૂઈનાની મધ્યે સાતમી ઉત્તરમંદા મૂઈના અતિ પ્રક પ્રાપ્ત થાય છે, તેથી તેનું ઉપાદાન કર્યું. તે મુખ્ય વૃત્તિથી વગાડીને મૂર્શિત થાય છે. પરમ ભેદોપચારથી વીણા પણ મૂર્ણિતા કહી છે. તે પણ જે અંકમાં સુપ્રતિષ્ઠિત હોતી નથી, તેને મઈના પ્રકઈને ધારણ કરતી નથી. તેથી કહે છે - સ્ત્રી કે પુરપના ઉસંગમાં સુપ્રતિષ્ઠિત હોય તથા કુશલ-વાદ નિપુણ નર કે નારી વડે સુ-અતિશયપણે સમ્યક પ્રગૃહીતના, તથા ચંદનનો સારૂગર્ભ, તેનાથી નિમપિત જે કોણ-વાદનદંડ, તેના વડે પરિઘતિ-સંઘક્રિતના, પ્રભાતકાળ સમયમાં, - - - : : : ‘કાળ' શબ્દનો વર્ણ અર્થ પણ થાય. તેથી કહે છે - ‘સમય’. ‘સમય’નો અર્થ ‘સંકેત” પણ થાય છે. તેથી કહે છે - કાલ. ધીમે ધીમે ચંદનસાર કોણ વડે કંઈક કંપિત તથા વિશેષ કંપિત, આને જ પર્યાય વડે કહે છે - ચાલિત, તથા ઘટિત - ઉર્વ અધો જતાં ચંદનસાર કોણચી ગાઢતર વીણાદંડ સાથે તંગી વડે પૃe. તથા સ્પંદિત નખના અગ્રભાગથી સ્વર વિશેષ ઉત્પાદનના અર્થના મીષથી ચાલિત, ક્ષોભિત-મૂછ પ્રાપિતા જે ઉદાર મનોહર મનોજ્ઞ કર્ણ અને મનને સુખકર, ચોતરફથી નીકળે છે. શું આવા સ્વરૂપનો તે મણી અને તૃણોનો શબ્દ છે ? ભગવંતે કહ્યું - આ અર્ચયુક્ત નથી. ફરી ગૌતમ કહે છે – જેમ કોઈ કિંમર, લિંપુરષ, મહોય કે ગંધર્વોના ભદ્રશાલવન, નંદનવન, સોમનસવન કે પંડકવનમાં ગયેલ હોય, મહાહિમવંત-મલય મંદર ગિરિની ગુફામાં ગયેલ હોય, એકલો કે સહિત સંમુખ ગયેલ હોય, સાથે બેઠા-ઉભા, પ્રમુદીત-કીડા કરતાં, ગીતરતિ, ગંધર્વ હર્ષિત મનથી ગેય, પદા, કલ્થ • x • x • આદિ સાત સ્વરયુક્ત, આઠ સ સંપ્રયુક્ત, અગિયાર અલંકાર, છ દોષ વિપમુક્ત, આઠ ગુણ વડે ઉપયુક્ત, રક્ત, ત્રણ સ્થાન કરણ શુદ્ધ કુહર સહ ગુંજતા વસતંતી આદિ યુક્ત મધુર-સમ-સુલલિત ઈત્યાદિ - X - ગેય હોય, એવા સ્વરૂપના તે શબ્દો હોય છે ? ગૌતમ! એવા રૂપે છે. ઉકતમૂત્ર વ્યાખ્યાસાર - તે કોઈ કિંમર આદિ હોય. આ કિંનર આદિ રત્નપ્રભાના ઉપરના હજાર યોજનમાં વ્યંતરનિકાય અટક મધ્યગત પાંચમાં, છઠ્ઠા, સાતમાં, આઠમાં નિકાયરૂપ વ્યંતર વિશેષ, તેમાં કેવા પ્રકારના ? તે કહે છે - ભદ્રશાલવનમાં ગયેલના ઈત્યાદિ. તેમાં મેરની ચોતરફ ભૂમિમાં ભદ્રશાલવન, પહેલી મેખલામાં નંદનવન, બીજી મેખલામાં સોમનસ વન, મસ્તકે ચૂલિકા, પડખામાં કરતું પંડકવન, ત્યાં ગયેલને, હેમવંત ક્ષેત્રની ઉતરે સીમાકારી વર્ષધર પર્વતના, ઉપલક્ષણથી બધાં વર્ષધર પર્વતના, મેરુગિરિની ગુફાને પ્રાપ્ત. આ સ્થાનોમાં નિરાદિ પ્રાયઃ પ્રમુદિત હોય છે. તેથી આ સ્થાનોનું ઉપાદાન કર્યું. એક સ્થાને, સમુદિત તથા પરસ્પર સંમુખ આવેલ - રહેલને અર્થાત્ કોઈને પણ પીંઠ દઈને રહેલ. કેમકે પીંઠ દેવાથી હર્ષમાં વિઘાતની ઉત્પત્તિ થાય, તથા પરસ્પર Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧/૬ અબાધારહિત સમુપવિષ્ટ •x• પ્રમુદિત-હર્ષ પામેલ, ક્રીડા કરવાને આરંભેલ, તેમના, ગીતમાં રતિ જેમને છે, તે ગીતરતિ, ગંધર્વ વડે કરાયેલ તે ગાંધર્વ-નાટ્યદિ, તેમાં હર્ષિત મનવાળા. - X - X - ગધ આદિ ભેદથી આઠ ભેદે ગેય, ત્યાં ગધ-જેમાં સ્વર સંચારથી ગધ ગવાય છે. જે પધ-વૃતાદિ જે ગવાય છે, તે પધ, જેમાં કથિકાદિ ગવાય છે, તે કથ્ય, પદબદ્ધ - જે એકાક્ષરાદિ તે પાદબદ્ધ-જે વૃતાદિ ચતુર્ભાગ માત્રમાં પાદમાં બદ્ધ, ઉક્લિપ્તક પ્રથમથી સમારંભ કરાતા, પ્રવૃત્તક-પ્રથમ સમારંભથી ઉર્વ આક્ષેપપૂર્વક પ્રવર્તમાન. મંદાક-મધ્ય ભાગમાં સર્વ મૂઈનાદિ ગુણયુક્ત મંદ-મંદ સંચરતા, ધીમે-ધીમે પ્રોપ કરાતો સ્વર જે ગેયના અવસાને છે તે રોચિતાવસાન. સપ્તસ્વર-મજ આદિ – પ૪, ઋષભ, ગંધાર, મધ્યમ, પંચમ, શૈવત, નેસ એ સાત સ્વરો છે. તે સાતે સ્વરો પુરુષ કે સ્ત્રીની નાભિથી ઉદભવે છે. તથા આઠ રસ - શૃંગાદિ વડે પ્રકર્ષથી યુક્ત છે, તથા અગિયાર અલંકાર પૂર્વ અંતર્ગત્ સ્વર પ્રાભૃતમાં સારી રીતે અભિહિત છે. તે પૂર્વો હાલ વિચ્છેદ પામેલ છે. * તથા છ દોષ રહિત - તે છ દોષ આ પ્રમાણે છે – (૧) ભીત-કાસ પામેલ, જો ત્રાસ પામેલ મન વડે ગવાય, ત્યારે ભીતપુરષના નિબંઘનત્વથી, તે ધમનિવૃતત્વથી ભીત કહેવાય છે. (૨) કૂત-જે વરિત ગવાય છે, ત્વરિત ગાવાથી રાગ-નાનાદિ પુષ્ટિ અક્ષર વ્યક્તિ થતી નથી. (3) ઉપિંચ્છ-શ્વાસ સંયુકત, (૪) ઉતાલ-પ્રાબલ્યથી અતિતાલ કે અસ્થાનતાલ, તાલ તે કંસિકાદિ સ્વર વિશેષ. કાકરવરગ્લાશ્રવ્ય સ્વર, અનુનાસ-નાસિકાથી નીકળતા. આઠ ગુણો વડે યુક્ત - તે આઠ ગુણો આ પ્રમાણે છે – (૧) પૂર્ણ-જે સ્વકલા વડે પૂર્ણ ગવાય છે. (૨) ક્લ-ગેય ગાનુક્તથી જે ગવાય છે તે. (3) અલંકૃત્ - અન્યોન્ય સ્કૂટ શુભ સ્વર વિશેષના કારણથી અલંકૃત, ૪) વ્યક્ત - અક્ષર સ્વર છૂટકરણથી, (૫) અવિપુષ્ટ - વિકોશની જેમ જે વિસ્વર ન થાય તે. (૬) મધુર - કોકિલાના શબ્દ સમાન, (૭) સમ-તાલવંશ સ્વરાદિ સમતુગત, (૮) સલલિત-સ્વર ધોલના પ્રકારથી અતિશય લલત સમાન. - x - ૪ - આ આઠ ગુણો ગેયના હોય છે. આના રહિત વિડંબના માત્ર છે. આ આઠ ગુણો મળે કંઈક વિશેષ પ્રતિપાદનાર્થે કહે છે - રક્ત-પૂર્વોકત સ્વરૂપ, બિસ્થાનકરણશુદ્ધ, ત્રણ સ્થાનો-ઉમ્સ વગેરે, તેમાં કિયા વડે શુદ્ધ, તે- હદય શુદ્ધ, કંઠ શુદ્ધ, શિરોવિશુદ્ધ, તેમાં જે હદયમાં વર વિશાલ હોય તો ઉરોવિશુદ્ધ, પણ જો તે કંઠમાં અટિત વર્તતો હોય તો કંઠ વિશુદ્ધ, જો વળી મસ્તકે પ્રાપ્ત થઈ અનુનાસિક થાય તો શિરોવિશુદ્ધ અથવા ત્રણે સાથે વિશદ્ધ હોય. સકુહર - સછિદ્ર, ગુંજન-શબ્દ કરતો જે વંશ તે તંગી-તલ-તાલ-લય પર જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ગ્રહીને તેના વડે અતિશય સંપ્રયુક્ત વર્તે અચ િકુહર સહિત વંશમાં ગુંજે અને તંત્રી વડે વગાડાતા, જે વંશ-તંત્રી સ્વર વડે અવિરુદ્ધ હોય તે સમુહગુંજવંશતંત્રી સંપ્રયકત છે. પરસ્પર આહત-હસ્તતાલ સ્વરાનવર્સી જે ગીત, તે તાલમાં સંપયુકd. જે મુરજ-કંશિકા આદિ આતોધના આહતનો જે ધ્વનિ અને નર્તકી પાદોોપથી નર્તન કરે તે કાલસંપ્રયુક્ત. - x - લયને અનુસરીને ગાવું તે લયયુક્ત. વંશ તંગી આદિ વડે સ્વર ગ્રહીને સમ સ્વરથી ગવાય તે ગ્રહસંપ્રયુકત - X - તેથી જ મનોહર છે. વળી તે કેવું છે, તે કહે છે – મૃદુ સ્વરથી યુક્ત, નિષ્ઠુર વડે નહીં. જેમાં સ્વર અક્ષર અને ઘોલના સ્વર વિશેષમાં સંચરતો રાગ અતિ ભાસે તે પદસંચારને રિભિત કહે છે. ગેય નિબદ્ધમાં સંચાર જેમાં છે તે મૃદુરિભિત પદ સંચાર, શ્રોતાને જેમાં સારી રતિ થાય તે સુગતિ. જેના અવસાનમાં નમવાપણું છે તે સુનતિ. - ૪ - કયા સ્થાને ? તે કહે છે - દેવસંબંધી, નૃત્યવિધિમાં સજજ તે નાટ્ય સજ્જ ગીતવાધમાં, તેવી નાટ્યવિધિ પણ સુમનોહર થાય. ઉક્ત સ્વરૂપ ગેય, ગાવાને આરંભનારના જે શબ્દો અતિમનોહર હોય છે, શું તે એવા પ્રકારનો તે મણી અને તૃણોના શબ્દ છે ? દષ્ટાંત સર્વ સામ્ય અભાવવી હોય, તેથી તે પદનું ઉત્પાદન છે. આમ પૂછતાં ભગવંતે કહ્યું – ગૌતમ ! કંઈક એવા પ્રકારે શબ્દ હોય. - હવે પુષ્કરિણી સૂગ - તે વનખંડના તે-તે દેશમાં ત્યાં-ત્યાં ઘણી નાની-મોટી વાવો, પુષ્કરિણીઓ, દીધિંકાઓ, ગુંજાલિકાઓ ઈત્યાદિ સ્વચ્છ, ગ્લણ, રજતમય કીનારાવાળી, સમતીર, વજમય પાષાણયુક્ત, તપનીયતળવાળી, સુવર્ણ શુભ્રજત વાલુકાઓ • x • તથા વિવિધ મણિ તીર્થ સુબદ્ધ, ચતુષ્કોણ, અનુપૂર્વ સુજાત વપ્રગંભીર શીતળ જળ, સંછન્નપ્રાદિ, ઘણાં ઉત્પલ, કુમુદ ઈત્યાદિના કેસરાથી ઉપયિત, પર્યાદ પરિભોગ કરતાં કમળો, વિમલ સલિલપૂર્ણ, ભ્રમણ કરતાં મત્સ્ય, કાચબાદિ • x • પ્રત્યેક પાવરપેદિકા પરિક્ષિત, પ્રત્યેક વનખંડ પરિક્ષિપ્ત, કેટલુંક આસવ ઉદક, કેટલુંક વારુકુદક, કેટલુંક ક્ષોદોદક આદિ ઉદકસથી પ્રાસાદીયાદિ કહેલ છે. ઉકાસૂમની વ્યાખ્યા - ઘણાં ક્ષુદ્ર અને લઘુ-ટ્યુલ્લિકા, વાપી-ચોરસ આકારે, પુષ્કરિણી-વૃતઆકારે, દીધિંકા-સારણી, તે જ વકાણુંજાલિકા, ઘણાં પુષ્પો અવકીર્ણ હોય તે સરોવર, ઘણી સરની એક પંક્તિથી રહેવું તે સરપંક્તિ, ઘણી સરપંક્તિ તે સરસરપંક્તિ, બિલ-કૂવા, તેની પંક્તિ બિલપંક્તિ, આ બધાં કેવા પ્રકારે છે ? તે કહે છે - છ - સ્ફટિકવત્ બહારનો નિર્મળપદેશ, ગ્લણ-પુદ્ગલ તિપાદિત બાહ્ય પ્રદેશ, રજતમય કિનારસ જેના છે તથા, સમ-ખાડા આદિનો સદભાવ નથી, તીરસ્વત સ્થાનો જળ વડે પૂરિત છે, તે સમતીર, પાષાણ-વજમય છે, હેમ વિશેષમય તળીયું Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧/૬ જેનું છે તે, સુવર્ણ અને રૂપ્ય વિશેષ રજતમય વાલુકાયુક્ત, તથા વૈડૂર્ય-મણિમય, સ્ફટિકરત્ન સંબંધી પટલમય, તટ સમીપવર્તી ઉન્નત પ્રદેશો જેના છે તે. તથા જળમાં સુખેથી અવતાર એટલે કે પ્રવેશન જેમાં છે તે સુ-અવતાર, સુખે જળમાંથી બહાર નિર્ગમન જેમાં છે તે સુખોતાર. નાના મણિ વડે સુબદ્ધ તીર્થો જેમાં છે તેવું તથા ચાર ખૂણાઓ જેમાં છે તે ચાતુષ્કોણ. આ વિશેષણ વાવ અને કૂવા પ્રતિ જાણવું, કેમકે તેમને જ ચતુષ્કોણ સંભવે છે, બીજાને નહીં. ૫૩ ક્રમથી નીચે, વધુ નીચે ભાવ રૂપથી અતિશય વડે જે જાત વપ-કેદાર જળસ્થાન, તેમાં ગંભીર-તળીયું દેખાતું નથી તે, જેમાં શીતળ જળ છે, તેવી. તથા જળ વડે અંતતિ પત્ર-બિશ-મૃણાલ જેમાં છે તે, આ બિશમૃણાલના સાહચર્યથી પત્રો પદ્મિની પત્રો જણાય છે. બિશ-કંદ, મૃણાલ-પાનાલ તથા ઘણાં ઉત્પલ, કુમુદ, નલીન, આદિના વિસ્વર કિંજલ્ક વડે ભરેલ. તથા ભ્રમર વડે પરિભોગ કરાતા કમળો અને ઉપલક્ષણ વડે કુમુદ આદિ જેમાં છે, તે તથા, સ્વરૂપથી સ્ફટિકવત્ શુદ્ધ, નિર્મળ અર્થાત્ આવનાર મેલથી રહિત એવા પાણી વડે પૂર્ણ, પહિત્યા - અતિ પ્રભૂત. - આ દેશી શબ્દ છે. - ૪ - ૪ - ત્યાં ઘણાં મત્સ્ય, કાચબાઓ ભ્રમણ કરે છે. અનેક પક્ષીયુગલના અહીં-તહીં ફરવાથી સર્વથા વ્યાપ્ત છે. આ વાપીથી સરસરપંક્તિ સુધી પ્રત્યેક - ૪ - પાવરવેદિકા વડે પરિક્ષિપ્ત છે અને પ્રત્યેક વનખંડથી પરિક્ષિપ્ત છે. - ૪ - કેટલીક વાપી આદિ ચંદ્રહાસાદિ પરમ આસવ માફક ઉદકવાળી છે. કોઈક વારણ સમુદ્રવત્ ઉદવાળી છે. કોઈક ક્ષીર સમાન ઉદકવાળી છે, કોઈ ઘી જેવા ઉદકવાળી છે. કોઈ ઈક્ષુરસ જેવા ઉદકવાળી છે. કોઈ અમૃતરસ જેવા ઉદકવાળી છે. કેટલીક સ્વાભાવિક જળયુક્ત છે. પ્રાસાદીય આદિ પૂર્વવત્. તે ક્ષુદ્રા-ક્ષુદ્રિકા વાપી ચાવત્ બિલપંક્તિ પ્રત્યેની ચારે દિશામાં ચાર ત્રિસોપાનક પ્રતિરૂપકા કહેલા છે. તે ત્રિસોપાન પ્રતિરૂપકનું વર્ણન આ પ્રકારે છે – વજ્રમય નેમા, રિષ્ઠમય પ્રતિષ્ઠાન, વૈડૂર્યમય સ્તંભ, સોના-રૂપના લકો, વજ્રમય સંધી, લોહિતાક્ષમય શૂચિ, વિવિધ મણિમય અવલંબન બાહાઓ પ્રાસાદીયાદિ છે. સૂત્રવ્યાખ્યા – તે ક્ષુદ્ર-મુદ્રિકા ચાવત્ બિલપંક્તિ પ્રત્યેક ચારે દિશામાં, ચારેએકૈક દિશામાં એક-એક એ રીતે ત્રિસોપાન પ્રતિરૂપક છે. તથા પ્રતિવિશિષ્ટ રૂપ જેનું છે, તે પ્રતિરૂપક, ત્રણ સોપાનોનો સમૂહ તે ત્રિસોપાન. • x - તે કહેલાં છે. તે ત્રિસોપાન પ્રતિરૂપકોનો આ કહેવાનાર વર્ણકનિવેશ છે – તે આ રીતે – વજ્રરત્નમય ભૂમિથી ઉર્ધ્વ નીકળતા પ્રદેશો, સ્ટિરત્નમય ત્રિસોપાનના મૂળ પાદ, વૈડૂર્યમય સ્તંભો, સોના-રૂપામય ફલકો, ત્રિસોપાનના અંગભૂત વજ્રરત્ન વડે પૂરેલી સંધિ-બે ફલકનો અપાંતરાલ પ્રદેશ, લોહિતાક્ષમયી સૂચિઓ - જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ બે ફલક સંબંધી વિઘટન ન થાય તે માટે પાદુકાના સ્થાને છે વિવિધ મણિમય અવલંબન-ચડતા ઉતરતા અવલંબન હેતુભૂત, અવલંબન બાહા પણ વિવિધ મણિમય છે. અવલંબનબાહા એટલે બંને પડખે અવલંબન આશ્રયભૂત ભીંતો. પ્રાસાદીયાદિ ચાર પદો પૂર્વવત્ છે. તે ત્રિસોપાન પ્રતિરૂપકોની આગળ પ્રત્યેકમાં તોરણો કહેલાં છે. તે તોરણોનું વર્ણન આ પ્રમાણે કહેલ છે – તે તોરણો વિવિધ મણિમય સ્તંભો ઉપર ઉપનિવિષ્ટ-સંનિવિષ્ટ છે, વિવિધ ઉતંતરોપિત, વિવિધ તારારૂપોપિત, ઈહામૃગ-ઋષભ-અશ્વ-નગરાદિ ચિત્રોથી ચિત્રિત, સ્તંભોદ્ગત વજ્ર વેદિકા પગિત-અભિરામ, વિધાધર યમલ યુગલમંત્ર યુક્તવત્, અર્ચી સાહસમાલનીય, હજારો રૂપયુક્ત યાવત્ પ્રાસાદીય છે. તેની વ્યાખ્યા – તે ત્રિસોપાન પ્રતિરૂપકોની આગળ પ્રત્યેકે પ્રત્યેક તોરણો કહેલાં છે, તે તોરણોનું વર્ણન વિશેષ આ છે – તે તોરણો વિવિધ મણિમય, મળિ - ચંદ્રકાન્તાદિ, સ્તંભોમાં સામીપ્સથી રહેલ છે. તે કદાચ ચલિત કે અપદપતિત હોવાની શંકા થાય, તેથી કહે છે – નિશ્ચલતાથી અને અપદપરિહારથી નિવિષ્ટ છે. વિવિધ વિચ્છિતિયુક્ત મુક્તાફળ - x - અંતરા અંતરા આરોપિત જેમાં છે તે. વિવિધ તારારૂપે ઉપચિત, તોરણોમાં જ શોભાર્થે તાકો બંધાય છે, તે લોકમાં પ્રસિદ્ધ છે. ૫૪ ઈહામૃગ-વૃક, ઋષભ-બળદ, વ્યાલ-સર્પ, રુરુ, મૃગ વિશેષ, શરભ-અષ્ટાપદ, ચમર-અટવીની ગાય, વનલતા-અશોકલતા આદિ. પદ્મલતા-પદ્મિની આ બધાંના ચિતરેલાં ચિત્રો જેમાં છે તે. સ્તંભની ઉપવર્તી વજ્રરત્નમય વેદિકા વડે પરિકતિ છે, તે અતિરમણીય છે. વિધાધર - વિશિષ્ટ શક્તિવાળા પુરુષ વિશેષનું સમશ્રેણિક યુગલ, તેના વડે યંત્રથી સંચરતી બે પુરુષ પ્રતિમારૂપથી યુક્ત છે. અર્ચિ-મણિરત્નોની પ્રભાના હજારો પરિવારણીય હજારોરૂપ યુક્તથી સ્પષ્ટ દીપતી, અતિ દીપતી તથા ચક્ષુથી અવલોકતા, દર્શનીયતા અતિશયથી શ્લેષ પામે છે, તથા શુભ સ્પર્શ, શોભા સહિત રૂપક જેમાં છે તે. ‘પ્રાસાદીય' આદિ ચાર વિશેષણ પૂર્વવત્. તે તોરણોની ઉપર આઠ-આઠ મંગલો કહેલાં છે સ્વસ્તિક, શ્રીવત્સ, નંદાવર્તી, વર્ધમાનક, ભદ્રાસન, કળશ, મત્સ્ય અને દર્પણ, આ બધાં રત્નમય, સ્વચ્છ ચાવત્ પ્રતિરૂપ છે. સૂત્ર વ્યાખ્યા – ઈત્યાદિ ગ્રહણ કરવા. - સુગમ છે. વિશેષ આ - યાવત્ શબ્દથી ધૃષ્ટ, સૃષ્ટ, નીરજા તે તોરણોની ઉપર કૃષ્ણ ચામર ધ્વજ, નીલ ચામરધ્વજ, ક્ત ચામર ધ્વજ, પીળો ચામર ધ્વજ, સફેદ ચામર ધ્વજ, સ્વચ્છ-શ્લષ્ણ-રૂક્ષ્ય પટ્ટ - વજદંડ, જલયામલ ગંધિકા, પ્રાસાદીયાદિ છે. વ્યાખ્યા – તે તોરણોની ઉપર ઘણાં કૃષ્ણ ચામરયુક્ત ધ્વજો, એ પ્રમાણે Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧/૬ નીલાદિ પણ જાણવા. આ બધાં કેવા પ્રકારે છે, તે કહે છે – સ્વચ્છાદિ સ્પષ્ટ છે. રૂપાનો વજ્રમયના દંડની ઉપરનો પટ્ટ જેમાં છે તે, વમય દંડ રૂયપ મધ્યવર્તી જેમાં છે તે, જલજાનની માફક-પદ્મ માફક અમલ, કુદ્રવ્ય ગંધ સંમિશ્ર જે ગંધ, જેમાં વિધમાન છે તે જલ જામલ ગંધિકા. તેથી જ સુરમ્ય છે. પ્રાસાદીય આદિ પૂર્વ. તે તોરણોની ઉપર ઘણાં છત્રાતિ છત્રો, પતાકાતિ-પતાકા, ઘંટા યુગલ, ચામર યુગલ, ઉત્પલ હસ્તકાદિ યાવત્ સહસત્ર હસ્તક, બધાં સર્વત્નમય ચાવત્ પ્રતિરૂપ છે. સૂત્ર વ્યાખ્યા – તે તોરણોની ઉપર ઘણાં - છત્રથી લોકપ્રસિદ્ધ એક સંખ્યાકથી અતિશાયીની બે સંખ્યા કે ત્રણ સંખ્યા રૂપ છત્રો, તે છત્રાતિચ્છત્ર, ઘણી પતાકાથી અતિશાયી દીર્ધત્વથી વિસ્તાર વડે પતાકા તે પતાકાતિપતાકા. ઉત્પલહસ્તકા-ઉત્પલ નામક જલજ કુસુમ સમૂહ વિશેષ, એ પ્રમાણે પાહસ્તકાદિ કહેવા. આ છત્રાતિછત્ર આદિ બધાં પણ સર્વરત્નમય યાવત્ પ્રતિરૂપ છે. યાવત્ શબ્દ સ્વચ્છ, શ્લષ્ણ, લષ્ટાદિ વિશેષણ લેવા. ૫૫ હવે પર્વતક સૂત્ર આ રીતે તે મુદ્રિકા, વાપી ચાવત્ બિલપંક્તિઓ તે-તે દેશમાં ત્યાં-ત્યાં ઘણાં ઉત્પાત પર્વતો, નિયતિ પર્વતો, જગતી પર્વતો, દારુપર્વત, દકમંડપ, દગમંચક, દકમાલક, દકપ્રાસાદ, ક્ષુદ્રા, આંદોલક, પક્ષ્મમાંદોલક સર્વે રત્નમય યાવત્ પ્રતિરૂપ છે. સૂત્રની વ્યાખ્યા – તે લ્લિકા, વાપી સાવત્ બિલપંક્તિ આદિ કહ્યા. તે-તે દેશમાં, તે દેશના ત્યાં-ત્યાં એકદેશમાં ઘણાં ઉત્પાત પર્વતો છે, જ્યાં આવીને ઘણાં વ્યંતર દેવો-દેવીઓ વિચિત્રક્રીડા નિમિત્તે વૈક્રિય શરીર રચે છે. નિયતિ - તૈયત્યથી પર્વતો અથવા નિયત-સદા ભોગ્યત્વથી અવસ્થિત પર્વતો. જ્યાં જંતર દેવ-દેવીઓ - ભવધારણીય વૈક્રિય શરીરથી પ્રાયઃ સદા રમણ કરે છે. જગતી પર્વત, દારુ નિર્માપિતા સમાન પર્વતો, સ્ફટિક મંડપ ઈત્યાદિ છે. આ સ્ફટિક મંડપાદિમાં કોઈક ઉંચા, કોઈક લઘુ, કોઈક અતિલઘુ અને લાંબા તથા આંદોલક અને પઢ્યાંદોલક, ત્યાં આવીઆવીને મનુષ્યો પોતાને આંદોલિત કરે છે. જ્યાં પક્ષી આવી-આવીને પોતાને આંદોલિત કરે છે, તે પચંદોલક છે. તે વનખંડમાં તે-તે પ્રદેશમાં વ્યંતર દેવ-દેવી ક્રીડાયોગ્ય ઘણાં હોય છે. તે ઉત્પાતપર્વતાદિ કેવા સ્વરૂપના છે? તે કહે છે – સર્વત્નમય, સ્વચ્છ ઈત્યાદિ વિશેષણ પૂર્વવત્. તે ઉત્પાતપર્વત ચાવત્ પર્યંદોલકમાં ઘણાં હંસાસન, ઊઁચાસન, ગરુડાસન, ઉન્નતાસન, પ્રણતાસન, દીર્ધાસન, ભદ્રાસન, પક્ષાસન, મકરાસન, પદ્માસન, સીંહાસન, દિશા સૌવસ્તિકાસન સર્વ રત્નમય, સ્વચ્છ ચાવત્ પ્રતિરૂપ છે. - સૂત્રવ્યાખ્યા તે ઉત્પાત્ પર્વતમાં યાવત્ પશ્ચંદોલકમાં ચાવત્ કરણથી નિયત પર્વતાદિ પરિગ્રહ. ઘણાં હંસાસન, તેમાં જે આસનોના અધોભાગે હંસો ૫૬ જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ રહેલા છે. જેમ સિંહાસનમાં સિંહો હોય તેમ હંસાસન. એ રીતે ક્રૌંચ-ગરુડાસન કહેવા. ઉન્નતાસન-ઉંચા આસન, પ્રણતાાન-નીચા આસન, દીર્ધાસન-શય્યારૂપ, ભદ્રાસન-જેના અધોભાગમાં પીઠિકાબંધ હોય પઢ્યાસન-જેના અધોભાગમાં વિવિધ પક્ષીઓ હોય. - x - પદ્માસન-પદ્માકાર આસનો. દિૌવસ્તિકાસન એટલે જેના અધોભાગમાં દિશાપ્રધાન સ્વસ્તિક આલેખેલા હોય. - X - Xx - આ બધાં આસનો રત્નમયાદિ છે. હવે ગૃહક સૂત્ર – તે વનખંડના તે-તે દેશમાં ત્યાં-ત્યાં ઘણાં આલિગૃહ, માલિગૃહ, કદલીગૃહ, અક્ષણગૃહ, પ્રેક્ષણગૃહ, મજ્જન ગૃહ, પ્રસાધનગૃહ, ગર્ભગૃહ, મોહનગૃહ, માલગૃહ, જાલગૃહ, કુસુમગૃહ, ચિત્રગૃહ, ગંધર્વગૃહ, આદર્શગૃહ છે. તે સર્વે રત્નમયાદિ છે. સૂત્ર વ્યાખ્યા – તે વનખંડની મધ્યમાં ત્યાં-ત્યાં પ્રદેશમાં પ્રદેશના તે-તે એકદેશમાં ઘણાં આલિગૃહો, ત્નિ - વનસ્પતિ વિશેષ, તેનાથી યુક્ત ગૃહો. માલિપણ વનસ્પતિ વિશેષ છે. - ૪ - અક્ષણ ગૃહ-અવસ્થાનગૃહ, જેમાં ગમે ત્યારે આવીને સુખાસિકથી રહે છે. પ્રેક્ષણકગૃહ-પ્રેક્ષણક નિરખે છે. મજ્જનગૃહ - જ્યાં આવીને સ્વેચ્છાથી સ્નાન કરે છે. પ્રસાધનગૃહક-જ્યાં આવીને પોતે અને બીજા મંડન કરે છે. ગર્ભગૃહ-ગર્ભગૃહાકાર, મોહનગૃહ-મૈથુન સેવા પ્રધાન ગૃહો, શાલાગૃહ-પટ્ટુશાલા પ્રધાનગૃહ, જાલગૃહ-જાલયુક્ત ગૃહ, કુસુમગૃહ-પુષ્પના ઢગલાંથી યુક્ત ગૃહ, ચિત્રગૃહ ચિત્રપ્રધાનગૃહ, ગંધર્વગૃહ-ગીત નૃત્યાભ્યાસ યોગ્ય ગૃહો - ૪ - ૪ - એ કેવા છે ? રત્નમયાદિ. તે આલિગૃહ ચાવત્ આદર્શગૃહોમાં ઘણાં હંસાસન ચાવત્ દિશા સૌવસ્તિકાસન, સર્વે રત્નમય ચાવત્ પ્રતિરૂપ છે. હવે મંડપસૂત્ર - તે વનખંડના તે-તે દેશમાં, ત્યાં-ત્યાં ઘણાં જાઈ મંડપ, જૂહીમંડપ, મલ્લિકામંડપ, નોમાલિકા મંડપ, વાસંતી મંડપ, દધિવાસુકા મંડપ, સૂરિસ્લિમંડપ, તંબોલીમંડપ, નાગલતા મંડપ, અતિમુક્ત મંડપ, આસ્ફોટામંડપ, માલુકામંડપ, સર્વે રત્નમય યાવત્ નિત્ય કુસુમીત યાવત્ પ્રતિરૂપ છે. સૂત્ર વ્યાખ્યા – ખાડ઼ - માલતી, તેનાથી યુક્ત મંડપ. એ રીતે આગળ પણ પદયોજના કરવી. - ૪ - ૪ - સૂચિકાદિ પુષ્પપ્રધાન વનસ્પતિ છે. દધિવાસુકા - વનસ્પતિ વિશેષ છે. તાંબૂલી-નાગવલ્લી, નાગ-વૃક્ષ વિશેષ. તે જ લતા-નાગલતા. જેની તીર્દી તથાવિધ શાખા કે પ્રશાખા પ્રસરેલ હોય, તે લતા કહેવાય છે. અતિમુક્તક · પુષ્પ પ્રધાન વનસ્પતિ, માલુકા - એકાસ્થિક ફળ, વૃક્ષ વિશેષથી યુક્ત મંડપ, તે માલુકામંડપ. આ બધાં રત્નમય ઈત્યાદિ છે. તે જાઈ મડંપ યાવત્ માલુકામંડપમાં ઘણાં પૃથ્વીશિલા પટ્ટકો કહેલાં છે. કેટલાંક હંસાસન સંસ્થિત, કેટલાંક ક્રૌંચાસન સંસ્થિત યાવત્ કેટલાંક દિશા સૌવસ્તિકાસન સંસ્થિત, કેટલાંક બહુ શ્રેષ્ઠશયન આસન વિશિષ્ટ સંસ્થાન Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧/૬ સંસ્થિત કહેલા છે. તે આજિનક, રૂ, બૂર, નવનીત, વૂલ સ્પર્શવત્ મૃદુ અને સર્વરત્નમયાદિ છે. ૫૭ સૂત્રવ્યાખ્યા – તે જાતિમંડપ ચાવત્ માલુકામંડપે - ૪ - ઘણાં શિલાપટ્ટકો કહેલા છે. એકૈક શિલાપકે હંસાસનવત્ સંસ્થિત છે. - ૪ - બીજા પણ ઘણાં શિલાપટ્ટક, જે વિશિષ્ટ ચિહ્ન અને વિશિષ્ટ નામો, પ્રધાન શયન-આસન છે, તેની માફક સંસ્થિત છે. ઘણાં શિલાપટ્ટકો માંસલ-અકઠિન, સુદૃષ્ટ-અતિશય મટ્ટણ, વિશિષ્ટ સંસ્થાન સંસ્થિત છે. આજિનક ઈત્યાદિ સુગમ છે. સૂત્ર વ્યાખ્યા – તે આ ઉત્પાત્ પર્વતાદિગત હંસાસન આદિમાં યાવત્ વિવિધરૂપ સંસ્થાન સંસ્થિત પૃથ્વીશાલિપટ્ટકમાં, ઘણાં વનોના અંતરોમાં થાય તે વાણમંતર દેવોદેવીઓ સુખ પડે તેમ બેસે છે, આશ્રયણીય સ્તંભાદિ, સુએ છે - દીર્ધકાય પ્રસારણથી વર્તે છે. પણ નિદ્રા કરતાં નથી. તેમને દેવયોનિકતાથી નિદ્રાનો અભાવ હોય. અહીં ઉપલક્ષણ થકી “રહે છે' ઈત્યાદિ પાઠ જીવાભિગમમાં કહેલ લખેલ છે – તિષ્ઠન્તિ - ઉર્ધ્વસ્થાનથી વર્તે છે. નિષીદંતિ-બેસે છે, વવર્તન કરે છે - ડાબુ પડખું બદલીને જમણાં પડખાં રહે છે કે જમણું પડખું બદલીને ડાબે પડખે રહે છે. લલંતિ-મનને ઈષ્ટ જેમ થાય તેમ વર્તે છે. ક્રીડન્તિ-સુખ ઉપજે તેમ અહીં-તહીં ગમન વિનોદથી, ગીત-નૃત્યાદિ વિનોદથી રહે છે. મોહન્તિ-મૈથુન સેવા કરે છે. એ પ્રમાણે - પૂર્વે - પૂર્વભવમાં, કરેલાં કર્મોનો, તેથી જ પૂર્વેના સુચરિતજનિત કર્મ. - x - તેનો આ ભાવાર્થ છે - વિશિષ્ટ તથાવિધ ધર્માનુષ્ઠાન વિષયમાં અપ્રમાદ કરણ, ક્ષાંત્યાદિ સુચરિત, સુપરાક્રાંત જનિત કર્યો. - ૪ - સર્વે સત્ત્વ મૈત્રી સત્ય ભાષણ પદ્રવ્ય અપહાર ન કરવો, સુશીલ આદિ રૂપ સુપરાક્રમ જનિત. તેથી જ શુભફળોમાં અહીં કિંચિત્ અશુભફળ પણ ઈન્દ્રિય મતિ વિપર્યાસથી શુભફળ માને છે. તેથી તાત્વિક શુભ ફળ પ્રતિપત્તિ અર્થે આના જ પર્યાયને કહે છે - કલ્યાણ અર્થાત્ તત્વવૃત્તિથી તથાવિધ વિશિષ્ટ ફળદાયી અથવા અનર્થોપશમકારી કે કલ્યાણરૂપ ફળ વિપાકને અનુભવતા વિચરે છે. એ પ્રમાણે પાવરવેદિકાના બહાર સ્થિત વનખંડ વક્તવ્યતા કહી, હવે તેની પૂર્વે રહેલ વનખંડ વક્તવ્યતાને કહે છે – તે જગતી ઉપર પાવર વેદિકાની અંતર્મધ્યે જે પ્રદેશ છે, તેમાં એક મોટું વનખંડ કહેલ છે, દેશોન બે યોજન વિધ્યુંભથી પદ્મવર્વેદિકાના સમાન તુલ્ય પરિધિથી છે. - x - પાવર વેદિકાના બાહ્ય પ્રદેશથી અંદર ૫૦૦ ધનુષુ જતાં જે પરિક્ષેપ ન્યૂનત્વ છે તેની વિવક્ષા અલ્પત્વને કારણે કરી નથી. - x - બહિર્વનખંડવત્ વિશેષણ રહિત વનખંડ વર્ણક લેવું. વિશેષ એ કે તૃણ વિહીન જાણવું. - x - ઉપલક્ષણત્વથી મણિલક્ષણ વિહીન પણ જાણવું. પાવર વેદિકાના અંતરિતપણાથી તથાવિધ વાયુના અભાવથી મણી અને તૃણના અચલનથી પરસ્પર સંઘર્ષના અભાવથી શબ્દનો અભાવ છે. - ૪ - પ જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ હવે જંબુદ્વીપની દ્વાર સંખ્યા પ્રરૂપણાર્થે કહે છે – • સૂત્ર-૭,૮ - [9] ભગવન્ ! જંબૂદ્વીપના કેટલાં દ્વારો કહેલા છે ? ગૌતમ ! ચાર દ્વારો કહેલ છે, તે આ પ્રમાણે – વિજય, વૈજયંત, જયંત, અપરાજિત. એ પ્રમાણે ચારે પણ દ્વારો સરાહનીય કહેવા. [૮] ભગવન્ ! જંબુદ્વીપ દ્વીપનું વિજય નામે દ્વાર ક્યાં કહેલ છે ? ગૌતમ ! જંબુદ્વીપ દ્વીપમાં મેરુ પર્વતની પૂર્વે ૪૫,૦૦૦ યોજન જઈને જંબૂઢીપ દ્વીપના પૂર્વી છેડાથી લવણસમુદ્રના પૂર્વાર્ધથી પશ્ચિમમાં સીતા મહાનદીની ઉપર અહીં જંબૂદ્વીપનું વિજય નામે દ્વાર કહેલ છે. તે આઠ યોજન ઉર્ધ્વ ઉચ્ચત્વથી, ચાર યોજન વિખુંભથી, તેટલું જ પ્રવેશથી છે. તે શ્વેત શ્રેષ્ઠ સુવર્ણ સ્તુપિકાથી યાવત્ દ્વારનું વર્ણન યાવત્ રાજધાની [કહેવું. • વિવેચન-૭,૮ : સૂત્રનો પ્રશ્ન અને ઉત્તર બંને પણ સુગમ છે. વિશેષ એ કે – પૂર્વથી પ્રાદક્ષિણા વડે વિજયાદિ દ્વારો જાણવા. દ્વારોના જ સ્થાન વિશેષ નિયમનને માટે કહે છે – ભદંત! જંબૂદ્વીપ દ્વીપનું વિજય નામે પ્રસિદ્ધ દ્વાર ક્યાં કહેલ છે ? ભગવંતે કહ્યું – ગૌતમ ! જંબુદ્વીપ દ્વીપમાં જે મેરુગિરિ છે, તેની પૂર્વ દિશામાં ૪૫,૦૦૦ યોજન અતિક્રમીને જંબૂદ્વીપ દ્વીપમાં પૂર્વના અંતે અને લવણસમુદ્રના પૂર્વાર્ધના પાશ્ચાત્ય ભાગમાં શીતા મહાનદી ઉપર જે પ્રદેશ છે તે, આમાં જંબુદ્વીપ દ્વીપના વિજય નામે દ્વાર કહેલ છે, તે આઠ યોજન ઉર્ધ્વ ઉચ્ચત્વથી, ચાર યોજન વિસ્તારથી છે. આ દ્વાર વિખુંભનું પ્રમાણ સ્થૂળ ન્યૂન કહ્યું છે. સૂક્ષ્મતાથી વિભાવના કરતાં દ્વાર શાખાના બે વિખંભથી બે ક્રોશ ઉમેરતા સાઈયોજન થાય છે. તેની વિવક્ષા કરી નથી, ચાર યોજન ભીંતનું બાહલ્સ છે. ! તે કેવા છે, તે કહે છે ? શ્વેત વર્ણયુક્ત, કેમકે બાહુલ્યથી અંકરત્નમયપણે છે. વર કનકમયી રૂપિકા જેની છે તે. હવે શેષ દ્વાર વર્ણન રાજધાનીવર્ણનના અતિદેશથી કહે છે – દ્વારનું વર્ણન યાવત્ રાજધાની વર્ણન, જે જીવાભિગમ ઉપાંગમાં કહેલ છે, તે સંપૂર્ણ કહેવું. તેમાં પહેલા દ્વારવર્ણક આ રીતે – ઇહામૃગ, ઋષભ, તુરગ, નગર, મગર ઈત્યાદિના ચિત્રો આલેખેલ છે. સ્તંભ ઉપરની વેદિકામાં અભિરામ વિધાધર સમલયુગલ યંત્રયુક્ત, અર્ચીસહસ્ર માલનીય, હજારો રૂપયુક્ત દીપતા, વિશેષ દીપતા ચક્ષુલોચનલેશ, સુખસ્પર્શ, સશ્રીકરૂપ યુક્ત છે. દ્વારવર્ણનમાં વજ્રમય નેમા, ષ્ટિમય પ્રતિષ્ઠાન, ધૈર્યના સ્તંભ, જાત્ય રૂપોપચિત, પંચવર્ણ મણિ-રત્ન કુટ્ટિમતલ, હંસગર્ભમય લુક, ગોમેજ્જમય ઈન્દ્રકીલ, લોહિતાક્ષમય દ્વારચેટી, જ્યોતિસ્મૈય ઉત્તરંગ, ધૈર્યમય કાટ, વજ્રમય સંધી, લોહિતાક્ષમય સૂચિ, વિવિધ મણિમય - Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧/૭,૮ સમુદ્ગક, વજ્રમય અર્ગલા-અર્ગલ પ્રાસાદ, રજતમય આવર્તન પીઠિકા, અંકોત્તપાશક નિરંતતિ ઘનકપાટ, ૫૬ ત્રિકભિત્તિગુલિકા, ત્રણ ગોમાનસી, વિવિધ મણિ-રત્નવાલ રૂપક લીલાસ્થિત શાલભંજિકા વજ્રમય કૂટ, રજતમય ઉત્સેધ, સર્વ તપ્રીયમય ઉલ્લોક, વિવિધ મણિરત્ન જાલપંજર મણિવંશક લોહિતાક્ષ પ્રતિવંશક રજત ભૌમ, અંકમય પક્ષ, પક્ષબાહા, જ્યોતિષ્મય વંશા, વંશ કવેલ્લુક, રજતમી પટ્ટિકા, જાત્યરૂપમચી અવઘાટની, વજ્રમય ઉપરની પુંછણી, બધું શ્વેત, રજતમય આચ્છાદન, અંકમય-કનક-કૂડ તપનીય સ્તુપિકા, શ્વેત શંખતલ ઈત્યાદિ - ૪ - પ્રાસાદીયાદિ છે. ЧЕ સૂત્ર વ્યાખ્યા – ઈહામૃગાદિ આદિ દશ વિશેષણ, પદ્મવ-વેદિકાગત વાપીતોરણ અધિકારમાં વ્યાખ્યાત કરી છે. વિજય નામના દ્વારનું વર્ણન કહેવાયેલ છે, તે કહે છે – તે આ પ્રમાણે - વજ્રમયનેમા આદિ, દ્વારવર્ણન અધિકારમાં જ્યાં કેવળ વિશેષણ છે, સાક્ષાત્ દ્વારની વિશેષણતા, વિશેષ્ય સહિત તેના જાણવા. તે વિજયદ્વારના વજ્રમય તેમા - ભૂમિભાગથી ઉર્ધ્વ નીકળતાં પ્રદેશો, રિષ્ઠરત્નમય મૂળપાદો, ધૈર્યરત્નમય રુચિર સ્તંભ, સુવર્ણ વડે યુક્ત પ્રવર પંચ વર્ણમણિ રત્ન વડે બદ્ધ ભૂમિતલ જેનું છે, તે તથા, આ વિજયદ્વારની હંસગર્ભરત્નમય દેહલી, ગોમેદ રત્નમય ઈન્દ્રકીલ - ગોપુર કપાટયુગ સંધિ નિવેશ સ્થાન, પારાગ નામે રત્ન, તેનાથી યુક્ત દ્વારશાખા, જ્યોતીરસમય દ્વારની ઉપર તીર્છ રહેલ કાષ્ઠ, ધૈર્યમય કપાટ, લોહિતાક્ષરત્નાત્મિક સૂચિઓ, વજ્રમય સંધિ-ફલકોની સંધિમેલા. અહીં શું કહે છે? વજ્રરત્ન વડે આપૂરિત ફલકોની સંધિઓ, વિવિધ મણિમય સમુદ્ગકચૂલિકાગૃહ, જેમાં રાખેલ કપાટ-બારણા નિશ્વલપણે રહે છે, વજ્રમય અર્ગલાપ્રાસાદ, અર્ગલા-આગળીયો, આગળીયાના ખૂંટા, જેમાં આગળીયાને અંકુશીત કરાય - ભરાવાય છે. રજતમયી આવર્તનપીઠિકા, આવર્તનપીઠિકા જેમાં ઈન્દ્રકીલ હોય છે. અંકરત્નમય ઉત્તર પાર્શ્વ જેના છે. નિરંતરિત ધન કપાટ - લઘુ અંતરરૂપ જે છે, તેવા ધનકપાટ જેના છે. - x - તે દ્વારના બંને પડખે ભીંતમાં જઈને ભિત્તિગુલિકા પીઠકસંસ્થાનીય-૧૬૮ [૫૬૪૩] ભિત્તિગુલિકા હોય છે. તથા ગોમાનસી-શય્યા, છપ્પનત્રિક પ્રમિત છે. વિવિધ મણિરત્નમય ફણિરૂપક, લીલા કરતી રહેલી પુતળીઓ, તથા તે દ્વારનો વજ્રમય કૂટ-માઢ ભાગ, રજતમય ઉત્સેધ, શિખર - અહીં શિખર માત્ર માઢ ભાગનો કહેવો, દ્વારનો નહીં. કેમકે તે પૂર્વે કહેલ છે. સર્વથા તપનીયમય ઉપરનો ભાગ, મણિમય વંશા જેવા છે, તે મણિવંશક, લોહિતાક્ષમય પ્રતિવંશ જેમાં છે તે. રજતમયી ભૂમિ જેની છે તે. વિવિધ મણિરત્નમય જાલપંજર-ગવાક્ષ જે દ્વારમાં છે, તે. તથા અંકમય પક્ષ આદિ પાવરવેદિકાવત્ કહેવા. જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ કનકમય મોટું શિખર, તપનીયમય લઘુશિકર જેનું છે તે. આના વડે જે પૂર્વે સામાન્યથી કહ્યું – શ્વેત વસ્કનક સ્તુપિકા, તે જ પ્રપંચથી કહેવું. હવે તે જ શ્વેતત્વ ફરી દર્શાવે છે - ૬૦ શ્વેતત્વ જ ઉપમા વડે ફરી દઢ કરે છે વિમળ જે શંખનો ઉપરનો ભાગ, જે નિર્મળ ધનીભૂત દહીં, ગાયના દૂધના ફીણ, રજતના ઢગલા જેવો પ્રકાશ જેનો છે તે. તિલકરન-પુંડ્ર વિશેષ, તે અર્ધચંદ્રાકાર વડે સોપાન વિશેષથી ચિત્રકારી તિલકરવ્વાદ્ધ ચંદ્ધ ચિત્ર, તથા વિવિધ મણિમય માળા વડે અલંકૃત્, અંદર અને બહાર શ્લણ પુદ્ગલ સ્કંધ નિર્માપિત, તપનીયમયી વાલુકા-રેતી, તેનો પ્રસ્તાર જેમાં છે તે. - ૪ - - વિજયદ્વારના બંને પડખે બે નિષીધિકામાં બબ્બે ચંદન કળશો કહેલાં છે, તે ચંદન કળશો શ્રેષ્ઠ કમલ ઉપર રહેલા છે. સુગંધી શ્રેષ્ઠ જળથી પ્રતિપૂર્ણ છે. ચંદનથી ચર્ચીત, પાકમળથી ઢાંકેલ, સર્વ રત્નમય, સ્વચ્છ, શ્લક્ષ્ણ, યાવત્ પ્રતિરૂપ છે. મોટામોટા મહેન્દ્ર કુંભ સમાન કહેલ છે. સૂત્ર વ્યાખ્યા – વિજય દ્વારના બંને પડખે એક-એક નૈપેધિકીથી બે પ્રકારની નૈપેધિકા છે. નૈષેધિકી એટલે નિસરણી. તેમાં પ્રત્યેકમાં બબ્બે વંદન કળશો-મંગલ ઘટ કહેલાં છે. તે વંદન-કળશો શ્રેષ્ઠ કમળના આધારે રહેલાં છે. ચંદનવૃત્ ઉપરગવાળા, તેના કંઠમાં લાલ સુતરરૂપ પરોવેલ છે. ઈત્યાદિ - ૪ - કુંભમાં ઈન્દ્ર એવો ઈન્દ્રકુંભ, જે અતિશય મહાત્ છે તેવો મહાકળશ પ્રમાણ, અથવા મહેન્દ્ર-રાજા, તેના માટે કે તેના સંબંધી કુંભ-અભિષેક કળશ, તેની સમાન કહેલો છે. વિજયદ્વારના બંને પડખે બે નિષીધિકામાં બબ્બે ચંદન કળશો કહેલાં છે, તે ચંદન કળશો શ્રેષ્ઠ કમલ ઉપર રહેલા છે. સુગંધી શ્રેષ્ઠ જળથી પ્રતિપૂર્ણ છે. ચંદનથી ચર્ચીત, પદ્મકમળથી ઢાંકેલ, સર્વ રત્નમય, સ્વચ્છ, શ્લક્ષ્ણ, યાવત્ પ્રતિરૂપ છે. મોટા મોટા મહેન્દ્ર કુંભ સમાન કહેલ છે. સૂત્ર વ્યાખ્યા – વિજય દ્વારના બંને પડખે એક-એક વૈપેધિકીથી બે પ્રકારની નૈષેધિકા છે. નૈપેધિકી એટલે નિસરણી તેમાં પ્રત્યેકમાં બબ્બે વંદનકળશો - મંગલઘટ કહેલાં ચે. તે વંદન-કળશો શ્રેષ્ઠ કમળના આધારે રહેલાં છે. ચંદનકૃત્ ઉપરાગવાળા, તેના કંઠમાં લાલ સુતરરૂપ પરોવેલ છે. ઈત્યાદિ - ૪ - • કુંભમાં ઈન્દ્ર એવો ઈન્દ્રકુંભ, જે અતિશય મહાત્ છે તેવો મહાકળશ પ્રમાણ, અથવા મહેન્દ્ર-રાજા, તેના માટે કે તેના સંબંધી કુંભ-અભિષેક કળશ, તેની સમાન કહેલો છે. વિજયદ્વારના બંને પડખે બે નિષીધિકામાં બબ્બે નાગદંતકો કહેલ છે. તે નાગદંતકો મુક્તાજાલાંતર ઉશ્રિત હેમ જાલક્ષજાલ, લઘુ ઘંટિકા, છંટાજાલથી પરિક્ષિપ્ત છે, તે અભ્યુદ્ગત, અભિનિવિષ્ટ, તીર્છ સુસંપગ્રહિત, અધો પન્નગાર્દ્રરૂપ, પન્નગાદ્ધ સંસ્થાન સંસ્થિત, સર્વ વજ્રમય, સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે. તે મોટા-મોટા ગજદંત સમાન કહેલ છે. - ૪ - Page #38 -------------------------------------------------------------------------- ________________ ૧/,૮ ૬૨ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ બળે નાગદંતક - નર્કટિક કટિકા કહેલ છે. તે નાગ દંતકો, મુક્તાજાલના તરોમાં જે ઉદ્ભૂિત-લંબાયેલ હેમમય માળાસમૂહ, જે ગવાક્ષજાલ-ગવાક્ષ આકૃતિ રન વિશેષ દામસમૂહ, જે કિંકિણી ઘંટાજાલ - શુદ્રઘંટા સમૂહ, તેના વડે પરિક્ષિતસર્વથા વ્યાપ્ત, અભિમુખ ઉદ્ગત, અભ્યર્ગત-અગ્રિમભાગમાં કંઈક ઉન્નત, તેમાં ફૂલની માળા સુસ્થિત છે. અભિમુખ-બહારના ભાગમાં અભિમુખ, નિતઅભિનિસૃષ્ટ, તીછ-ભિત્તિપ્રદેશથી અતિશયપણે કંઈક પણ ન ચલીત થઈને પરિગૃહીત છે. અધતન-નીચે જે પzગ-સાપનો અર્ધભાગ, તેના જેવો આકાર જેનો છે તે તથા, અપિગવત્ અતિ સરળ અને દીર્ધતેની જ વ્યાખ્યા કરે છે - અર્ધ પગ જેવા સંસ્થાનથી સંસ્થિત સર્વથા વજમય, સ્વચ્છ ઈત્યાદિ પૂર્વવત્ છે. અતિશય મહાનું - ગજદંત સમાન કહેલ છે. તે નાગદંતકોમાં ઘણાં કૃષ્ણસૂત્ર બદ્ધ વગ્ધારિત મારચંદામ યુક્ત એ પ્રમાણે નીલ, લોહિત, હાલિદ્ર, શુક્લ સૂત્રબદ્ધ વગ્ધારિત ફૂલની માળા યુક્ત છે. તે માળા તપનીય લંબૂશક મય, સુવર્ણ પ્રતરક મંડિત, વિવિધ મણિરદન, વિવિધ હા-અર્બહાર ઉપશોભિત સમુદય યાવતું શ્રી વડે અતીવ ઉપશોભિત કરતાં-કરતાં રહે છે - હવે સૂર વ્યાખ્યા - તે નાગદંતકમાં ઘણાં કાળા દોરાથી બાંધેલા, થાઈરસ - અવલંબિત પુષ્પમાળાનો સમૂહ છે. એ પ્રમાણે નીલ, લાલ, પીળા અને સફેદ દોરાથી, બાંધેલ પણ પુષ્પમાળા સમૂહો કહેવા. તે માળાઓ તપનીય સુવર્ણમય લંબૂશક-માળાના અગ્રભાગમાં પ્રાણમાં લટકતાં મંડન વિશેષ ગોલક આકૃતિ જેમાં છે તે તપનીય લંબૂસક તથા પડખાથી - સમસ્તપણે સુવર્ણ પ્રતકથી સોનાના પતરાથી મંડિત, તેવા વિવિધરૂપ મણી અને રનોના જે વિવિધ વિચિત્ર વર્ણના હાર-અઢાસણ, તેના વડે શોભિત સમુદાય જેમાં છે તે યાવતુ શ્રી વડે અતીવ શોભતા રહેલ છે. અહીં યાવત કરણથી એ પ્રમાણે પરિપૂર્ણ પાઠ જાણવો. કંઈક અન્યોન્ય જોડાયેલ પૂર્વ-પશ્ચિમ-દક્ષિણ-ઉત્તરથી આવતો મંદ-મંદ પવન, તેનાથી કંપતા, લંબાયેલા, એવા ઉદાર મનોજ્ઞ મનહર કર્ણ-મનને સુખકર શબ્દો વડે તે પ્રદેશ ચોતરફથી આપૂરિત કરતાં-કરતાં શ્રી વડે અતી શોભિત થયેલ રહે છે. ઉક્ત સૂત્રની વ્યાખ્યા પૂર્વે પડાવસ્વેદિકા વર્ણનમાં વ્યાખ્યાત છે, તેથી તેની ફરી વ્યાખ્યા કરતા નથી. તે નાગદેતકોની ઉપર બળે નાગદંતકો કહેલાં છે. તે નાગદંતકો મુક્તાજાલંતર ઉશ્રિત આદિ પૂર્વવત્ ચાવતે હે આયુષ્યમાન્ શ્રમણ ! તે નાગદંતકોમાં ઘણાં જતમય સિક્કા કહેલા છે. તે સિક્કામાં ઘણી વૈડૂર્યમયી ધૂપઘટી કહેલી છે. તે ધૂપઘટી કાલાણ, પ્રવર કંદરક, તુરકની ધૂપથી મઘમઘતા, ગંઘોસ્તૃતથી અભિરામ, સુગંધ વગંધિકા, ગંધવર્તીભૂત, ઉદાર મનોજ્ઞ ધાણ-મનને સુખકર ગંધ વડે તે પ્રદેશને ચોતરફથી આપૂરિત કરતાં શ્રી વડે અતીવ શોભતા રહે છે. સૂત્ર વ્યાખ્યા - તે નાગદતકો ઉપર બીજા બળે નાગદંતકો છે. તે નાગર્દક ઈત્યાદિ પૂર્વોક્ત બધું કહેવું સાવત્ ગજદંત સમાન કહેલ છે. તે નાગદંતકોમાં ઘણાં રજતમય સિક્કા કહેલા છે, તે સિક્કામાં ઘણી વૈડૂર્યમય ધૂપઘટિકાઓ છે. તે ધૂપઘટિકા કાળો અગરુ, ચીડા નામક ગંધદ્રવ્ય વિશેષ, સિલક, દશાગાંદિ ગંધ દ્રવ્ય સંયોગજન્ય, તેના સંબંધી જે મઘમઘાયમાન અતિશયવાન અહીં-તહીં પ્રસરતી ગંધ વડે અભિરામ છે. તે શોભનગંધયુક્ત છે. • x• પ્રધાનવાસયુક્ત તેની ગંધ છે. તેથી સુગંધવરગંધ ગંધિકા કહ્યું. સૌરખ્ય અતિશયથી ગંધદ્રવ્ય ગુટિકા સમાન ઉદાર-ફાર-મનો વડે મનોનૂકૂલ. મનોનુકૂલવણી તે કહે છે - પ્રાણ-મન સુખકર ગંધ વડે નીકટના પ્રદેશને આપૂરિત કરતાં-કરતાં શ્રી વડે અતીવ શોભતા રહેલ છે. વિજયદ્વારની બંને પડખે બે નિષીપિકામાં બબ્બે શાલભંજિકા કહી છે. તે શાલભંજિકાઓ લીલાસ્થિત, સુપ્રતિષ્ઠિત, સુઅલંકૃત, વિવિધ રંગી વસ્ત્રો, રક્ત અંગ, કાળાવાળવાળી મૃદુ વિષય પ્રશસ્ત લક્ષણ ઈત્યાદિ યુક્ત - X - X - કંઈક અશોક વર પાદપ સમુસ્થિd, ડાબા હાથમાં ગ્રહણ કરેલ શાખા ઈત્યાદિ • * * * • પૃથ્વી પરિણામ, શાશ્વત ભાવને પામેલ, ચંદ્રાનના, ચંદ્ર વિલાસીની, ચંદ્રાદ્ધસમ નીડાલ, ચંદ્રાધિક સૌમ્ય દર્શનવાળી, ઉલ્કાની માફક ઉધોતીત, * * * * * શૃંગારાકાર ચારુ વેશવાળી, પ્રાસાદીય, તેજ વડે અતીવ-અતીવ ઉપશોભિત થઈ રહે છે. સુણ વ્યાખ્યા - વિજયદ્વારની બંને બાજુના પડખામાં એકૈક નૈષેધિકી ભાવથી બે પ્રકારની નૈષેધિકીમાં બન્ને શાલભંજિકા કહેલી છે. તે શાલભંજિકા લલિતાંગ નિવેશરૂ૫ વડે સ્થિત છે. તે મનોજ્ઞપણે પ્રતિષ્ઠિત છે. તે અતિશય રમણીયપણે અલંકૃત તે સ્વલંકૃત, તથા વિવિધ પ્રકારના રંગથી રંગાયેલાં વો સંવૃતપણે જેમાં છે. જેના આંખના ખૂણા લાલ છે, કાળા વાળ છે, કોમળ-નિર્મળ-પ્રશસ્ત શોભન, અટિતાગ્રત્વ વગેરે લક્ષણો જેના છે, તે પ્રશસ્ત લક્ષણો. • • • - - - સંવેલ્લિત-સંવૃત કંઈક આકુંચિત અગ્ર જેનું શેખર કરણથી છે, તે સંવેલ્લિતામ્ર શિરોજ-વાળ, - x • વિવિધ રૂપના પુષ્પોને યથોચિત સ્થાને ધારણ કરેલા - સ્થાપિત કરેલા છે. • x- મુષ્ટિગ્રાહ્ય તનુતરત્વથી સુંદર મધ્યભાગ જેનો છે. તેવી, કાપડ - શેખક, તેના સમશ્રેણિક બે યુગલ, તેની માફક વર્તિત-બદ્ધ સ્વભાવ ઉપચિત કઠિન ભાવ. તેથી જ તુંગઅબ્યુન્નત, પીનરતિદ સંસ્થિત-પીવર સુખદ સંસ્થાન એવા પયોધ-બંને સ્તનો જેણીના છે તેવી. તથા કંઈક શ્રેષ્ઠ અશોકવૃક્ષમાં સમવસ્થિત-આશ્રિત તથા ડાબા હાથે ગ્રહણ કરેલ આગ્ર શાખાવાળી. કંઈક તીર્થો વળેલી, ચક્ષુ-જેમાં કટાક્ષરૂપ ચેષ્ટિતમાં શૃંગાર આવિર્ભાવક-ક્રિયા વિશેષમાં, - x · પરસ્પર આંખોના અવલોકન વડે સંશ્લેષ, તેના વડે ખિધમાન સમાન અર્થાત્ એવા પ્રકારના તે તીવલિત કટાક્ષો વડે પરસાર Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧/૩,૮ અવલોકતી રહેલી છે. જેમ પરસ્પરના સૌભાગ્યને ન સહન કરતી તીછ વસિત કટાક્ષ વડે પરસ્પર ખીજાતી હોય તેવી. તથા પૃથ્વી પરિણામરૂપ શાશ્વતભાવને વિજયદ્વારની જેમ પામેલ, ચંદ્રાનનાચંદ્રમુખી, ચંદ્રવત્ મનોહર વિલાસ કરતી એવા સ્વભાવવાળી તે ચંદ્ર વિલાસીની, ચંદ્રાદ્ધ-આઠમના ચંદ્રની સમાન જેનું લલાટ છે, તે ચંદ્રાદ્ધ સમ લલાટવાળા. ચંદ્રથી પણ અધિક સુભગ કાંતિવાળા આકાર જેનો છે, તે તથા. ઉકા માફક - ગગનના અગ્નિની જુવાલા માફક ઉધોત કરતાં, વિધુતમેઘવહિન, તેના ઘન-નિબિડ કીરણો, તેનાથી જે સૂર્યના દીપ્યમાન, ધનાદિ અનાવૃત્ત તેજ, તેનાથી અધિકતર પ્રકાશ જેનો છે તે તથા, શૃંગાર-મંડન ભૂષણ આટોપ, તેનાથી પ્રધાન આકાર જેના છે તે. ચારુષ - મનોહરવઆદિ અથવા શૃંગાર પહેલા રસના ગૃહ સમાન સુંદર વેશ જેનો છે તે તથા પ્રાસાદીય, ઈત્યાદિ ચાર પદો પૂર્વવત્. વિજયદ્વારની બંને પડખે બે નિષિધિયામાં બન્ને જાલકટક કહેલાં છે. તે જાલકટકો સવરત્નમય, સ્વચ્છ ચાવતુ પ્રતિરૂપ છે. વિજયના ઈત્યાદિ પૂર્વ બળે જાલકટક - જાલક આકીર્ણ રમ્ય સંસ્થાના પ્રદેશ વિશેષ કહેલ છે. તે જાલકટકો સર્વરત્નમય, સ્વચ્છ ઈત્યાદિ પૂર્વવત્ છે. વિજયદ્વારના બંને પડખે બળે તિષીધિકામાં બબ્બે ઘંટાઓ કહેલી છે. તે ઘંટાનું વર્ણન આવા સ્વરૂપે કહેલ છે - તે આ પ્રમાણે - જાંબૂનદમયી ઘંટા, વજમયી લાલા, વિવિધ મણિમય ઘંટાપાશક, તપનીયમયી સાંકળ, તમયી ક્યુ છે - તે ઘેટા ઓઘસ્વરા, મેઘસ્વરા, હંસસ્વરા, ઊંચસ્વર, સીંહસ્વરા, દુભિસ્વરા, નંદિસ્વરા, નંદિઘોષા, મંજુઘોષા, સુસ્વરા, સુસ્વર ઘોષા, ઉદાર-મનોજ્ઞમનહર કર્ણ-મનને સુખકર શબ્દોથી ચાવત રહે છે. -- અક્ષરગમનિકા પૂર્વવતું. બળે ઘંટા કહેલ છે. તે ઘંટાનું આવા સ્વરૂપનું વર્ણન છે - જાંબૂનદમય ઘંટા, વજમયી લાલા, વિવિધ મણિમય ઘંટાનો એકદેશ વિશેષ, તપનીયમય સાંકળ જેમાં છે તે અવલંબીને રહેલ છે. તમય રજુ છે. તે ઘંટા મા - પ્રવાહી સ્વર જેનો છે તે, મેઘની જેમ અતિ દીર્ધ સ્વર જેનો છે તે મેઘસ્વરા, એ પ્રમાણે – હંસની જેવા મધુર સ્વરવાળી, કૌંચ જેવા સ્વરવાળી, સીંહની જેમ પ્રભૂતદેશ વ્યાપીર સ્વરવાળી, એ રીતે દુંદુભિ સ્વર, સુખદાયી સ્વર જેનો છે તે, નંદી - બાર વાજિંત્રોના સંઘાત જેવો સ્વર જેનો છે તે. નંદિવ ઘોષ - નિનાદ જેનો છે તે. મંજુ-પ્રિય, કાન અને મનને સુખદાયી સ્વર જેનો છે તે, એ રીતે મંજુઘોષ, વધું કેટલું કહીએ – સુસ્વરા, સુસ્વર ઘોષા અથવા સુથું જે સ્વકીય અનંતરોક્ત વર્ણ-શૃંખલા આદિ, તેના વડે રાજે-શોભે તે સુસ્વા. શોભન સ્વરઘોષ જેનો છે, તે ઈત્યાદિ - ૪ - વિજયદ્વારને બંને પડખે બંને નિષાધિકાએ બળે વનમાલાઓ કહી છે. તે ६४ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ વનમાલા વિવિધ દ્રમલતા કિસલય પલ્લવરી સમાકુલ, ભમરા વડે પરિભોગ્યમાન, શોભંત, સશ્રીક અને પ્રાસાદીયાદિ છે. સૂગ વ્યાખ્યા - પદ યોજના પૂર્વવતું. બન્ને વનમાલા કહી છે. તે વનમાલા, વક્ષો અને વિવિધ લતાનાં જે કિશલયરૂપ અતિકોમળ પલવો વડે સમાકુલ, ભમરો વડે પરિભોગ કરાતા હોવાથી શોભતા. તેથી જ સશ્રીક. પ્રાસાદીય ઈત્યાદિ પૂર્વવત્ છે. | વિજયદ્વારની બંને પડખે, બંને નિષાધિકામાં બન્ને પ્રકંઠકો કહેલા છે. તે પ્રકંઠકો ચાર યોજન આયામ-વિકંભથી, બે યોજના બાહલ્ય થકી, સર્વ વજમય, સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે. સણ વ્યાખ્યા - પદ યોજના પૂર્વવતુ. બબ્બે પ્રકંઠકો કહેલ છે, પ્રકંઠક એટલે પીઠ વિશેષ અથવા અવનત પ્રદેશ પીઠ તે પ્રકંઠક. તે પ્રકંઠકો ચાર યોજન આયામવિકંભ વડે બે યોજન બાહલ્યથી છે, તે સવમિના વજમય તે પ્રકંઠકો છે. તે પ્રકંઠકોની ઉપર પ્રત્યેક-પ્રત્યેક પ્રાસાદાવતુંસક કહેલ છે. તે પ્રાસાદાવતંક ચાર યોજન ઉદ્ઘ ઉચ્ચત્વથી, બે ચોજન આયામ વિકંભથી, અભ્યર્ગત ઉશ્રિત પ્રહસિત, વિવિધ મણિરત્નથી ચિત્રિત, વાયુ વડે ઉડતી વિજય-વૈજયંતી પતાકા, છત્રાતિછગથી યુકત, ઉંચે, ગગનતલમાં સ્પર્શતા શિખરો, જાલંતર રન પંજર ઉમ્મિલિત સમાન મણિ-કનક-સ્કૂપિકા, વિકસિત શતપ-પૌંડરીક, તિલકરત્ન અદ્ધ ચંદ્રચિત, અંદર અને બહાર ગ્લણ તપનીય વાલુકા પ્રસ્તા, સુખસ્પર્શવાળા, સશ્રીકરૂપ પ્રાસાદીયાદિ છે. સૂત્ર વ્યાખ્યા - તે પ્રકંઠકોની ઉપર પ્રત્યેક પ્રાસાદાવતુંસક કહેલ છે, પ્રાસાદાવતંસક નામ પ્રાસાદ વિશેષ વ્યુત્પત્તિ આ રીતે પ્રાસાદોના અવતંસક સમાનશેખરક સમાન તે પ્રાસાદાવતંસક. તે પ્રત્યેક ચાર યોજન ઉtd-ઉચ્ચવથી છે, બે યોજન આયામ-વિલકંભરી છે. અન્યૂગત- આભિમુખ્યતાથી ચોતરફથી વિનિર્ગત, ઉનૃત-પ્રબળતાથી બધી દિશામાં પ્રસરેલ જે પ્રભા વડે બદ્ધની માફક રહે છે, અન્યથા કઈ રીતે તે અતિ ઉંચે આલંબન સહિત રહે છે. તથા વિવિધ મણિન, વિવિધ-અનેક પ્રકારના જે મણિ-ચંદ્રકાંતાદિ, રનોકäતનાદિ, તેના ચિત્રો કે આશ્ચર્યવાળા આલેખો. • x • તથા વાયુ વડે કંપિત, અભ્યદયને સંસૂચિકા વૈજયંતી નામની જે પતાકા અથવા વિજયા એ વૈજયંતીની પાર્ણકર્ણિકા કહે છે. તેથી પ્રધાન વૈજયંતી તે વિજયવૈજયંતી-પતાકા, તે જ વિજય વર્જિતા વૈજયંતી. છત્રાતિછત્ર-ઉપર ઉપર રહેલ મતપત્ર, તેનાથી યુક્ત ઉચ્યત્વથી ચાર યોજન પ્રમાણવથી તુંગ કહે છે. તેથી જ આકાશને ઉલંઘતા શિખરો જેના છે તે. તથા નાત - જાલક, ઘરની ભીંતની જાળી, તેના અંતરમાં વિશિષ્ટ શોભા નિમિતે રત્નો જેમાં છે તે. પંજરથી ઉત્મિસિત સમાનબહિષ્કૃત માફક. જેમ કોઈપણ વસ્તુ વંશાદિમય પ્રચ્છાદન વિશેષથી બહિસ્કૃત અત્યંત અવિનષ્ટ છાયાવાળી થાય છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ ૧/,૮ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ એ પ્રમાણે તે પ્રાસાદઅવતંસકો પણ જાણવા. અથવા જાલાંતમાં રહેલ રને સમુદાય વિશેષથી ઉન્મીલિતની માફક ઉત્મિષિત લોચન જેવા છે. વિકસ્વર શતપત્રો અને પુંડરીક-કમલ વિશેષ, દ્વાર આદિમાં પ્રતિકૃતિત્યપણે સ્થિત તિલકરત્ન અને અર્ધચંદ્ર, તેના વડે વિવિધરૂપના કે આશ્ચર્યભૂત. અંદરબહાચી મસૃણ તપનીયલાલ સુવર્ણની રેતીનો પ્રસટ, જેના પ્રાંગણામાં છે તે. બાકી પૂર્વવત્. તે પ્રાસાદાવતુંસકના ઉલ્લોક પાલતા, અશોકલતાં, ચંપકલતા, ચૂતલતા, વનલતા, વાસંતિલતાથી ચિકિત છે. તે બધાં તપનીયમય યાવત્ પ્રતિરૂપ છે. વ્યાખ્યા - તે પ્રાસાદાવતંસકનો ઉલ્લોક-ઉપરનો ભાગ પદાલતાદિના ચિત્રોથી યુક્ત છે, સ્વચ્છ, શ્લષ્ણાદિ વિશેષણ પૂર્વવતું. તે પ્રાસાદાવાંસકમાં બહુસમરમણીય ભૂમિભાગ કહેલ છે. જેમ કોઈ આલિંગપુકર યાવ મણી વડે ઉપશોભિત છે. મણીનો વર્ણ, ગંધ, સ્પશિિદ (પૂર્વવ) જાણવો. વ્યાખ્યા - પ્રાસાદાવતુંસકનું વર્ણન - ૪ - સમભૂમિ વર્ણન, વર્ણચક, સુરભિગંધ, શુભ સ્પર્શ વર્ણન પૂર્વવત્ જાણવું. તે બહુ સમરમણીય ભૂમિભાગના બહુમધ્યદેશભાગમાં પ્રત્યેક સીંહાસન છે, તેનું આવા સ્વરૂપનું વર્ણન કહેલ છે. રજતમય સીંહ, સુવર્ણના પાયા, તપનીયમય ચકલા, વિવિધમણિમય, પાદશીર્ષક, જાંબૂનદમય પતરા વજમય સુધી વિવિધ મણિમય છે તે સીંહાસન ઈહામૃગ, વૃષભ ચાવતુ પાલતાના ચિત્રોથી યુક્ત છે. સંસારસાર ઉપચિત વિવિધ મણિરનના પાદપીઠ છે. આસ્તક મૃદુ મસૂરક, નવી વયા કુશાંત કોમળ કેસરથી આચ્છાદિત હોવાથી રમણીય છે. આજિનક-ટૂ-નવનીત તુલ્ય પશ છે. સુવિરચિત રજદ્માણ ઈત્યાદિ - x - સુરમ્ય, પ્રાસાદીયાદિ છે. સૂર વ્યાખ્યા - તે પ્રાસાદાવાંસકોની અંદરનો બહુસમરમણીય ભૂમિભાગ, તેના બહુમધ્યદેશ ભાગમાં પ્રત્યેક સીંહાસન છે. તે સીંહાસનનું વર્ણન- રજતમય સીંહ, તેના વડે ઉપશોભિત સીંહાસન, સુવર્ણમય પાદ છે, તપનીયમય ચકલાપાયાનો અધોપદેશ હોય છે. મુક્તાવિવિધ મણિમય પાદશિકિપાયાનો ઉપરિતન અવયવ વિશેષ છે. જાંબૂનદમય ઈષાદિ છે, વજરત્નથી પૂરિત અવયવોનો સંધિમેલ છે. - X તે સીંહાસન ઈહામૃગ, ઋષભ, તુગ, નર, મકર, સર્પ, કિન્નર, ઋક, શભ આદિના ચિત્રો છે. સારસાર-પ્રધાન એવા વિવિધ મણિ રત્નોથી ઉપયિત પાદપીઠ સહ છે. આસ્તક-આચ્છાદન મૃદુ - x - છે. જેની નવી વસ્યા છે, પ્રત્યJવચાર દર્ભ પર્યન્તરૂપ કોમળ છે, કેસરા નમશીલ છે. ક્યાંક સિંહકેસરા એવો પાઠ છે. * * * - X - આચ્છાદિત હોવાથી અભિરામ છે. _fઝન - રમમય વસ્ત્ર, તે સ્વભાવથી અતિ કોમળ હોય છે. સૂત - 2િ5/5 કપાસનું પમ, પૂર - વનસ્પતિ વિશેષ, નવનીત-માખણ, ફૂલ-અર્કલૂલ, તે બધાં જેવો સ્પર્શ જેનો છે તે, જેમાં પ્રત્યેકની ઉપર સુવિરચિત જમણ છે. પરિકર્મિત જે દુકૂલ-કપાસનું વસ્ત્ર, તે રજદ્માણ ઉપર બીજું આચ્છાદન છે. તે અતિરમણીય વાથી સંવૃત-આચ્છાદિત છે, તેથી જ સુરમ્ય છે. પ્રાસાદીય ઈત્યાદિ ચાર પદ પૂર્વવત્ છે. તે સીંહાસન ઉપર વિજય દૂષ્ય કહેલ છે. તે વિજય દૂષ્ય શંખ, કુંદ, દકરજ, મયિત ફીણપુંજ સદેશ સર્વરત્નમય છે. વ્યાખ્યા - સિંહાસનની ઉપર પ્રતિ સીંહાસનમાં એક-એક વિજયગ-ઢાંકવાનું વસ્ત્ર વિશેષ છે. તે વિજયEષ્ય શંખાદિ સમાન શ્વેત છે. તેમાં કુંદકુંદકુસુમ દકરજપાણીના કણીયા, અમૃત-ક્ષીરોદધિ, જળ, મંથન કરેલ દૂધના ફીણ - x • તેની સમાન પ્રભા જેવી છે તે. સર્વ રનમય છે. તે વિજદૂષના બહુ મધ્યદેશ ભાગમાં પ્રત્યેકમાં વજમય અંકુશ કહેલ છે. તે વજમય અંકુશમાં પ્રત્યેકમાં કુંભિકા મુક્તાદામ કહેલા છે, તે કુંભિકા મુક્તાદામ બીજ ચાર, તેનાથી અર્ધ ઉચ્ચત્વ પ્રમાણ માત્રથી અર્ધકુંભિકા મુકાદામચી, ચોતરફથી ઘેરાયેલ છે, તે દામ તપનીયતંબૂશક સુવર્ણ પ્રતરફથી મંડિત છે - થાવત્ - રહેલ છે. સૂમ વ્યાખ્યા - તે સીંહાસનની ઉપર રહેલ પ્રત્યેક વિજયકૂષ્યના બહુમધ્ય દેશભાગમાં અંકુશ આકાર મુક્તાદામના અવલંબન આશ્રયભૂત કહેલ છે. તે વખમય કુશમાં પ્રત્યેકમાં કુંભ પરિમામ મુક્તામય મુક્તાદામ કહેલ છે. • X • કુંભ માના આગળ ચર્મરના છબરના સમુદ્ગક સ્થિત, ચકવર્તીના ગૃહપતિરક્ત વડે ધાન્યરાશિ સમર્પણ અધિકારમાં કહેવાશે. તે પ્રત્યેક મુક્તાદામ બીજા ચાર મુકતાદામથી ઘેરાયેલ છે. • x - ૪ - અહીં કેટલીક સબ પ્રતિમાં - “તે પ્રાસાદાવાંસકોની ઉપર આઠ અષ્ટમંગલ કહેલા છે. સ્વસ્તિક, સીંહાસન યાવત્ છત્રાતિછત્ર.” એવું સૂત્ર દેખાય છે, તેનું વ્યાખ્યાત વ્યક્ત છે. વિજયદ્વારના બંને પડખે બંને નીસરણીમાં બબ્બે તોરણો કહ્યું છે, તે તોરણો વિવિધ મણિમયાદિ પૂર્વવત્ આઠ અષ્ટમંગલ, ધ્વજ, છત્રાતિછત્ર છે. તે તોરણોની આગળ બળે શાલભંજિકા કહી છે, પહેલાં સૂત્રોમાં કહ્યું, તેમ અહીં કહેવું. તે તોરણોની આગળ બળે નાગદંતકો કહેલાં છે. તે નાગદંતકો મુકતાજાલંતર ઉશ્રિતાદિ પૂર્વવત છે. તે નાગદતકોમાં ઘણાં કૃષ્ણ સૂત્ર બદ્ધ વઘારિત માલ્યદામયુક્ત ચાવતું રહે છે. a વ્યાખ્યા પૂર્વવતુ જાણવી. વિશેષ એ કે - નાગદતક સૂત્રમાં ઉપસ્તા નાગદંતકો ન કહેવા. તે તોરણોની પૂર્વે બળે અશ્વતંઘાટક ચાવત્ વૃષભ સંઘાટક સર્વરનમય, સ્વચ્છ ચાવતુ પ્રતિરૂપ છે. એ પ્રમાણે પંક્તિ, વિચિ, મિથુનકો જાણવા. તે તોરણોની Page #41 -------------------------------------------------------------------------- ________________ ૧/,૮ ૬૮ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ આગળ બબ્બે પડાલતા યાવતુ શ્યામલતા નિત્ય કુસુમિત યાવતુ સર્વરનમય યાવતું પ્રતિરૂપ છે - તેની વ્યાખ્યા - તે તોરણોની આગળ બળે અશ્વસંઘાટક, બબ્બે ગજ સંઘાટક, એ રીતે મનુષ્ય, કિં.રષ, મહોર, ગંધર્વ અને વૃષભ સંઘાટકો છે. તે કેવા છે ? બધાં રત્નમય સ્વચ્છ, ગ્લણ ઈત્યાદિ પૂર્વવત્. એ પ્રમાણે પંક્તિ, વીવી, મિથુનક એ પ્રત્યેકને કહેવા. તે તોરણોની આગળ બળે પદાલતા છે. યાવતું શબ્દથી બબ્બે-બળે નાગલતા, અશોકલતા, ચંપકલતા, ચૂતલતા, વાસંતી લતા, કુંદલતા, અતિમુકતલતા પણ ગ્રહણ કરવી. બળે શ્યામલતા છે. આ લતાઓ કેવી છે ? નિત્યકુસુમિત છે ચાવતું શબ્દથી તે બધી નિત્ય મુકુલિત, લવયિત, સ્તબકિત, ગુલયિત, ગુચ્છિક ચમલિત, યુગલિક, વિનમિત, પ્રણમિત, સુવિભક્ત પ્રતિમંજરી અવતંસકધરી અને નિત્ય કુસુમિતાદિ સર્વે વિશેષણયુક્ત લેવી. તેની વ્યાખ્યા પૂર્વવત કહેવી. વળી કેવી છે ? સર્વ રત્નમય ચાવત્ પ્રતિરૂપ - ૪ - તે તોરણોની આગળ બળે વંદન કળશો કહ્યા છે. તે વંદન કળશો શ્રેષ્ઠ કમળ ઉપર રહેલા છે, ઈત્યાદિ પૂર્વવતું. તે સર્વે રનમય યાવતુ પ્રતિરૂપ છે. વર્ષના પૂર્વવતું. તે તોરણોની આગળ બળે મૂંગાક કહેલા છે. શ્રેષ્ઠ કમળ ઉપર રહેલા આદિ પૂર્વવતુ. સર્વે રનમય યાવત્ પ્રતિરૂપ છે. મત્ત હાથીના મહામુખની આકૃતિ સમાન કહેલા છે. વ્યાખ્યા તે તોરણોની આગળ બબ્બે ભંગારકો - x • માફક વંદન કળશોની માફક વર્ણન કહેવું. વિશેષ એ કે- છેલ્લે કહ્યું કે - ઉન્મત્ત એવા હાથીનું જે અતિ વિશાળ મુખ, તેના આકાર જેવા કહેવા. તે તોરણોની આગળ બળે આદર્શ કહેલાં છે, તેનું વર્ણન આવા સ્વરૂપે છે - તપનીયમય પ્રકંઠક, વૈડૂર્યમય સરુ, વજમય વાક, વિવિધ મણિમય વલાણા, કમય મંડલ, અનોઘર્ષિત નિર્મળ છાયાથી બધાં સમનુબદ્ધ ચંદ્ર મંડલ પ્રતિનિકાસ મહતું અધૂકાય સમાન કહેલા છે. વ્યાખ્યા - તે તોરણોની આગળ બળે દર્પણો કહેલાં છે, તે દર્પણનું વર્ણન આવું છે - તપનીયકાય પીઠ વિશેષ, વૈર્યમય-દર્પણનો ગંડ પ્રતિબદ્ધ પ્રદેશ અર્થાત્ દર્પણનો મુઠ્ઠીમાં ગ્રહણ યોગ્ય પ્રદેશ છે. વજમય વારક-ગંડ છે. વિવિધ મણિમય વલક્ષ અર્થાત્ સાંકળરૂપ અવલંબન, જેમાં બંધાઈને દર્પણ સુસ્થિર રહે છે. તથા કરનમય મંડલ, જેમાં પ્રતિબિંબ પડે છે. અdઘર્ષણ-રાખ વડે નિમજિન કરવું, તે અવૉર્પિત. તેનો અભાવ તે અનવઘર્ષિત, તેના વડે નિર્મળ, તેવી કાંતિ વડે યુકત. તથા ચંદ્રમંડલની સમાન. અતિશય મોટા એટલે કે અર્ધકામ સમાન-આલોકતાર વ્યંતર આદિની કાયાના અડધાં પ્રમાણ જેટલાં છે. તે તોરણોની આગળ બબ્બે વજનાભ ચાળા કહેલા છે. તે નિર્મળ, બિછડિત શાલિ ચોખા નખસંદેટ પ્રતિપૂર્ણ સમાન રહેલા છે, સર્વ જાંબુનદમય, સ્વચ્છ ચાવતું પ્રતિરૂપ છે અને અતિ મોટા થયક સમાન કહેલા છે. વ્યાખ્યા - તે તોરણોની આગળ બળે વજમય મધ્યભાગ જેનો છે તેવા થાળા કહ્યા છે - થાળા રહેલા છે તે નિર્મળ શુદ્ધ ફટિકવતુ, ત્રણ વખત છડેલા, તેથી જ નખનખિકા, સંદષ્ટ-મુશળ આદિ વડે ચુંબિત છે. • x • નિર્મળ બિછડિત, શાલિ ચોખા નખસંદેટ વડે પરિપૂર્ણ એવા છે. • x • તે પૃથ્વી પરિણામરૂપ છે, તે રીતે રહેલા એ કેવળ આકારની ઉપમા છે, તેથી કહે છે સંપૂર્ણ જાંબુનદમય છે. - x - અતિશય મહાનું રહ્યુના ચક્ર સમાન કહેલા છે. તે તોરણોની આગળ બળે પામીઓ કહેલી છે. તે પાત્રીઓ નિર્મળ જળથી પરિપૂર્ણ છે, વિવિધ પ્રકારના હરિત ફળો વડે બહુ પ્રતિપૂર્ણ હોય તેમ રહેલી છે. બધી જ રનમય યાવત્ પ્રતિરૂપ છે, અતિ મોટા ગોકલિંજ ચક્ર સમાન હૈ આયુષ્યમાનું ! કહેલી છે. વ્યાખ્યા - તે તોરણોની આગળ બબ્બે પાત્રીઓ કહેલી છે, તે પાણી સ્વચ્છ પાણી વડે પડદલ્થ - પરિપૂર્ણ છે. વિવિધ પ્રકારના લીલા ફળો વડે પ્રભૃત પ્રતિપૂર્ણ એવી રહેલી છે, નિશે તે ફળો કે જળ નથી, પરંતુ તેવા પ્રકારે શાશ્વત ભાવને પામેલ પૃથ્વી પરિણામી છે, તે ઉપમા માત્ર છે. સર્વરત્તમય આદિ પૂર્વવત્. અતિશય મોટા ગાયના ચરવાને માટે જે વાંસના દળયુક્ત મોટું ભાજન અર્થાત્ ડાલો, તે ગોકલિંજ, તે જ વૃત આકારત્વથી ચક કહ્યું, તેના સમાન કહેલ છે. તે તોરણોની આગળ બળે સુપતિષ્ઠક કહ્યાં છે, તે સુપતિઠક સુસવૈષધિથી પ્રતિપૂર્ણ, વિવિધ પ્રસાધક ભાંડથી ઘણાં પ્રતિપૂર્ણ સમાન રહેલ છે. સર્વ રનમય, સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે. વ્યાખ્યા- તે તોરણોની આગળ બળે સુપતિઠક-આધાર વિશેષ કહેલાં છે, તે સવૌષધિથી ભરેલા છે અને વિવિધ, પંચવર્ણના પ્રસાધન ભાંડ વડે ઘણાં ભરેલાં હોય તે રીતે રહેલાં છે. • x • ઉપમાન ભાવના પૂર્વવતુ. સર્વે રત્નમય ઈત્યાદિ પૂર્વવત્ છે. તે તોરણોથી આગળ બબ્બે મનોગુલિકાઓ કહેલી છે, તે મનોગુલિકા સર્વે પૈડર્યમય યાવતુ પ્રતિરૂપ છે. તે મનોલિકામાં ઘણાં સોના-રૂપાના ફલકો કહેલા છે. તે સોના રૂપાના ફલકોમાં ઘણાં વજમય નાગદંતક કહેલાં છે. તે નાગદંતકોમાં જતમય સિક્કા કહેલાં છે. આ આખા સૂરની પૂર્વે વ્યાખ્યા કરી છે. વિશેષ આ • મનોમુલિકા એટલે પીઠિકા. તે રજતમય સિક્કામાં ઘણાં વાતકરકો કહ્યા છે. તે વાતકરકો કાળા સુમના સિક્કગ-ગવતિ છે, ચાવતું મોત સૂત્રના સિક્કગણવસ્થિત છે, સર્વ વૈર્યમય યાવત્ પ્રતિરૂપ છે. વ્યાખ્યા - તે તમય શિક્કામાં વાતકક અર્થાત્ જળ શૂન્ય કરક કહેલાં Page #42 -------------------------------------------------------------------------- ________________ ૧/૩,૮ જંબૂદ્વીપપજ્ઞાતિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ગંઘવાસ, તેની માફક બધી ઋતુમાં સુરભિ શીતલ છાયા જેની છે તે તથા પંજાન - સ્વસ્તિકાદિ આઠના દોરેલા આલેખો જેમાં છે તે. ચંદ્રાકાર , જેની ચંદ્ર આકૃતિની ઉપમા છે તે. અર્થાત્ ચંદ્રમંડલ સમાન વૃત્ત. તે તોરણોની આગળ બળે ચામરો કહી છે, તે ચામરો ચંદ્રપ્રભ વજ વૈડૂર્ય વિવિધિમણિરન ખચિત વિચિત્ર દંડો છે. સૂફમ રજત દીર્ઘ વાળ છે. શંખ-કુંદદજઅમૃત મથિત કૃણના પુંજ સદંશ છે, તે સ્વચ્છ પાવતુ પ્રતિરૂપ છે. વ્યાખ્યા - તે તોરણોની આગળ બે-બે ચામરો છે. તે ચામરો છે. તે ચામરો ચંદ્રપ્રભાદિ ચંદ્રપ્રભ-ચંદ્રકાંત, • x - સૂત્રાર્થ મુજબના વિવિધ આકારનો દંડ જે ચામરોનો છે, તે. -x-x લ - રત્ન વિશેષ, કુંદ-કુંદપુષ્પ, દકરજ-જળનાકણીયા, ક્ષીરોદના જળનું મથન કરવાથી ઉત્પન્ન ફીણનો પંજ, તેના જેવી પ્રભા જેવી છે તે છે. તે વાત કરકો કાળા દોરાના ગવચ્છ-આચ્છાદન, તેનાથી યુક્ત છે. • x • એ પ્રમાણે નીલમ, ઈત્યાદિ પણ કહેવા. તે સંપૂર્ણ વૈડૂર્યમય છે. તે તોરણોની આગળ બળે ચિત્ર રત્નકરંડકો કહેલા છે, જેમ કોઈ ચાતુરંત ચક્રવર્તી રાજાના ચિત્ર રત્નકરંડક વૈડૂર્ય મણી, ફાટિક પટલથી આચ્છાદિત સ્વ પ્રભા વડે તે પ્રદેશને ચોતથી અવભાસિત, ઉધોતીત, તાપિત, પ્રભાસિત કરે છે, એ પ્રમાણે તે ચિત્ર રત્નકરંડક યાવત્ પ્રભાસે છે. વ્યાખ્યા- તે તોરણોની આગળ બબ્બે બિવર્ણ ચુકત, આશ્ચર્યકારી રત્નકરંડક કહેલ છે. આજ વાત દષ્ટાંત વડે કહે છે – જેમ કોઈ ચાતુરંગ ચવર્તી - દક્ષિણ, ઉત્તર, પૂર્વ, પશ્ચિમરૂપ ચારે પૃથ્વીના અંત સુધી ચક્ર વડે વર્તવાના શીલવાળો છે, તે ચાતુરંત ચક્રવર્તી, તેના આશ્ચર્યભૂત વિવિધ વર્ણી મણિમયત્વથી અથવા બાહ૦થી વૈડૂર્યમણિમય તથા ફાટિક પટલમય આચ્છાદન સ્વકીયા પ્રભા વડે તેમાં પ્રવેશીને બધી દિશામાં સામાન્યથી અવભાસે છે, આ જ વાત ત્રણ પર્યાય વડે કહે છે - ઉધોતીત, તાપિત, પ્રભાસિત કરે છે. તે તોરણોની આગળ બળે અશકંઠ ચાવત્ વૃષભકંઠ કહેલ છે. તે સર્વે રનમય ચાવતુ પ્રતિરૂપ છે. વ્યાખ્યા - તે તોરણોની આગળ બબ્બે હયકંઠ પ્રમાણ રનવિશેષ કહેલાં છે. એ પ્રમાણે હાથી, મનુષ્ય, કિંમર, લિંપુરુષ, મહોર, ગાંધર્વ, વૃષભકંઠ પણ કહેવા. બધાં રત્નવિશેષ રૂપ, સ્વચ્છ આદિ પૂર્વવત્ છે. તે તોરણની આગળ બબ્બે પુષ્પ ચંગેરીઓ કહી છે. એ પ્રમાણે માચચૂર્ણ, ગંધ, વય, આભરણ, સિદ્ધાર્થક, લોમહસ્તક, ચંગેરી કહેવા. તે સર્વ રત્નમય યાવતુ પ્રતિરૂપ છે. વૃત્તિકૃત્ વ્યાખ્યામાં માત્ર અનુવાદ છે. • x - તે તોરણોની આગળ બબ્બે પુષ્પપટલક ચાવત રોમહસ્તક પલક છે, તે સર્વે રનમય, સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે. એ પ્રમાણે પુષ્પાદિ ચંગેરીવત્ પુણાદિ આઠેના પટલ બબ્બે સંખ્યામાં કહેવા. તે તોરણોની આગળ બળે સીંહાસનો કહેલાં છે. તે સીંહાસનનું વર્ણન આ પ્રમાણે છે – પૂર્વવત્ જાણવું. - ૪ - તે તોરણોની આગળ બબ્બે રૂપ્ય આચ્છાદન છત્ર કહેલા છે, તે છત્રો વૈડૂર્ય વિમલદંડવાળા, જાંબૂનદ કર્ણિકા, વજસંધી, મુકતાજાલ પરિગત, ૮ooo શ્રેષ્ઠ સુવર્ણશલાકા, દર્દી મલય સુગંધી સર્વઋતુક સુરભી શીતલછાયા, મંગલ ભતિચિનયુકત ચંદ્રાકાર ઉપમાવાળા છે. વ્યાખ્યા - તે તોરણોની આગળ બળે જતમય આચ્છાદન છત્ર છે, તે છત્ર વૈર્યરત્નમય વિમલદેડયુકત, સુવર્ણથી યુક્ત જેની કર્ણિકા છે, તે જાંબૂનદ કર્ણિકા, વજરત્ન વડે પૂરિત દંડશલાકા સંધિવાળું, મુક્તાજાલ પરિગત ૮ooo શ્રેષ્ઠ સુવર્ણમય શલાકા જેમાં છે તેવું તથા દર્દરવા ઢાંકીને કુંડિકાદિ ભાજનમાં ગાળેલ, અથવા તેમાં પકાવેલ, જાથ - મલય પર્વત થયેલ શ્રીખંડ-ચંદન, તેના સંબંધી જે સુગંધી તે તોરણોની આગળ બળે તેલ સમુદ્ગક કહેલા છે. એ રીતે કોઠસમુદ્ગક, પત્ર સમુગક, ચોય સમુગક, તગર સમુગક, એલા સમુગક, હરિતાલ સમુદ્ગક, હિંગલોક સમુદ્ગક, મન:શીલ સમુદ્ગક, અંજન સમુદ્ગક છે એ બઘાં સર્વરનમય ચાવત્ પ્રતિરૂપ છે. વ્યાખ્યા - તે વોરણોની આગળ બળે તેલમુક સુગંધી તેલના આધાર વિશેષ છે. એ રીતે - x• કોઠ-ગંધદ્રવ્યવિશેષ, પગ-તમાલપત્રાદિ. ચોય-cવ” નામક ગંધદ્રવ્ય, અંજન-સૌવીરાંજન. અહીં સંગ્રહણી ગાથા પણ આપી છે. * આ બધાં સમુદ્ગક સર્વે રત્નમય છે, ઈત્યાદિ પૂર્વવત્. | વિજયદ્વારમાં ૧૦૮ ચકtdજ, ૧૦૮ મૃગધ્વજ, ૧૦૮ ગરુડ ધ્વજ, ૧૭૯-વૃંગdજ, ૧૦૮-છત્ર વિજ, ૧૦૮- પિચ્છdજ, ૧૦૮-શકુની વજ, ૧૦૮-સિંહdજ, ૧૦૮વૃષભધ્વજ, ૧૦૮ શેત ચતુર્વિશાણ શ્રેષ્ઠ હાથી ધ્વજ. એ પ્રમાણે બધાં મળીને વિજય દ્વારમાં - ૧૦૮ ધ્વજો હોય છે, એમ કહેલ છે. વ્યાખ્યા – તે વિજયદ્વારમાં ૧૦૮ ચંદ્રધ્વજ - ચકાભેખરૂપ ચિહ્નયુક્ત ધ્વજ છે. એ પ્રમાણે મૃગ, ગરુડ, વૃક આદિ બધાં ૧૦૮-૧૦૮ કહેવા. એ પ્રમાણે પૂવપિરબધાં મળીને ૧૦૮૦ દેવજો વિજયદ્વારે હોય છે, તેમ મેં તથા અન્ય તીર્થકરોએ કહેલ છે. વિજયદ્વારની આગળ નવ ભૌમ કહેલા છે. તે ભૌમ અંદર બહુમરમણીય ભૂમિભાગ કહેલ છે, યાવતુ મણીના સ્પર્શ, તે ભૌમની ઉપર ઉલ્લોક, પાલતા ચાવતું યામલતાના ચિત્રો ચીતરેલ છે, યાવત સર્વ તપનીયમય, સ્વછ યાવત પ્રતિરૂપ છે. તે ભૌમની બહુમધ્યદેશ ભાગમાં જે તે પાંચમું ભૌમ, તે ભૌમના બહુમધ્યદેશભાગમાં એક મોટું સીંહાસન કહેલ છે, સીંહાસન વર્ણક. વિજયકૂષ્ય યાવત્ અંકુશ યાવત્ દામો રહેલાં છે. સૂગ વ્યાખ્યા - વિજય દ્વારની આગળ નવ ભૌમ-વિશિષ્ટ સ્થાનો કહેલા છે. ચોથા અંગમાં - “વિજયદ્વારની એક એક બાહામાં નવ ભૌમ કહેલ છે.” Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧/૩,૮ e સંખ્યા શબ્દની આગળ વીસા વચનથી ઉભય બાહાના મળવાથી ભૌમની ૧૮ સંખ્યા સંભવે છે. તવ સાતિશયી લોકો જાણે. - x - તે ભૌમના બહુમધ્યદેશ ભાગમાં જે પાંચમું ભૌમ છે, તેના બહુમધ્યદેશ ભાગમાં વિજય દ્વારના અધિપતિ વિજયદેવ ચોગ્ય સીંહાસન કહેલ છે. તે સીંહાસન વર્ણન વિજયદૂષ્ય કુંભાગ્ય મુક્તાદામ વર્ણન પૂર્વવતું. ઉત્તરપૂર્વમાં આ વિજયદેવના ૪ooo સામાનિકોના ૪૦૦૦ ભદ્રાસનો કહેલાં છે. તે સીંહાસનની પૂર્વે વિજયદેવની સપરિવાર ચાર અગ્રમહિષીના ૪૦oo ભદ્રાસનો કહેલાં છે. તે સીંહાસનની દક્ષિણ પશ્ચિમે વિજયદેવની અત્યંતર પપૈદાની દooo દેવના ૮૦૦૦ ભદ્રાસનો કહેલા છે. તે સીંહાસનની દક્ષિણે આ વિજયદેવની મધ્યમ પર્ષદાના ૧૦,ooo દેવોના ૧૦,ooo ભદ્રાસનો કહેલાં છે. તે સીંહાસનની દક્ષિણપશ્ચિમે આ વિજયદેવની બાહ્ય પર્ષદાના ૧૨,ooo દેવોના ૧૨,ooo ભદ્રાસનો કહેલાં છે. તે સીંહાસનની પશ્ચિમે આ વિજયદેવના સાત સૈન્યાધિપતિના સાત ભદ્રાસનો કહેલાં છે, તે સીંહાસનની પૂર્વ-દક્ષિણ-પશ્ચિમ-ઉત્તરથી અહીં વિજયદેવના ૧૬,ooo આત્મરક્ષક દેવોના ૧૬,૦૦૦ ભદ્રાસનો કહેલાં છે. તે આ પ્રમાણે - પૂર્વમાં ૪૦eo, એ પ્રમાણે ચારે દિશામાં ચાવતુ ઉત્તરમાં ૪૦૦૦. બાકીના ભૌમમાં પ્રત્યેકના સીંહાસન સપરિવાર કહેલ છે – સૂગ વ્યાખ્યા - તે સીંહાસનની પશ્ચિમ-ઉત્તરમાં અથ િવાયવ્ય ખૂણામાં છે. ઉત્તર દિશામાં અને ઉત્તરપૂર્વ-ઈશાન ખૂણામાં સર્વ સંકલનાથી ત્રણે દિશામાં અહીં વિજય દેવના ચાર સમાનમાં - વિજય દેવ સદેશ આયુ, ધતિ, વૈભવાદિમાં હોય તે સામાનિકો - x - તેના ૪ooo ભદ્રાસનો કહેલા છે. તે સિંહાસનની પૂર્વમાં અહીં વિજયદેવની ચાર અગ્રમહિપીના - અહીં અભિષેક કરાયેલ દેવી મહિષી કહેવાય છે. તે પરિવારની બધી દેવીઓમાં અગ્ર-પ્રધાન હોય છે માટે અગમહિષી કહેવાય. તે પ્રત્યેકના હજાર દેવી પરિવાર સહિતના ૪ooo ભદ્રાસનો કહેલાં છે. તે સિંહાસનની દક્ષિણ પૂર્વે અર્થાત અગ્નિ કોણમાં વિજયદેવની અત્યંતર પર્ષદાના ૮૦૦૦ દેવોને યોગ્ય ૮૦૦૦ ભદ્રાસનો કહેલાં છે, તે સિંહાસનની દક્ષિણ દિશામાં વિજયદેવની મધ્યમા પાર્ષદાના ૧૦,૦૦૦ દેવોના ૧૦,ooo ભદ્રાસનો ઈત્યાદિ - X - છે. અત્યંતર, મધ્ય, બાહ્ય પર્ષદાના દેવો કોણ છે? જેના વડે અત્યંતર પર્ષદાદિ વ્યવહાર થાય છે? અત્યંતર પર્ષદાના દેવો બોલાવે તો જ સ્વામી પાસે આવે છે, વણ બોલાવ્યા નહીં, કેમકે તેઓ પરમ ગૌસ્વપામવ છે, મધ્યમપર્મદાના દેવો બોલાવ્યા કે વણ બોલાવ્યા પણ સ્વામી પાસે આવે છે. કેમકે મધ્યમ પ્રતિપત્તિ વિષયવાળા છે. બાહ્ય પર્ષદાવાળા વણ બોલાવ્યા સ્વામી પાસે આવે છે, કેમકે તેમને અકારણ લક્ષણ ગૌરવનું યોગ્યપણું છે અથવા જેની ઉત્તમ મતિવથી વિચારીને વિજયદેવ કાર્ય કરે છે, તે ગૌરવ પર્યાલોચનામાં અત્યંત અત્યંતર છે તે આત્યંતરિકા, જેની આગળ અત્યંતર પર્વદા સહ પલાયન કરીને દેઢીકૃત પદ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ગુણદોષના કથનથી પ્રપંચે છે, તે ગૌરવ પર્યાલોચનામાં મધ્યમ ભાવે હોય તે માધ્યમિકા, જેની આગળ પહેલી પર્ષદા સહ પર્યાલોચિત હોય, બીજી પર્ષદા સાથે પ્રાંચિત પદ આજ્ઞાપ્રધાન થઈ આ કરવું કે ન કરવું તેમ પ્રરૂપે છે, તે ગૌરવ અને પર્યાલોચનથી બહારના ભાવે છે, તે બાહ્યા. તે સિંહાસનની પશ્ચિમ દિશામાં અહીં વિજયદેવના સાત અનીકાધિપતિના સાત ભદ્રાસનો કહેલાં છે, હવે પરિક્ષેપાંતર કહે છે – તે સીંહાસનની પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર એ ચારે દિશામાં અહીં વિજયદેવના ૧૬,ooo આત્મરક્ષક દેવોને યોગ્ય ૧૬,૦૦૦ ભદ્રાસનો કહેલાં છે. તે આ રીતે – પૂર્વમાં ૪ooo ઈત્યાદિ • * * સૂગ વ્યાખ્યા - વૃત્તિમાં તો તે સિંહાસનની બધી દિશામાં સામાન્યથી ઈત્યાદિ વ્યાખ્યાન છે. તે પાઠાંતર અપેક્ષાથી સંભવે છે. બાકીના ભૌમોમાં પૂર્વ-પર મળીને આઠ સંખ્યકમાં પ્રત્યેક-પ્રત્યેક સિંહાસન સપરિવાર સામાનિકાદિ દેવ યોગ્ય ભદ્રાસનરૂપ પરિવાર સહિત કહેલ છે. | વિજયદ્વારના ઉપરના આકારમાં ૧૬ ભેદે રનો ઉપશોભિત છે. તે આ પ્રમાણે - રત્ન, વજ, વૈડૂર્ય, લોહિતાક્ષ, મસાગલ, હંસગર્ભ, પુલક, સૌગંધિક, જ્યોતિરસ, અંક, અંજન, જત, જાત્યરૂપ, અંજન પુલક, સ્ફટિક અને ટિ. તેની વ્યાખ્યા વિજયદ્વારનો ઉપરનો આકાર - ઉતરંગાદિરૂ૫, સોળ ભેદે રનો વડે શોભે છે. રન આદિ. તેમાં રન-કર્કીતનાદિ, વજાદિ રત્ન વિશેષ પ્રસિદ્ધ છે. વિશેષ એ કે – સનત - ૫, જાત્યરૂપ-સોનું, આ બંને પણ રન જ છે. | વિજયદ્વારની ઉપર આઠ અષ્ટમંગલ કહેલા છે. તે આ - સ્વસ્તિક, શ્રીવત્સા ચાવતું દર્પણ, સર્વે રનમય ચાવતુ પ્રતિરૂપ છે. વ્યાખ્યા - X - સુગમ છે. વિજયદ્વારની ઉપર ઘણાં કાળાસામરધ્વજ છે યાવતુ તે બધાં રનમય, સ્વચ્છ ચાવતુ પ્રતિરૂપ છે. વિજયદ્વારની ઉપર ઘણાં છત્રાતિછત્ર છે તે પૂર્વવતું. વ્યાખ્યા પૂર્વવતુ - X - X - ભગવદ્ ! તે વિજયદ્વારને “વિજયદ્વાર" કેમ કહે છે ? ગૌતમ ! વિજયદ્વારે વિજય નામે મહદ્ધિક, મહાધુતિક, મહાબલ, મહાયશા, મહાસખ્યા, પલ્યોપમ સ્થિતિક દેવ વસે છે. તે ત્યાં ૪૦૦૦ સામાનિકો, સપરિવાર ચાર અગ્રમહિષી, ત્રણ પર્ષદા, સાત સૈન્યો, સાત સૈન્યાધિપતિઓ, ૧૬,ooo આત્મરક્ષક દેવો, વિજયદ્વાર અને વિજયા રાજધાનીના બીજા ઘણાં વિજયરાજધાની વાસ્તભા દેવો અને દેવીનું આધિપત્ય, પરોપત્ય, સ્વામીત્વ, ભતૃવ, મહતરકાવ, આજ્ઞા-શર્ય સેનાપત્ય કરતો, પાલન કરતો, મહા આહત-નૃત્ય-ગીત આદિના સ્વ વડે દિવ્ય ભોગોપભોગને ભોગવતો રહે છે. તેથી તે વિજયદ્વારને વિજયદ્વાર કહે છે. સૂગ વ્યાખ્યા - ભગવંત! કયા હેતુથી વિજયદ્વારને વિજયદ્વાર કહે છે. ભગવંતે કહ્યું – વિજયદ્વારમાં વિજય નામે અનાદિકાળના પ્રવાહથી વિજય એ નામનો મહાકદ્ધિ-ભવન, પરિવારાદિ જેને છે તેવો, મહાધુતિક-જેને શરીરગત અને આભરણગત મોટી યુતિ છે તે. મહાબલ-શારીરના પ્રાણ, મહાયશ-વ્યાતિ Page #44 -------------------------------------------------------------------------- ________________ ૧/૭,૮ જેને છે તે, મહા ઈશ નામે પ્રસિદ્ધિ જેને છે તે મહેશાખ્ય. અથવા ઈશ-ઐશ્વર્યપોતાની ખ્યાતિ, તે ઈશાખ્ય. મહાન એવો તે ઈશાખ્ય, તે મહેશાખ્ય અથવા ક્યાંક મહાસૌખ્ય પાઠ છે - પ્રભૂત સત્ વેધ ઉદયને વશ છે તે. પલ્યોપમ સ્થિતિક વસે છે. 93 તેમાં ૪૦૦૦ સામાનિક, સપરિવાર ચાર અગ્રમહિષી છે, તે પ્રત્યેક એક-એક હજાર સંખ્યક પરિવાર સહિત છે. ત્રણે ૫ર્યાદામાં અનુક્રમે આઠ, દશ, બાર હજાર સંખ્યક દેવો છે. સાત સૈન્ય-આશ્વ, હાથી, ચ, પદાતિ, મહિષ, ગંધર્વ, નાટ્યરૂપ છે. તે સામેના અધિપતિના અને ૧૬,૦૦૦ આત્મરક્ષકો, વિજયદ્વારનું, વિજયા રાજધાનીનું ત્યાં વસતા બીજા અનેક દેવ-દેવીઓનું અધિપતિકર્મ-રક્ષા કરતો, તે રક્ષા સામાન્યથી આત્મરક્ષકો વડે કરાય છે, તેથી કહે છે - પુરનો પતિ તે પુરપતિ, તેનું કર્મ તે પૌરપત્ય અર્થાત્ બધામાં અગ્રેસરત્વ, તે અગ્રેસરત્વ નાયકત્વ સિવાય પણ ચાય, સ્વનાયક નિયુક્ત તાવિધ ગૃહચિંતક સામાન્ય પુરુષની માફક, તેથી નાયકત્વના સ્વીકારને માટે કહે છે – સ્વામી, તેનો ભાવ તે સ્વામીત્વ અર્થાત્ નાયકત્વ. તે નાયકત્વ પોષકત્વ સિવાય પણ થાય છે, જેમ-મૃગ સૂથાધિપતિ મૃગ. તેથી કહે છે – ભર્તૃત્વ-પોષકત્વ, તેથી જ મહત્તરકત્વ, એ મહત્તત્વ કોઈ આજ્ઞારહિતને પણ થાય, જેમ કોઈ વણિકનું સ્વ દાસ-દાસી વર્ગ પ્રતિ હોય. તેથી કહે છે – આજ્ઞા વડે ઈશ્વર તે આજ્ઞેશ્વર, સેનાનો પતિ સેનાપતિ, આજ્ઞેશ્વર એવો આ સેનાપતિ, તેનું કર્મ આજ્ઞેશ્વર સેનાપત્ય સ્વસૈન્ય પ્રતિ અદ્ભૂત આજ્ઞાપાધાન્ય, અન્ય નિયુક્ત પુરુષ વડે પાલન કરાવતા. મોટા અવાજ સાથે, આખ્યાનક પ્રતિબદ્ધ અથવા અવ્યાહત, નિત્ય અનુબંધ, જે નાટ્યગીત-નૃત્યગાન, જે વાદિત તંત્રીતલ-તાલ-ત્રુટિત, તંત્રી-વીણા, તલ-હસ્તતલ, તાલ-કશિકા, ત્રુટિત-બાકીના વાધો તથા જે ઘનમૃદંગ-મેઘ સમાન ધ્વનિ-મુરજ, પટુ પુરુષ વડે પ્રવાદિત. આ બધાંનો જે નાદ, તેના વડે સહકારીભૂત, સ્વર્ગમાં થનાર તે દિવ્ય-અતિપ્રધાન, ભોગાર્ટભોગ-શબ્દાદિ ભોગ ભોગો અથવા ભોગ વડે - ઔદાકિકાય ભાવથી અતિશયી ભોગ તે ભોગ ભોગ, તેને ભોગવતો - અનુભવતા વિચરે છે - રહે છે. આ કારણે ગૌતમ! એમ કહે છે – વિજયદ્વાર એ વિજયદ્વાર છે. વિજય નામે તેનો સ્વામી દેવ છે. - ૪ - ૪ - વિજયદેવની સ્થિતિ પ્રતિપાદક કણ પુસ્તકમાં વિજયને વિજય નામથી બોલાવેલ છે અથવા ગૌતમ ! વિજયદ્વારનું શાશ્વત નામ છે. તે હંમેશા હતું - છે અને રહેશે. અથવા વિજય એ અનાદિપ્રસિદ્ધ નામ છે, બાકી સુગમ છે. - x - x - વિજયદ્વાર વર્ણન કહ્યું. હવે રાજધાની વર્ણન કહે છે. જેમકે – હે ભગવન્ ! વિજય દેવની વિજયા નામે રાજધાની ક્યાં આવેલી છે ? ગૌતમ ! વિજય દ્વારની પૂર્વે તીર્છા અસંખ્ય દ્વીપસમુદ્ર ગયા પછી બીજા ત્રંબુદ્વીપ દ્વીપમાં ૧૨,૦૦૦ યોજન અવગાહ્ય પછી, આ જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ વિજયદેવની વિજયા નામે રાજધાની કહી છે. અહીંથી આરંભીને વિજય દેવ ત્યાં સુધીના સૂત્રને જાણવું, પ્રશ્નસૂત્ર સુગમ છે. ઉત્તર સૂત્રમાં વિજયદ્વારની પૂર્વ દિશામાં તીર્છા અસંખ્યાત દ્વીપસમુદ્રો અતિક્રમીને આ અંતરમાં જે બીજો જંબુદ્વીપ અધિકૃત્ દ્વીપતુલ્ય નામે. આના દ્વારા જંબૂદ્વીપોનું અસંખ્યયત્વ સૂચવે છે. તેમાં ૧૨,૦૦૦ યોજન અવગાહીને ત્યાં વિજયદેવની વિજયા નામે રાજધાની મેં તથા અન્ય તીર્થંકર ૭૪ વડે કહેવાયેલ છે. તે નિર્ગમન સૂત્ર સુધી કહેવું. - X - ૪ - ૪ - હવે શેષ દ્વારાદિના સ્વરૂપ કથન માટે અતિદેશ – એ પ્રમાણે વિજયના દ્વારના પ્રકારથી ચારે પણ જંબૂદ્વીપના દ્વારો રાજધાની સહિત કહેવા. [શંકા] વિજય દ્વારના વણિતપણાથી સૂત્રમાં કઈ રીતે ચતુદ્વાર વિષયક અતિદેશ સમસૂત્રિ છે ? અતિદેશથી અતિદેશ પ્રતિયોગીના અત્યંત તુલ્ય વર્ણકત્વના પ્રતિપાદનાર્થે છે. તેથી જે રીતે વિજયદ્વારનું વર્ણક છે, તે રીતે વૈજયંત, જયંત, અપરાજિત દ્વારોનું પણ છે. જે રીતે આ ત્રણે દ્વારો છે, તે રીતે વિજયદ્વાર પણ છે. જેમ વિજયરાજધાનીનું વર્ણક છે, તે રીતે વૈજયંતા, જયંતા, અપરાજિતા રાજધાનીનું પણ છે. જે રીતે તે ત્રણેનું છે, તે રીતે વિજયા રાજધાનીનું પણ છે. આ દ્વારો પૂર્વ દિશાથી પાદક્ષિણા વડે નામથી જાણવા. તે આ રીતે – પૂર્વમાં વિજય, દક્ષિણમાં વૈજયંત, પશ્ચિમમાં જયંત અને ઉત્તરમાં અપરાજિત છે. અહીં વૈજયંતાદિ દ્વારો પણ જીવાભિગમથી જ પ્રશ્ન અને ઉત્તરરૂપે આલાપકો જાણવા. તે આ રીતે – ભગવન્ ! જંબુદ્વીપ દ્વીપનું વૈજયંત નામે દ્વાર ક્યાં કહેલ છે ? ગૌતમ ! જંબુદ્વીપ દ્વીપમાં મેરુ પર્વતની દક્ષિણે ૪૫,૦૦૦ અબાધાથી જંબૂદ્વીપ દ્વીપના દક્ષિણાંતથી લવણ સમુદ્ર દક્ષિણાદ્ધના ઉત્તરથી અહીં જંબૂદ્વીપ દ્વીપનું વૈજયંત નામે દ્વાર કહેલ છે. આઠ યોજન ઉર્ધ્વ ઉચ્ચત્વથી આદિ બધી વક્તવ્યતા યાવત્ નિત્ય છે. રાજધાની, તે દક્ષિણથી યાવત્ વૈજયંત દેવ. ભગવન્ ! જંબૂદ્વીપ દ્વીપનું જયંત નામે દ્વાર ક્યાં કહેલ છે ? ગૌતમ ! જંબુદ્વીપ દ્વીપના મેરુ પર્વતની પશ્ચિમે ૪૫,૦૦૦ અબાધાથી જંબૂદ્વીપના પશ્ચિમાંતથી લવણ સમુદ્રના પશ્ચિમાર્છના પૂર્વથી સીતોદા મહાનદીની ઉપર આ જંબુદ્વીપનું જયંત નામે દ્વાર કહેલ છે, પ્રમાણ પૂર્વવત્, જયંતદેવ, પશ્ચિમથી તે રાજધાની યાવત્ જયંતદેવ છે. ભગવન્ ! જંબુદ્વીપનું અપરાજિત નામે દ્વાર ક્યાં કહેલ છે ? ગૌતમ ! મેરુની ઉત્તરમાં ૪૫,૦૦૦ યોજન અબાધાથી જંબૂદ્વીપ દ્વીપના ઉત્તરાંતથી લવણસમુદ્રમાં ઉત્તરની દક્ષિણથી અહીં જંબૂદ્વીપ દ્વીપનું અપરાજિત નામે દ્વાર કહેલ છે, પ્રમાણ પૂર્વવત્ રાજધાની, ઉત્તથી યાવત્ અપરાજિત દેવ છે. ચારે અન્ય જંબૂદ્વીપમાં છે. હવે વ્યાખ્યા – ભગવન્ ! જંબુદ્વીપનું વૈજયંત નામે દ્વાર ક્યાં આવેલ છે ? ગૌતમ ! મેરુની દક્ષિણ દિશામાં ૪૫,૦૦૦ યોજન અબાધાથી, બાધા-આક્રમણ, ન Page #45 -------------------------------------------------------------------------- ________________ ૧/૩,૮ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ હવે ચોથો પ્રશ્ન જ આકાર ભાવ પ્રત્યવારરૂપમાં ભરોગનું સ્વરૂપ જિજ્ઞાસુ પૂછે છે – • સૂત્ર-૧૧ - ભગવન જંબુદ્વીપ દ્વીપમાં ભરત નામે હોમ કર્યા કરે છે ? ગૌતમ ! લધુ હિમવત વર્ષધર પર્વતની દક્ષિણેથી દક્ષિણ લવણસમુદ્રની ઉત્તરેથી પૂર્વ લવણસમુદ્રની પશ્ચિમથી પશ્ચિમ લવણસમુદ્રની પૂર્વે અહીં જંબૂદ્વીપ હીપમાં ભરત નામે ક્ષેત્ર કહેલ છે. આ ભરતelઝમાં સ્થાણુ, કંટક, વિષમ, દુર્ગ, પવન, પવાદ, ઉંઝર, રિ , ખાડી, દરિ, નદી, કહ, વૃક્ષ, ગુચ્છ, ગુલ્મ, લતા, વેલ, અટવી, શાપદ, તૃણ, તસ્કર ડિંભ, ડમર, દુભિક્ષ, દુકાળ, પાખંડ, કૃપણ, વનીક, ઈતિ, મારિ, કુવૃષ્ટિ, અનાવૃષ્ટિ, રાજા, રોગ, સંક્લેશ, વારંવારનો સંક્ષોન [આ બધl]ની બહુલા છે. બાધા તે બાધા. દૂરવર્તીત્વથી અનાક્રમણ-અપાંતરાલ. અપાંતરાલને છોડીને. જંબૂઢીપ દ્વીપના દક્ષિણ છેડાથી, લવણ સમુદ્રના દક્ષિણાદ્ધના ઉત્તરથી જંબૂદ્વીપ દ્વીપનું વૈજયંત નામે દ્વાર છે. આઠ યોજન ઉtઈ ઉચ્ચવથી ઈત્યાદિ, વિજયદ્વાર સંબંધી બધી વક્તવ્યતા યાવત્ નિત્ય. વૈજયંત દેવની વૈજયંતી નામે રાજધાની ઈત્યાદિ બધું પૂર્વવતું. વૈજયંત દેવ. એ પ્રમાણે જયંત, અપરાજિત દ્વાર વક્તવ્યતા પણ કહેવી. માત્ર દિશાનો ફેર છે. - ૪ - હવે વિજયાદિ દ્વારનું પરસ્પર અંતર બતાવે છે – • સૂત્ર-૯,૧૦ : 6] ભગવન! જંબૂદ્વીપ હીપના એક દ્વારથી બીજા દ્વારનું અબાધા અંતર કેટલું કહ્યું છે ? ગૌતમ! 9૯,૦૫ર યોજન અને કંઈક ન્યૂન અર્ધ યોજન એક દ્વારથી બીજા દ્વારનું અબાધા અંતર કહેલ છે. [૧૦] જંબૂદ્વીપનું દ્વારાંતર કંઈક જૂન ૯,૦૫ર યોજનાનું છે. • વિવેચન-૯,૧૦ : ભદંત! જંબૂદ્વીપ દ્વીપ સંબંધી દ્વારથી દ્વારનું કેટલા પ્રમાણમાં અબાધા અંતર છે? વાધા - પરસ્પર સંશ્લેષથી પીડવું તે. બાધા નહીં તે બાધા. તે અબાધા વડે જે અંતર અર્થાત્ વ્યવધાન. અહીં અંતર શબ્દ મધ્ય વિશેષાદિ અથમાં વતતું જાણવું. તેથી તેના વ્યવચ્છેદથી વ્યવધાન અર્થ પરિગ્રહણ કરવા માટે ‘અબાધા' શબ્દ લીધો છે. અહીં ઉત્તરમાં ભગવંત કહે છે – ગૌતમ! ૭૯,૦૫ર યોજન અને દેશોના અડધું યોજન દ્વારથી દ્વારનું અબાધા અંતર કહેલું છે. તે આ રીતે – જંબૂદ્વીપ પરિધિ પૂર્વે નિર્દેશ કર્યા મુજબ - 3,૧૬,૨૨૭ યોજન, ૩-કોશ, ૧૨૮-ધનુષ, ૧૩/l. અંગુલ છે. અહીંથી દ્વારા ચતુકનો વિસ્તાર ૧૮ યોજન બાદ કરવો. જેથી એકૈક દ્વારનો વિસ્તાર ચાર યોજન પ્રતિ દ્વાર અને બે દ્વાર શાખાનો વિસ્તાર બે કોશ છે. આ હાર અને શાખાના પરિમાણને ચાર વડે ગુણતાં ૧૮ યોજન આવશે. તેને બાદ કરતાં શેષ પરિધિ ગણતાં 3,૧૬,૨૦૯ યોજનરૂપને ચતુર્ભાગમાં પ્રાપ્ત યોજના ૩૯,૦૫ર યોજન, એક કોશ તથા પરિધિના ત્રણ કોશના ધનુષ્ય કરતાં ૬૦૦૦ ધન થાય. તેમાં પરિધિમાં રહેલ ૧૨૮ ધન ઉમેરતાં ૬૧૨૮ ધનુષ થાય છે, તેને પણ ચાર વડે ભાંગતા 3-સંગલ આવે, શેષ એક જંગલમાં આઠ યવ છે, તેમાં પરિધિના પાંચ યવ ઉમેરતાં ૧૩-ચવો થશે. તેને પણ ચાર વડે ભાંગતા ત્રણ ચવ આવશે. પછી એક ચવ રહેશે. તેના આઠ યુકા થશે. તેમાં પરિધિના એક ચુકાને ઉમેરતાં નવ ચૂકા થાય. તેને ચાર વડે ભાંગની બે ચૂકા આવે. શેષની અલાપણાથી, વિવક્ષા કરી નથી. અને આ બધું દેશોન એક ગાઉ થાય છે, પૂર્વ પ્રાપ્ત ગાઉની સાથે દેશોના અર્ધયોજન થાય. આ જ અર્થને લાઘવતાને માટે ગાયા વડે કહેલ છે. આ ભરતક્ષેત્ર પૂર્વ-પશ્ચિમ લાંબુ, ઉત્તર-દક્ષિણ વિસ્તીર્ણ, ઉત્તરથી પડ્યુંક સંસ્થાન સંસ્થિત, દક્ષિણથી ધનુપૃષ્ઠ સંસ્થિત છે, ત્રણ તરફથી લવણસમુદ્રને સ્પર્શિત, ગંગા-સિંધુ મહાનદી વડે અને વૈતાદ્ય પર્વતથી છ ભાગમાં વિભકત છે. જંબૂઢીપદ્વીપના ૧૯૦ ભાગ કરતાં, પર૬-યોજન અને એક યોજના ૬/૧૯ ભાગ વિષંભથી છે. ભરતક્ષેત્રના બહુમધ્યદેશ ભાગમાં વૈતાઢ્ય નામે પર્વત કહેલ છે. જે ભરતોને બે ભાગમાં વિભાગ કરતો રહેલ છે, તે આ પ્રમાણે - દક્ષિણહિર્વભરd અને ઉત્તરાર્ધ ભરત. • વિવેચન-૧૧ - પૂછનારની અપેક્ષાથી નીકટપણાથી પહેલા ભરતનું જ પ્રશ્ન સૂઝ છે. ભગવન! જંબૂદ્વીપમાં ભરત નામે વર્ષોત્ર ક્યાં કહ્યું છે ? ભગવંતે કહ્યું - ગૌતમ ! ચૂળ શબ્દ દેશી છે, ક્ષલ્લ તેનો પયિ છે. મહાહિમવતની અપેક્ષાથી લઘુ, જે હિમવાનુ વર્ષધર પર્વત-ફોગ મર્યાદા કરનાર પર્વત વિશેષ, તેના દક્ષિણથી, દક્ષિણ દિશામાં દાક્ષિણાત્ય લવણ સમુદ્રની ઉત્તરમાં પૂર્વી લવણ સમુદ્રની પશ્ચિમે પાશ્ચાત્ય લવણસમુદ્રની પૂર્વ દિશામાં જે અવકાશ છે, ત્યાં ભરતક્ષેત્ર છે. તેમાં શું વિશેષ છે ? સ્થાણુ-કીલક, જે છેદાયેલ વનસ્પતિના શુક અવયવરૂપે છે, લોકમાં ઠુંઠું કહે છે. તે પ્રચુર વ્યાપ્ત છે. અથવા જ્યાં ઘણાં ઠુંઠા છે તે. એમ બધે પદ યોજના કરવી. કંટક-બોરના કાંટા, વિષમ-ઉંચાનીચા સ્થાન. દુર્ગ-દુર્ગમ સ્થાન, પર્વત-નાના ગિરિ, પ્રપાત-જયાં મરવાની ઈચ્છાવાળા લોકો કંપ કરે છે અથવા પ્રપાત-રાગિઘાટી, અવઝરપર્વતના તટથી જળનું અધ:પતન, તે સદા અવસ્થાયી હોય તો નિર્ઝર. ગd-ખાડો. દરિ-ગુફા. વૃક્ષ-સહકાર આદિ, ગુચ્છ-વંતાકી આદિ, શુભ-નવમાલિકાદિ. લતા-પદાલતાદિ, વલી-કૂમાંડી આદિ, અહીં નદી, દ્રહ, વૃક્ષાદિનું અશુભ ભાવજનિત Page #46 -------------------------------------------------------------------------- ________________ ૧/૧૧ ૩૮ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ બાહુલ્ય જાણવું, પણ તેવા પ્રકારના શુભ ભાવજનિત હોવાથી એકાંત સુષમાદિ કાળમાં તેમ ન હોય. - X - અટવી-જનનિવાસ સ્થાનથી ઘણી દૂર ભૂમિ, શ્વાપદ-હિંસક જીવ, સ્તન-ચોર, તક-સર્વદા ચોરી કરનાર, ડિંબ-સ્વદેશમાં થતો વિપ્લવ. ડમર-પરાજાગૃત ઉપદ્રવ, દુર્મિક્ષ-ભિક્ષાચરોને ભિક્ષાની દુર્લભતા, દુકાળ-ધાન્યનું મોંઘાપણું આદિ દુષ્ટકાળ. પાખંડ-પાખંડી જન વડે સ્થાપિત મિથ્યાવાદ, વનીપકચાચક, ઇતિ-ધાન્યાદિ ઉપદ્રવકારી શલભ-મૂષકાદિ. મારિ-મરકી, કુવૃષ્ટિ-કૃસિત વૃષ્ટિ, ખેડૂત લોકોને ન ગમે તેવો વરસાદ. અનાવૃષ્ટિ-વર્ષાનો અભાવ, સજા-આધિપત્ય કરનાર, જે પ્રજાને પીડાકારી હોય. સંક્ષોભ-ચિત્તની અનવસ્થિતતા - ૪ - આ બધાં વિશેષણ ભરતના છે તે પ્રજ્ઞાપકની અપેક્ષાથી મધ્યકાલીન અનુભાવ જ વર્ણવેલ છે. તેના વડે ઉતરસંગમાં એકાંત સુષમાદિમાં બહુસમરમણીયત્વ અતિનિગ્ધત્વ આદિ છે એકાંત દુઃશ્વમાદિમાં નિવનસ્પતિકવ, અરાજવાદિ છે, તેથી હવે કહેવાનાર (કથન) વિરોધી નથી. દિશા વિવક્ષામાં પ્રાચીન એટલે પૂર્વ - x • પૂર્વ પશ્ચિમ લાંબુ. ઉત્તર-દક્ષિણા પહોળું. • x • હવે તે જ સંસ્થાનચી વિશેષિત કરે છે. ઉત્તર દિશામાં પથંક માફક સંસ્થાન જેનું છે કે, દક્ષિણ દિશામાં આરોપિત-જાના ધનુષ - કોદંડના પૃષ્ઠપાશ્ચાત્ય ભાગ, તેની જેમ સંસ્થાન જેનું છે તે. તેથી આ ધનુપૃષ્ઠ શરજીવા બાહાનો સંભવ છે. આનું સ્વરૂપ સ્વ-સ્વ અવસરે નિરૂપિત કરાશે. વિધા-પૂર્વ કોટિ ધનુ:પૃષ્ઠ પર કોટિ વડે લવણસમુદ્ર • ક્રમથી પૂર્વ-દક્ષિણ-અપર લવણસમુદ્ધ અવયવને સ્પર્શે છે • x • અથતિ પૂર્વકોટિ વડે પૂર્વ લવણસમુદ્ર ધનુપૃષ્ઠથી દક્ષિણલવણસમુદ્રને અપસ્કોટિ વડે પશ્ચિમ લવણસમુદ્રને સ્પર્શીને રહેલ છે. હવે આને છ ખંડ વિભાજન દ્વારા વિશેષિત કરે છે - ગંગા, સિંધુ મહાનદી વડે અને વૈતાઢ્ય પર્વત વડે જ સંખ્યા ભાગ થાય અથ અનંતરોક્ત ત્રણ વડે દક્ષિણ-ઉત્તરના પ્રત્યેકના ત્રણ ખંડ કરવાથી ભરતના છ ખંડ કરેલાં છે. ધે જ જંબૂદ્વીપના એકદેશભૂત ભરત છે, તો વિભથી કેટલામાં ભાગે તે કહેવાય ? જંબૂદ્વીપ દ્વીપના વિર્કમનો ૨૯૦મો જે ભાગ, તેમાં છે. હવે ૧૯૦માં ભાગમાં કેટલાં યોજનો છે તે કહે છે . પ૨૬ યોજન અને એક યોજનનો ૬/ર૧ ભાગ. શું અર્થ છે ? જેવો ૧લ્માં ભાગ સમુદિત વડે યોજન થાય, તેવા છ ભાગો. • x • અહીં એક સ્થાપના - પ૨૬૬/૧૯ તેનો ભાવ આ પ્રમાણે - જંબૂદ્વીપના વિસ્તારના લાખ યોજન રૂપના ૧૯૦ ભાગથી પ્રાપ્ત. ૧૨૬/૬/૧૯ યોજન. આટલો જ ભરતક્ષેત્રનો વિસ્તાર છે. (શંકા) ભાજઠરાશિ ૧૦ રૂ૫ છે. છ ભાગ યોજન વડે ૧૯ કળારૂપ છે. તે વિદેશ સમાન લાગે છે. [સમાધાન ગણિતનિપુણને બધું સુજ્ઞાન જ છે. તે આ રીતે - જંબદ્વીપનો વ્યાસ લાખ યોજન છે. તેને ૧૯૦ વડે ભાગ દેતાં શેષ-૬0-વધે છે. ૬૦ને ૧૯0 વડે ભાંગી ન શકાય, તેથી ભાજય-ભાજક સશિ ૬/૧૯૦ને ૧૦ વડે છેદ કરતાં ૬/૧ ભાજ્ય સશિ-૬, ભાજક સશિ-૧૯ આવે છે. (શંકા) ૧૯૦ રૂ૫ ભાજક અંકની ઉત્પત્તિમાં બીજ શું છે ? ઉત્તરએક ભાગ ભરતનો, બે ભાગ હિમવતના-કેમકે પૂર્વક્ષેત્રથી બમણું છે. ચાર હૈમવંત ફોનના - કેમકે પૂર્વ વર્ષધરથી બમણાં છે, આઠ મહાહિમવંતના, ૧૬-હરિવર્ષના, ૩ર-નિષધના એ બધાં મળીને ૬૩-ભાણ થયા. આ મેરથી દક્ષિણે થયા. એ રીતે ઉત્તર તરફ પણ ૬૩ ભાગ થશે અને વિદેહ ક્ષેત્રના ૬૪-ભાગ થાય. તેથી ૬3+૬૪+૬૩=૧૯૦ થશે. સર્વ પ્રમાણથી આટલા ભાગો વડે દક્ષિણથી-ઉત્તરથી જંબૂદ્વીપ લાખ યોજનથી પૂરિત થાય છે. તેથી ૧૯૦ વડે ભાગ દીધો. હવે જે કહ્યું કે – ગંગા, સિંધ, વૈતાઢ્યથી છ ભાગ થાય છે. તે પૈતાના સ્વરૂપની પ્રરૂપણા કરવા કહે છે - ભરતના બહુમધ્ય દેશ ભાગમાં વૈજયંતદ્વારથી ત્રણ કળા અધિક ૨૩૮ યોજન અતિકમી ૫૦-યોજન ખંડમાં વૈતાઢ્ય નામે પર્વત કહેલ છે. તે ભરતક્ષેત્રને બે ભાગમાં વિભક્ત કરે છે. * * * * * તેમાં આદિમાં નીકટપણાથી દક્ષિણાદ્ધ ભરતનો પ્રશ્ન - • સૂત્ર-૧૨ : ભગવાન ! જંબુદ્વીપ દ્વીપમાં દક્ષિણપદ્ધ ભરત નામે ક્ષેત્ર ક્યાં કહેલ છે ? ગૌતમ વૈતાઢય પર્વતની દક્ષિણથી દક્ષિણી લવણ સમુદ્રની ઉત્તરથી પૂર્વ લવણસમુદ્રની પશ્ચિમથી, પશ્ચિમ લવણ સમુદ્રની પૂવથી આ જંબૂદ્વીપ દ્વીપમાં દક્ષિણદ્ધિ ભરત નામે વક્ષેત્ર કહેલ છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબુ, ઉત્તર-દક્ષિણ વિસ્તીર્ણ છે, આધચંદ્ર સંસિયાન સંસ્થિત છે. ત્રણ સ્થાને લવણસમુદ્રને ઋષ્ટ છે. ગંગા અને સિંધુ મહાનદી ત: ત્રણ ભાગમાં વિભકત છે. દક્ષિણદ્ધ ભરત ક્ષેત્ર ૩૮ યોજન અને એક યોજનના ૧૯ ભાગ વિષ્ઠભણી છે. તેની જીવા ઉત્તરથી પૂર્વ-પશ્ચિમ લાંબી લવણસમદ્રને બે સ્થાને સ્પષ્ટ છે, પૂર્વ કોટિણી પૂર્વના લવણ સમુદ્રને ઋષ્ટ છે, પશ્ચિમ કોડીથી પશ્ચિમના લવણસમુદ્રને પૃષ્ટ છે. - દક્ષિણદ્ધ ભરતોત્ર-૯૭૪૮-વ્યોજન અને એક યોજનના ૧૨/૧૯ ભાગ લભાઈથી તેનું દાનુપૃષ્ઠ, દક્ષિણથી ૯૭૬૬ યોજના અને એક યોજનનો "/૧૯ ભાગથી કંઈક વિશેષાધિક પરિક્ષેપથી કહેલ છે. ભગવદ્ ! દક્ષિણદ્ધિ ભરતક્ષેત્રના કેવા પ્રકારે આકાર-ભાવ પ્રત્યવતાર કહેલ છે ? ગૌતમ બહુરામરમણીય ભૂમિભાગ કહેલ છે. જેમ કોઈ આલિંગપુર યાવ4 વિવિધ પંચવણ મણી અને તૃણ વડે ઉપશોભિત છે. તે આ રીતે કૃત્રિમ અને અકૃત્રિમ વડે. ભગવન / દાક્ષિણાદ્ધ ભરતક્ષેત્રના મનુષ્યોના કેવા આકાર ભાવ પ્રત્યાવતાર કહેલ છે ? ગૌતમ ! તે મનુષ્યોના સંઘયણ, સંસ્થાન, ઉરચવાયયિ અને આયુ પયયિો ઘણાં પ્રકારે છે. ઘણાં વર્ષો આયુને પાને છે, પાળીને કેટલાંક મનુષ્પો Page #47 -------------------------------------------------------------------------- ________________ ૧/૧૨ નકગામી, કેટલાંક તિચિગામી, કેટલાંક મનુષ્યગામી, કેટલાંક દેવગામી થાય છે. કેટલાંક સિદ્ધ-બુદ્ધ-મુક્ત થઈ પરિનિવણિ પામી, સર્વ દુઃખોનો અંત કરે છે. ♦ વિવેચન-૧૨ : ૩૯ આ સૂત્ર પૂર્વસૂત્રથી સમાન આલવાપણે વિવૃત્ત પ્રાય છે. વિશેષ એ – અર્હુ ચંદ્ર સંસ્થાન સંસ્થિતત્વ, દક્ષિણભરતાદ્ધના જંબૂદ્વીપ ૫ટ્ટ આદિમાં આલેખ દર્શનથી વ્યક્ત જ છે. તથા ત્રણ સંખ્યા ભાગ તે ત્રિભાગ, તેના વડે વિભક્ત છે. તેનો પૂર્વી ભાગ ગંગા વડે પૂર્વ સમુદ્રના મીલનથી કરેલ છે. પાશ્ચાત્ય ભાગ સિંધુ વડે પશ્ચિમ સમુદ્રને મળવાથી કરેલ છે. મધ્યભાગ ગંગા-સિંધુ વડે કૃત્ છે. ૨૩૮ યોજન અને યોજનના ૩/૧૯ ભાગ વિખંભથી છે અહીં શું કહે છે ? ૫૨૬/૬/૧૯ યોજન ભરત વિસ્તારથી, વૈતાઢ્ય વિસ્તારમાં ૫૦ યોજન શોધિત કરતાં બાકી રહેલ ૪૭૬ યોજન અને ૬-કળા એટલે કે ૪૭૬/૬/૧૯ થાય. તેનું અડધું એટલે ૨૩૮ યોજન અને ૩-કળા = ૨૩૮|૩/૧૯ થશે. એ રીતે યથોક્ત પ્રમાણ થાય છે. આના દ્વારા શરૂપરૂપણા કરી, કેમકે શર, વિખંભ અભેદ છે. હવે જીવા સૂત્ર કહે છે – તે દક્ષિણાદ્ધ ભરતની જીવા સમાન જીવા - ઋવી સર્વાન્તિમ પ્રદેશ પંક્તિ છે. મેરુ દિશાની ઉત્તરમાં, પૂર્વમાં પ્રતીચીન-પશ્ચિમમાં લંબાઈ વાળી, બે તરફ લવણસમુદ્રને સૃષ્ટ, આ જ અર્થને પ્રગટ કરે છે – પૂર્વ કોટિ-અગ્રભાગથી પૂર્વી લવણસમુદ્ર અવયવને સ્પર્સીને પાશ્ચાત્ય કોટિ વડે લવણસમુદ્ર અવયવને સૃષ્ટ છે. ૯૭૪૮ યોજન અને એક યોજનના ૧૨/૮ ભાગ લંબાઈથી છે. જે સમવાયાંગ સૂત્રમાંદક્ષિણાદ્ધ ભરતની જીવા પૂર્વ-પશ્ચિમ લાંબી છે, તે બંને બાજુ લવણસમુદ્રને સ્પષ્ટ છે. ૯૦૦૦ યોજન આયામથી કહ્યું, તે સૂચના માત્રપણે છે, સૂત્રની શેષ વિવક્ષા કરેલ ની. વૃત્તિકારે આ અવશિષ્ટ રાશિરૂપ વિશેષ ગૃહીત છે. અહીં સૂત્રમાં અનુક્ત છતાં જીવા લાવવા માટે કરણભાવના દર્શાવે છે. તે આ રીતે – વિવક્ષિત ક્ષેત્રમાં જંબૂદ્વીપના વ્યાસથી શોધાય છે. તેથી જે આવે, તેને ઈશુ વડે ગુણાય છે. પછી ફરી ચાર વડે ગુણાય છે. અહીં સ-સંસ્કાર રાશિ વિવક્ષિત ક્ષેત્રનો જીવાવર્ગ કહેવાય છે. આના મૂળને ગ્રહણ કરતાં જે પ્રાપ્ત થાય, તે જીવાની કલાનું પ્રમાણ છે. તેની ૧૯ ભાગમાં યોજનરાશિ અને શેષ કલારાશિ. તેમાં જીવાદિ પરિજ્ઞાન ઈસુ પરિમાણ પરિજ્ઞાન વિના ગણેલ છે. તે પરિપૂર્ણ જનસંખ્યાંક નથી, પણ કલા વડે આતિરેક કરીને વિવક્ષિત ક્ષેત્રાદિથી ઈયુના સવર્ણનાર્થે કલા કરાય છે. તે કલીકૃતથી જ જંબુદ્વીપ વ્યાસ વડે સુખે શોધનીય છે. એ પ્રમાણે મંડલક્ષેત્ર વ્યાસ પણ ૧, શૂન્ય-પ-રૂપ કલીકરણને માટે ૧૯ વડે ગુમતાં થશે-૧૯, શૂન્ય-૫. પછી દક્ષિણ ભરતાઈની ઈયુના ૨૩૮ યોજન માત્ર કલિકૃતના । પ્રક્ષિપ્ત ઉપરની કલા ત્રિકના ૪૫૨૫-રૂપથી ગુણીએ, આવશે ૮,૫૭,૭૦,૨૪,૩૭૫ આ ચતુર્ગુણ ૩૪,૩૦,૮૦,૯૭,૫૦૦, આ દક્ષિણાદ્ધ ભરતનો જીવાવર્ગ. તેનું વર્ગમૂળ કરવાથી આવે ૧,૮૫,૨૨૪ કળા. શેષ કલાંશ ૧,૬૭,૩૨૪ અને નીચે છેદરાશિ ૩,૭૦,૪૪૮. જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ પ્રાપ્ત કલાના ૧૯ ભાગમાં યોજન-૯૪૭ અને કળા-૧૨. આ દક્ષિણાર્ધ્વ ભરતની જીવા છે. એ પ્રમાણે વૈતાઢ્યાદિ જીવામાં પણ કહેવું. જ્યાં સુધી દક્ષિણ તરફની વિદેહાદ્ધ જીવા છે, એ પ્રમાણે ઉત્તરાર્ધ ઐરાવત જીવા, ચાવત્ ઉત્તરાદ્ધ વિદેહ જીવા પણ કહેવી. હવે દક્ષિણ ભરતાદ્ધના ધનુઃપૃષ્ઠનું નિરૂપણ કરે છે – અનંતરોક્ત જીવાથી દક્ષિણની દિશા-લવણ દિશા. ધનુપૃષ્ઠ અધિકારથી દક્ષિણ ભરતાદ્ધનું કહેવું-વ્યાખ્યા કરવી. ૯૭૬૬ યોજન અને એક યોજનના ૧/૧૯ ભાગથી કંઈક વિશેષાધિક પરિધિથી કહેલ છે. ૮૦ અહીં કરણભાવના જે રીતે વિવક્ષિત છે, આ વિવક્ષિત ગુણોમાં પુનઃ છ-ગુણ વિવક્ષિત જીવા વર્ગયુક્ત જે રાશિ છે તે ધનુઃપૃષ્ઠ વર્ગ એ રીતે ઓળખાવાય છે. તેના વર્ગમૂળમાં પ્રાપ્ત કળાના ૧૯ ભાગમાં યોજન પ્રાપ્ત થાય છે-અવશિષ્ટ કળા છે. તેથી કહે છે – દક્ષિણ ભતાદ્ધમાં કળા-૪૫૨૫. આનો વર્ગ ૨,૦૪,૭૫,૬૨૫, આના છ ગુણ-૧૨,૨૮,૫૩,૭૫૦ થાય. હવે દક્ષિણાદ્ધ ભરતનો જીવાવર્ગ થશે - ૩૪,૩૦,૮૦,૯૭,૫૦૦. આની યુતિ ૩૪,૪૩,૦૯,૫૧,૨૫૦ થાય. આ ધનુ:પૃષ્ઠ વર્ગ છે. આના વર્ગમૂળમાં પ્રાપ્ત કળા - ૧,૮૫,૫૫૫ છે અને બાકી કલાંશ ૨,૯૩,૨૨૫ થાય. છંદકરાશિ નીચેથી - ૩,૭૧,૨૧૦, કળાના ૧૯ ભાગમાં, યોજન - ૯૭૬૬ અને કળા૧ અને જે વર્ગમૂળ અવશિષ્ટ કલાંશા છે, તે વિવક્ષાથી અને સૂત્રકારે કલાથી વિશેષ અધિકપણાથી કહેલ છે. કહે છે – એ પ્રમાણે જીવાકરણમાં પણ વર્ગમૂલ અવશિષ્ટ ક્લાંશના સદ્ભાવથી, ત્યાં પણ ઉક્ત કળાનું સાધિકત્વ પ્રતિપાદન ન્યાયપ્રાપ્ત છે, તો પણ કેમ ન કહ્યું ? - ઉત્તરમાં કહે છે - સૂત્રગતિના વૈચિત્ર્યથી અવિવક્ષીત હોવાથી નથી કહ્યું. - ૪ - વૈતાઢ્યાદિ ધનુપૃષ્ઠોમાં પણ એ પ્રમાણે કહેવું. દાક્ષિણાત્ય વિદેહાદ્ધ ધનુપૃષ્ઠ જે પ્રમાણે છે, તે પ્રમાણે ઉત્તર ઐવતાદ્ધનું ધનુપૃષ્ઠ છે, એ પ્રમાણે ઉત્તરાદ્ધવિદેહનું પણ ધનુપૃષ્ઠ છે. અહીં દક્ષિણાદ્ધ ભરતમાં બાહા અસંભવ છે. હવે દક્ષિણાદ્ધ ભરતનું સ્વરૂપ પૂછતાં આ કહે છે – ભગવન્ ! દક્ષિણાદ્ધ ભરતનો કેવો આકાર-સ્વરૂપનો ભાવ-પર્યાય છે, તેનો પ્રત્યવતા-પ્રાદુર્ભાવ કેવો છે ? અર્થાત્ પ્રસ્તુત ક્ષેત્રનું સ્વરૂપ વિશેષ કેવું છે ? ભગવંતે કહ્યું – ગૌતમ ! ભરતનો બહુસમરમણીય ભૂમિભાગ કહેલો છે ? “જેમ કોઈ આલિંગપુષ્કર ઈત્યાદિ બહુ સમત્વવર્ણક, બધું જ ગ્રહણ કરવું યાવત્ વિવિધ પંચવર્મોથી મણિ અને તૃણ વડે ઉપશોભિત છે. તે મણિ અને તૃણમાં શું વિશિષ્ટ છે ? કૃત્રિમ-ક્રમથી શિલ્પી અને કર્યકાદિના પ્રયોગ વડે નિષ્પન છે. અકૃત્રિમક્રમથી રત્નની ખાણમાંથી ઉપજેલ આદિથી શોભતો દક્ષિણાદ્ધ ભરતનો ભૂમિભાગ છે. આના વડે તેનું કર્મભૂમિત્વ કહ્યું, અન્યથા હૈમવતાદિ અકર્મભૂમિમાં પણ આ વિશેષણ કહ્યું હોત. - X - (શંકા) આ સૂત્ર વડે કહેવાનાર ઉત્તરાદ્ધ ભરત વર્ણક સૂત્રથી સાથે “ઠુંઠા Page #48 -------------------------------------------------------------------------- ________________ ૧/૧૨ ૧ વિષમતા-કંટકની બહુલતા છે' ઈત્યાદિ સામાન્ય ભરતવર્ણકસૂત્ર વિરોધ છે. આ સૂત્ર આરા વિશેષની અપેક્ષાથી નથી, સામાન્ય ભરતસૂત્ર પ્રજ્ઞાપકના કાળની અપેક્ષાથી છે, તેથી તેમાં વિરોધ ન કહેવો. કેમકે મણી અને તૃણના કૃત્રિમ અને અકૃત્રિમપણાંને કહેવાથી પ્રજ્ઞાપક કાલીનત્વનું ઔચિત્ય છે. ત્યાં પણ કૃત્રિમ મણી અને તૃણોનો સંભવ છે. પ્રજ્ઞાપકનો કાલ અવસર્પિણીના ત્રીજા આરકના અંતથી આરંભીને સૌ વર્ષ જૂનાં દુધમા આરા સુધી કહેલ છે. (સમાધાન) અહીં “ઠુઠાની બહુલતા, વિષમતા આદિ સૂત્રના બાહુલ્યની અપેક્ષાથી કહેવાયેલ છે, કોઈ દેશ વિશેષમાં પુરુષ વિશેષના પુન્યફળ ભોગાર્થે ઉપસંપદ્ ભૂમિના બહુસમ રમણીયત્વ આદિમાં વિરોધ નથી. કેમકે ભોજકની વિચિત્રતામાં ભોગ્ય વૈચિત્ર્યની નિયતતા છે. આના દ્વારા તેના એકાંત શુભ, એકાંત અશુભ મિશ્રલક્ષણ ત્રણ કાળનું આધારત્વ દેખાડ્યું. એકાંત શુભ કાળમાં સર્વ ક્ષેત્ર ભાવશુભ અને એકાંત અશુભમાં બધાં અશુભ જ હોય, મિશ્રમાં ક્યાંક શુભ, ક્યાંક અશુભ છે. તેથી જ પાંચમાં આરાથી યાવત્ ભૂમિ ભાગ વર્ણક બહુસમ રમણીયાદિ જ સૂત્રકારે કહ્યું, પણ છટ્ઠા આરામાં તો એકાંત અશુભ છે, તે રીતે બધું સુસ્થાયી નથી. હવે તેમાં જ મનુષ્ય સ્વરૂપને પૂછે છે - પ્રશ્નસૂત્ર સુગમ છે. ઉત્તરસૂત્રમાં ભગવંતે કહ્યું – ગૌતમ ! જે સ્વરૂપની તમે જિજ્ઞાસા કરી છે, તે મનુષ્યો ઘણાંવજ્રઋષભનારાય આદિ સંઘયણો - ૪ - છે. ઘણાં-સમયતુસ્રાદિ સંસ્થાનો છે - x - ઘણાં-વિવિધ પ્રકારે શરીરની ઉંચાઈ છે, પર્યાય-૫૦૦ ધનુષ્યી સાત હાથ આદિ વિશેષ છે. આયુ-પૂર્વકોટિથી ૧૦૦ વર્ષ આદિ છે. ઘણાં વર્ષોનું આયુ પાળીને કોઈ નરકગતિમાં, કોઈક તિર્યંચગતિમાં, કોઈ મનુષ્યગતિમાં, કોઈ દેવગતિમાં જાય છે. કોઈ બધાં કર્મોનો ક્ષય કરીને નિષ્ઠીતાર્થી થાય છે. કેવળ જ્ઞાનથી વસ્તુતત્વને જાણે છે, ભવોપગ્રાહી કર્માંશોથી મૂકાય છે, કર્મકૃત્ તાપના વિરહથી શાંત થાય છે, સર્વ દુઃખોનો અંત કરે છે. - x - હવે તેનો સીમાકારી પૈતાઢ્ય ક્યાં છે ? તે પૂછે છે. - સૂત્ર-૧૩ : જંબુદ્વીપ દ્વીપમાં ભરતક્ષેત્રમાં વૈતાઢ્ય નામે પર્વત ક્યાં કહેલો છે ? ગૌતમ ! ઉત્તરાઈ ભરતક્ષેત્રની દક્ષિણે દક્ષિણ અદ્ધ ભરતક્ષેત્રની ઉત્તરે, પૂર્વી લવણસમુદ્રની પશ્ચિમે, પશ્ચિમ લવણસમુદ્રની પૂર્વે, આ જંબૂદ્વીપ દ્વીપમાં ભરતક્ષેત્રમાં વૈતાઢ્ય નામનો પર્વત કહેલો છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબો, ઉત્તર-દક્ષિણ વિસ્તીર્ણ છે. બંને બાજુ લવણ સમુદ્રને પૃષ્ટ છે. પૂર્વની કોટીથી પૂર્વના લવણસમુદ્રને દૃષ્ટ છે, પશ્ચિમની કોટીથી પશ્ચિમના લવણ સમુદ્રને સ્પષ્ટ છે. આ વૈતાઢ્ય પર્વત ૨૫-યોજન ઉર્ધ્વ ઉચ્ચત્વથી, સવા છ યોજન ઉદ્વેધથી, ૫૦ યોજન વિષ્ણુભથી છે. તેની બાહા પૂર્વ-પશ્ચિમ ૪૮૮ યોજન અને એક યોજનના ૧૬/૧૯ ભાગ છે. તથા અર્ધયોજન લંબાઈથી કહી છે. 25/6 જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ તેની જીવા ઉત્તરમાં પૂર્વ-પશ્ચિમ લાંબી, બંને બાજુ લવણસમુદ્રને સૃષ્ટ, પૂર્વની કોટિથી પૂર્વી લવણસમુદ્રને પૃષ્ટ, પશ્ચિમની કોટિથી પશ્ચિમી લવણસમુદ્રને પૃષ્ટ ૧૦,૩૨૦ યોજન અને યોજનના ૧૨/૧૯ ભાગ આયામથી છે. તેનું ધનુપૃષ્ઠ દક્ષિણથી ૧૦,૭૪૩ યોજન અને યોજનના ૧૫/૧૯ ભાગ પરિધિ છે. તે વૈતાઢ્ય પર્વત સૂચક સંસ્થાન સંસ્થિત, સરજતમય, સ્વચ્છ, લક્ષ્ણ, લષ્ટ, ધૃષ્ટ, સૃષ્ટ, નીરજ, નિર્મળ, નિષ્પક, નિર્કેટક છાયા, પ્રભા-કીરણ સહિત, પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ, પ્રતિરૂપ છે. ર તેની બંને બાજુ બે પાવરવેદિકા, બે વનખંડ ચોતરફથી વીંટાયેલ છે. તે પાવરવેદિકા અર્ધયોજન ઉર્ધ્વ ઉચ્ચત્તથી, ૫૦૦ ધનુર્ વિખંભથી, પર્વતામાન આયામથી છે. વર્ણન કહેવું. તે વનખંડ દેશોન બે યોજન વિકભથી, પાવર વેદિકા સમાન આયમથી, કૃષ્ણ-કૃષ્ણાવભાસ યાવત્ વર્ણન કરવું. વૈતાઢ્ય પર્વતની પૂર્વ-પશ્ચિમમાં બે ગુફા કહેલ છે. ઉત્તર-દક્ષિણ પૂર્વ પશ્ચિમ વિસ્તીર્ણ, ૫૦ યોજન આયમથી, ૧૨-યોજન વિધ્યુંભથી, આઠ યોજન ઉર્ધ્વ ઉચ્ચત્વથી, વજ્રમય કપાટ-અવઘાટીનીથી, યમલ યુગલ ઘનકપાટથી વૈશ્ય, નિત્યાંધકારથી તમિસ, ગ્રહ-ચંદ્ર-સૂર્ય-નક્ષત્ર અને જ્યોતિષ પ્રભાથી રહિત યાવત્ પ્રતિરૂપ છે. તે બે ગુફા આ પ્રમાણે - તમિસગુફા અને ખંડપપાતગુફા. તે ગુફામાં બે મહદ્ધિક, મહાધુતિક, મહાબલી, મહાયશવી, મહાસૌખ્ય, મહાનુભાવ અને પલ્યોપમ સ્થિતિક દેવો વસે છે. તે આ રીતે – કૃતમાલ અને નૃત્યમાલ, તે વનખંડના બહુસમરમણીય ભૂમિભાગથી વૈતાઢ્ય પર્વતની બંને બાજુ દશ-દશ યોજન ઉર્ધ્વ જઈને અહીં બે વિધાધરશ્રેણી કહેલી છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબી, ઉત્તર-દક્ષિણ વિસ્તીર્ણ, દશ-દશ યોજન વિષ્ફભથી છે, પર્વત સમાન આસામથી બંને પડખે બે પાવરવેદિકા વડે બે વનખંડથી પરિવૃત્ત છે. તે પાવરવેદિકા અર્ધયોજન ઉર્ધ્વ ઉચ્ચત્વથી, ૫૦૦ ધનુર્ વિકભક્ષી, પર્વત સમાન આયામથી છે. વર્ણન જાણવું. વનખંડો પણ પાવરવેદિકા સમાન આયામથી છે. વર્ણન કરવું. ભગવન્ ! વિધાધર શ્રેણી ભૂમિના કેવા આકાર-ભાવાદિ કહેલ છે ? ગૌતમ ! બહુામરમણીય ભૂમિભાગ કહેલ છે. જેમ કોઈ આલિંગપુષ્કર યાવત્ વિવિધ પંચવર્ણી મણી અને તૃણ વડે શોભિત છે. તે આ પ્રમાણે – કૃત્રિમ અને કૃત્રિમ વડે. તેમાં દક્ષિણની વિધાધરશ્રેણી ગગનવલ્લભ પ્રમુખ-૫૦ વિધાધર નગરાવારા કહેલ છે. ઉત્તરની વિધાધરશ્રેણીમાં રથ-નેપુર-ચક્રવાલ પ્રમુખ-૬૦-વિધાધર નગરાવાસ કહેલ છે. એ પ્રમાણે બધાં મળીને દક્ષિણ અને ઉત્તરની વિધાધર શ્રેણીમાં ૧૧૦ Page #49 -------------------------------------------------------------------------- ________________ ૧/૧૩ ૮૩ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ વિઘાદાર નગરાવાસ છે, તેમ કહેલ છે. તે વિધાધરનગરો શ્રદ્ધ-સિમિત-ન્સમૃદ્ધ પ્રમુદિત જન-જાનપદ યાવતુ પ્રતિરૂપ છે. તે વિધાધર નગરમાં વિધાધર રાજ વસે છે. તે મહા હિમાંત, મલય-મંદ-મહેન્દ્રસાર આદિ રાજાનું વર્ણન કહેવું. ભગવદ્ ! વિધાધર શ્રેણીના મનુષ્યોનો કેવો આકાર-ભાવાદિ કહેલ છે? ગૌતમ ! તે મનુષ્યો ઘણાં સંઘયણ-સંસ્થાન-ઉચ્ચત્વપયરયવાળા અને ઉત્તમ આયુપયયિવાળા છે યાવત્ સર્વ દુઃખનો અંત કરે છે. તે વિધાધર શ્રેણીના બહુસમરમણીય ભૂમિ ભાગથી વૈતાદ્ય પર્વતના બંને પડખે દશ-દશ યોજન ઉd જઈને અહીં બે અભિયોગ-શ્રેણી કહેલ છે. પૂર્વ-પશ્ચિમ લાંબી, ઉત્તર-દક્ષિણ વિસ્તીર્ણ, ૧૦-૧૦ યોજન વિÉભથી પર્વત સમાન આયામથી બંને પડખે બે પાવર વેદિકા અને બે વનખંડોથી પરિવૃત્ત છે. બંને પર્વત સમાન આયામથી છે. ભગવાન ! અભિયોગશ્રેણીનો કેવો આકાર ભાવ પ્રત્યવતાર કહેલ છે ? ગૌતમ બહુરામરમણીય ભૂમિભાગ કહેલ છે. ચાવત તૃણ વડે શોભિત છે. વર્ષ રાવત તૃણ શબ્દ. તે અભિયોગ શ્રેણીના તે-તે દેશમાં ત્યાં-ત્યાં યાવતુ સંતર દેવો અને દેવીઓ બેસે છે, સુવે છે યાવત્ ફળ વૃત્તિ વિશેષને અનુભવતા વિચરે છે. તે અભિયોગ શ્રેણીમાં દેવેન્દ્ર દેવરાજ શકના સોમ-યમ-વરુણ-વૈશ્રમણ કાયિક અભિયોગ દેવોના ઘણાં ભવનો કહેલાં છે. તે ભવનો બહારથી વૃd, અંદરથી ચતુરઢ વન યાવત અસર ધનસંઘ વિકિર્ણ યાવતુ પ્રતિરૂપ છે. ત્યાં દેવેન્દ્ર દેવરાજ શકના સોમ, યમ, વરુણ, વૈશ્રમણકાયિક ઘણાં અભિયોગિક દેવો કે જે મહહિક, મહાધુતિક, ચાવતું મહાસભ્ય અને પલ્યોપમસ્થિતિક દેવો વસે છે. તે અભિયોગિક શ્રેણીનો બહુરામ રમણીય ભૂમિભાગથી વૈતાદ્ય પર્વતની બંને બાજુ પાંચ-પાંચ યોજન ઉધ્ધ જઈને, અહીં વૈતાદ્ય પર્વતનું શિખરતલ કહેલ છે તે પૂર્વ-પશ્ચિમ લાંબુ, ઉત્તર-દક્ષિણ વિસ્તીર્ણ. ૧૦ યોજન વિÉભથી પર્વત સમાન આયામથી છે. તે એક પાવરવેદિકા અને એક વનખંડથી ચોતરફથી પરિવૃત્ત છે. બંનેનું વર્ણન પૂર્વવતું. ભગવાન ! વૈતાદ્ય પર્વતના શિખરdલનો કેવો આકાર ભાવ પ્રત્યવતાર કહેલ છે ? ગૌતમ ! બહુસમરમણીય ભૂમિભાગ કહેલ છે, જેમ કોઈ આલિંગપુર ચાવત વિવિધ પંચવણ મણીથી શોભિત ચાવત વાવ, પુષ્કરિણી યાવત વ્યંતર દેવો અને દેવીઓ બેસે છે, ચાવત ભોગવતાં વિચરે છે. ભગવત્ / જંબૂદ્વીપ દ્વીપમાં ભરતક્ષેત્રમાં વૈતાદ્ય પર્વત કેટલાં કૂટો કહેલા છે ? ગૌતમાં નવ કૂટો કહેલા છે - સિદ્ધાયતનકૂટ દાક્ષિણાર્વભરતકૂટ, ખંડuપાતગુફા કૂટ, માણિભદ્રકૂટ, વૈતાકૂટ, પૂમિદ્રકૂટ, તમિયગુફાકૂટ, ઉત્તરાર્વભરતકૂટ, વૈશ્રમણકૂટ. • વિવેચન-૧૩ : પૂર્વસૂત્ર સમાન આ સૂગ છે. વિશેષ આ - ઉત્તરાર્ધભરતથી દક્ષિણમાં આદિ દિશા સ્વરૂપ જંબૂદ્વીપ પટ્ટાદિથી જાણવું. ૫-યોજન ઉર્વ ઉચ્ચત્વથી, સવા છ-યોજન ઉદ્ધઘ-ભૂમિમાં છે કેમકે મેરુ સિવાયના સમય-ફોટવર્તીગિરિ પોત-પોતાના ઉસેધચતુથશથી ભમિ અવગાહ કહ્યો છે. તેથી ૫-યોજનના ચતુથાશ આ પ્રમાણે થાય. અહીં પ્રસ્તાવથી “શર” જણાવે છે તે ૨૮૮ યોજન અને 3-કળા છે. તેનું કરણ-દક્ષિણ ભરતાદ્ધ શર-૨૩૮ ૧૯ છે. એ પ્રમાણે વૈતાઢ્ય પૃયુવમાં પ૦-યોજનરૂપ ઉમેરતા યથોક્ત પ્રમાણ થાય છે. - x • ખંડ મંડલ ક્ષેત્રમાં આરોપિતયે ઘનુષ આકૃતિ થાય છે. તેમાં આયામને જાણવાને જીવા પરિક્ષેપ પ્રકર્ષ પરિજ્ઞાનને માટે ધનુ:પૃષ્ઠ વ્યાસ પ્રકર્ષ પરિજ્ઞાનને માટે શર, તે ધનુપૃષ્ઠ મધ્યમ જ થાય છે. પ્રસ્તુત ગિરિના કેવળ ધનુષ આકૃતિના અભાવથી ધનુષ પૃષ્ઠનો પણ અભાવ થવાથી શર પણ સંભવતો નથી. તેથી દક્ષિણ ધનુષ પૃષ્ઠની સાથે આનુ ધનુષ પૃષ્ઠrg છે. પ્રાચ્ય શર મિશ્રિત જ આનો વિકંભ શર થાય છે. અન્યથા શર વ્યતિરિક્ત સ્થાનમાં ન્યૂન-અધિકત્વથી પ્રકૃષ્ટ વ્યાસ પ્રાપ્તિની જ અનુપપતિ થાય. આ શર કરણ દક્ષિણાદ્ધ વિદેહ સુધી જાણવું. એ પ્રમાણે ઉત્તરમાં પણ ઐરાવતના વૈતાઢ્યથી આરંભીને ઉત્તરાર્ધ વિદેહ સુધી છે. હવે તેની બાહા - વૈતાદ્યની બાહા દક્ષિણ-ઉત્તર લાંબી વક્ર આકાશ પ્રદેશ પંક્તિ છે. પૂર્વ-પશ્ચિમની એકૈકની ૪૮૮ યોજન અને યોજના ૧૬/૧૯ ભાગની અર્ધકલા અર્થાત યોજનના 3૮ ભાગ, આયામથી કહેલ છે. ઋજુબાહા પર્વતમધ્યવર્તીની પૂર્વ-પશ્ચિમ આયતપ્રમાણથી ક્ષેત્ર વિચારાદિથી જાણવી. અહીં કરણ - જેમકે ગુરધનુપૃષ્ઠથી લઘુ ઘનુ પૃષ્ઠ શોધીને શેષને અડધી કરતાં બાહા આવે. જેમકે ગુરુ ધનુપૃષ્ઠ વૈતાદ્ય, કલા રૂપ-૨,૦૪,૧૩ર છે. તેમાંથી લઘુ ઘનુપૃષ્ઠ કલારૂપ - ૧,૮૬,૫૫૫ શોધિત કરતાં આવે - ૧૮,૫૭, તેને અડઘાં કરતાં કલા - ૯૨૮૮ થશે. તેના ૧૯ ભાગે ચોજન - ૪૮૮ અને ૧૬ કલાદ્ધ થશે. ઈત્યાદિ - ૪ - હવે તેની જીવા કહે છે - વૈતાદ્યની જીવા પૂર્વવતું. વિશેષ એ - ૧૦,૭૨૦ યોજન અને ૧૧૯ ભાગ. અહીં કરણભાવના - પૂર્વોક્તકરણ ક્રમથી જંબૂદ્વીપવ્યાસ કલારૂપ-૧૯, શૂન્ય-૫. તેમાંથી વૈતાઢ્ય શર કક્ષાના પ૪૭૫ શોધિત કરાતં ૧૮,૯૪,૫૨૫ થશે. આ વૈતાઢય શર - પ૪૩૫ વડે ગુણતાં - ૧૦,૩૩,૫,૨૪,39પ ચાય, તેના ચારણગુણા કરતાં - ૪૧,૪૯,૦૦,૯૭,૫oo, આ વૈતાદ્ય જીવા વર્ગ છે. આનું મૂળ કરતાં છેદાશિ - ૪,૦૭,૩૮૨ છે. પ્રાપ્ત કળા છે - ૨,૦૩,૬૯૧ ચાય. શેષ કલાંશ રહેશે - 9૪,૦૧૯. પ્રાપ્ત કળાને ૧૯ ભાગથી પ્રાપ્ત યોજન - ૧૦,૭૨૦ અને કળા૧૧ થશે. શેષ કલાંશ અર્ધ અધિક થવાથી છે. એ અર્ધને અધિક કરતાં ૧૨ કળા થશે. હવે તેનું ધનુપૃષ્ઠ કહે છે – તેમાં વિશેષ એ – ૧૦,૩૪૪ યોજન અને Page #50 -------------------------------------------------------------------------- ________________ ૧/૧૩ ૮૬ જંબૂદ્વીપપજ્ઞાતિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ૧૫૧ ભાગ. અહીં કરણ જે રીતે વૈતાદ્યમાં ક્લારૂપ-પ૪પ તેનો વર્ગ-૨,૯૯,૩૫,૬૨૫, તેના છ ગણાં-૧૦,૯૮,૫૩,૫૦, વૈતાઢ્ય જીવા વર્ગ-૪૧,૪૯,૦૦,૯૭,૫૦૦ છે. બંનેના મળવાથી થાય-૪૧,૬૬,૯,૫૧,૨૫o આ વૈતાદ્ય ધનઃપૃષ્ઠ વર્ગ. મૂલ છેદરાશિ - ૪,૦૮,૨૬૪. પ્રાપ્ત કળા થાય ૨,૦૪,૧૩૨, શેષ કલાંશ - 99,૮૨૬. પ્રાપ્ત કળાને ૧થી ભાગ દેતાં ૧૦,૩૪૩|“I૧૯ થાય. હવે આ વૈતાદ્ય કેવો વિશિષ્ટ છે, તે કહે છે – રચક એટલે ગળાનું એક આભરણ, તે સંસ્થાનથી સંસ્થિત, સર્વથા જતમય છે. બંને પડખે બે પદાવપેદિકા, બે વનખંડ વડે ચોતરફથી પરિવૃત છે. અહીં બે પાવરવેદિકા તેને પૂર્વ-પશ્ચિમ જગતીથી રુદ્ધ થવાથી નિરવકાશવથી એકીભવન અસંભવ છે. • X - X - હવે તેમાં રહેલ બે ગુફાની પ્રરૂપણા કહે છે – વૈતાઢ્ય પર્વતની પૂર્વપશ્ચિમથી, અહીં પૂર્વ દિશા માટે પુરઝમ શબ્દને પૂર્વે નિપાત છતાં પશ્ચિમમાં પૂર્વની વ્યાખ્યા કરવી. ગ્રન્યાંતરમાં પશ્ચિમમાં તમિત્ર ગુફા અને પૂર્વમાં ખંડપ્રપાતગુફા નામ છે. ઉત્તર-દક્ષિણ લાંબી, આટલો જ વૈતાદ્યનો વિકુંભ, તે જ આની લંબાઈ છે. પૂર્વપશ્ચિમ વિસ્તીર્ણ, તે આધ અર્થશી વ્યક્ત છે. • X - X - વજમય કપાટ વડે આચ્છાદિત છે. આ બંને દ્વાર, ચકવર્તીના કાળને વજીને દક્ષિણ અને ઉત્તપાશ્વમાં પ્રત્યેક સદા સંમીલિત વજમય કપાટ યુગલ છે. તેથી જ સમસ્થિત છે. બે રૂપ છે, નિશ્ચિદ્ર છે, તેથી દુપ્રવેશ છે. નિત્ય અંધકારવાળી છે. - X - વિશેષણ દ્વારા અત્ર અર્થે હેતુ કહે છે – ગ્રહ, ચંદ્રાદિની જયોતિ ચાલી ગયેલ છે, એવો માર્ગ જેમાં છે તે. અથવા ચાલી ગઈ છે. ગ્રહાદીની પ્રભા જેમાંથી તે વાવ પ્રતિરૂપ છે. -x-x- ઉક્ત ગુફા નામથી દશવિ છે - તમિસાગુફા અને ખંડ પ્રપાતાગુફા. વૈવ શબ્દ બંનેની તુચકાતા બતાવે છે. તેના વડે આ બંને સમસ્વરૂપમાં જાણવી. આ બધી વિજયદેવ સમાન આલાવામાં પ્રાયઃ વ્યાખ્યા કરી છે. વિશેષ એ કે - તમિ સાધિપતિ કૃતમાલક, ખંડuપાતાધિપતિ નૃતમાલક છે. - હવે અહીં શ્રેણિ પ્રરૂપણા માટે કહે છે - તે વૈતાઢ્યના ઉભય પાવર્તી ભૂમિગત વનખંડનો બહસમ મણીય ભૂમિભાગથી ઉdવૈતાઢ્યગિરિના બંને પડખે દશ યોજન થઈને અહીં બે વિધાધરને આશ્રયભૂત શ્રેણી કહે છે - એક દક્ષિણમાં, એક ઉત્તરમાં છે. • x - ઉભય વિકંભથી દશ-દશ યોજન, તેથી પહેલી મેખલામાં વૈતાઢય વિલંભ ૩૦-યોજન છે. પર્વત સમિપ આયામથી છે. વૈતાદ્યવતુ આ પણ પૂર્વ-પશ્ચિમ સમદ્રને સ્પર્શે છે. તથા પ્રત્યેક બંને પડખે બે પાવર વેદિકા વડે અને બે વનખંડ વડે પરિવૃત છે. એ પ્રમાણે એકૈક શ્રેણીમાં બે પાવર વેદિકા અને બે વનખંડ છે, તેથી બંને શ્રેણીની ચાર પાવર વેદિકા અને ચાર વનખંડ જાણવા. - X - ૪ - હવે તે શ્રેણીનું સ્વરૂપ પૂછે છે – વિધાધર આદિ અર્થ કહેલો છે. વિશેષ એ કે વિવિધ મણી-પંચવર્ણમણી વડે આ પાઠ ઘણી પ્રતોમાં દેખાતો નથી, પણ રાજuMીયની વૃત્તિમાં દેખાય છે અને સંગત હોવાથી, અહીં તે પાઠ લખેલો છે, તેમ જાણવું. હવે ઉભય શ્રેણીના નગરોની સંખ્યા કહે છે - દક્ષિણ વિધાધરશ્રેણીમાં ગગનવલભાદિ-૫૦-વિધાધર નગરાવાસ કહ્યા છે. -x• તેનગરાવાસો રાજધાનીરૂપ જાણવા. * * * * * ઉત્તર વિધાધર શ્રેણીમાં રથનુપુર ચક્રવાલ આદિ-૬૦-વિધાધર નગરાવાસો કહેલાં છે. કેમકે દક્ષિણ શ્રેણીથી આ શ્રેણી અધિક દીર્ધપણે છે. ઋષભ ચાિમાં દક્ષિણ શ્રેણીમાં રથ-નુપૂર ચક્રવાલ, ઉત્તર શ્રેણીમાં ગગનવલ્લભ કહેલ છે, તવ સાતિશય શ્રતધર જાણે. - x - બંને શ્રેણી મળીને ૧૧૦ વિધાધર નગરાવાસ છે, તેમ મેં અને અન્ય તીર્થંકરે કહેલ છે. આ ૧૧૦ નગરોના નામો હેમાચાર્યકૃત ઋષભ રાત્રિથી જાણવા. તે વિધાધર નગરો ભવનાદિ વડે વૃદ્ધિને પામેલ, નિર્ભયત્વથી સ્થિર, ધનધાન્યાદિથી સમૃદ્ધ છે. પ્રમોદ વસ્તુના સભાવથી-પ્રમુદિત, નન - નગરીમાં રહેતા લોકો, નાનપ૬ - જનપદમાં થયેલ કે તેમાં આવેલ. ચાવતું શબ્દથી બધું ચંપાનગરીનું વર્ણન પહેલા ઉપાંગથી જાણવું. તે પ્રતિરૂપ સુધી જામવું. વિધાધર નગરોમાં વિધાધર રાજા વસે છે. • x - તે કેવા છે ? મહાહિમવાનુહૈમવત ફોગના ઉત્તરે સીમાકારી વર્ષધર પર્વત, મલય-પર્વત વિશેષ, મંદર-મેરુ, માહેન્દ્રપર્વત વિશેષ. તેની જેમ પ્રધાન. રાજાનું વર્ણન પહેલાં ઉપાંગથી જાણવું. હવે અહીં જ વર્તતી આભિયોગશ્રેણીને નિરૂપે છે - તે વિધાધર શ્રેમીના બહુસમ રમણીય ભૂમિ ભાગથી વૈતાઢ્ય પર્વતના બંને પડખે દશ યોજન ઉદર્વ જઈને અહીં બે આભિયોગ્ય - અભિ મુક્યતાથી પ્રેણકર્મમાં પ્રયોજાય છે તે. • શકના લોકપાલના પ્રેય કર્મકારી વ્યંતર વિશેષ, તેના આવાસ ભૂત શ્રેણી. બંને જાતિ અપેક્ષાથી પાવર વેદિકા વનખંડનું વર્ણક કહેવું. પર્વત સમિક ચારે પણ પાવરવેદિકા દીધતાવી છે. અહીં તેના સંબંધી વનખંડો પણ પર્વત સમાન આયામથી છે. પૂર્વે નીચેના જગતી પાવરપેદિકા સમભૂ ભાગ મણિ-તૃણ વણદિ અને યંતર દેવ-દેવી ક્રીડાદિ, જે ગમ વડે વર્ણવ્યા તે જ ગમ છે, તેથી ફરી વ્યાખ્યા કરી નથી. તે આભિયોગ્ય શ્રેણિમાં શકના - આસન વિશેષન અધિષ્ઠાતા શક, તેના દક્ષિણાદ્ધ લોકાધિપતિ, દેવો મળે પરમ ઐશ્વર્યયુક્ત તે દેવેન્દ્ર, દેવોમાં કાંતિ આદિ ગણોથી અધિક રાજમાન-શોભતા તે દેવરાજાના સોમ-પૂર્વ દિશામાલ, ચમ-દક્ષિણા દિકપાલ, વરુણ-પશ્ચિમ દિકપાલ, વૈશ્રમણ - ઉત્તર દિક્ષાલ, તેની નિકાય. - X • શક સંબંધી સોમાદિ દિક્વાલ પરિવારભૂત. આભિયોગ્ય દેવોના ઘણાં ભવનો કહેલ છે. તે ભવનો બહારથી વૃતાકાર, અંદરથી સમચતુરસ છે. અહીં ભવનોનું વર્ણન કહેવું. • x • તે પ્રજ્ઞાપનાના સ્થાન Page #51 -------------------------------------------------------------------------- ________________ ૧/૧૩ ૮૮ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ નામે બીજા પદમાં કહેલ છે. જેમકે નીચે પુકર કર્ણિકા સંસ્થાન સંસ્થિત, વિપુલ ગંભીર ખાત વરિખા, પ્રાકાર - અટ્ટાલક-કપાટ-તોરણ-પ્રતિદ્વાર દેશભાગ, યંત્ર-શનિમુસલ-મુસુંઢી પરિવારિક ઈત્યાદિ - X - X - X - X - X - હવે ઉક્ત સૂગની વ્યાખ્યા કહે છે - નીચેના ભાગમાં પુષ્કર કર્ણિકા સંસ્થાના સંસ્થિત છે, ઉકીર્ણ એટલે અતિ વ્યક્ત. જે ખાત-પરીખાનું અંતર ઉત્કીર્ણ છે તે. અથતિ ખાત અને પરીખાનું સ્પષ્ટ, વૈવિકત્યના મીલન અર્થે અપાંતરાલમાં મોટી પાળી સમ છે. વિપુલ - વિસ્તીર્ણ, ગંભીર - મધ્યભાગ પ્રાપ્ત નથી તે. ખાત-પરિખામાં આ ભેદ છે - પરિખા, ઉપર વિશાળ છે, નીચે સંકુચિત છે. ખાત-બંને સ્થાને સમ છે. પ્રાકાર - વપમાં પ્રતિભવન અટ્ટાલકા-પ્રાતરની ઉપરવર્તી આશ્રય વિશેષ. કપાટ-wતાલીદ્વાર, આના વડે પ્રતોલી સર્વત્ર સચિત છે. અન્યથા કપાટ જ અસંભવ થશે. તોરણ - પ્રતોલી દ્વારમાં હોય છે. પ્રતિદ્વાર - મૂળદ્વારના અપાંતરાલમાં રહેલ લઘદ્વાર, એ રૂપ દેશવિશેષ જેમાં છે તે. યંગ - વિવિધ પ્રકારે, શતક્તિ - મહાયષ્ટિ કે મહાશિલા. જે ઉપસ્થી ફેંકવામાં આવતા, સો પુરુષોને હણે છે. મુષઢી - શસ્ત્ર વિશેષ, તેના વડે પરિવારિત - ચોતરફથી વેષ્ટિત. તેથી જ બીજા વડે યુદ્ધ કરવાનું અશક્ય છે. અયોધ્યવથી જ સર્વકાળ જય જેમાં છે તે સદા જય અર્થાત્ સર્વકાળ જયંવતી. કેમકે સર્વકાળ ગુપ્ત પ્રહરણ અને પરપ વડે યોદ્ધા વડે સર્વથા નિરંતર પરિવારિતપણે બીજાને સહન ન કરતાં થોડો પણ પ્રવેશ અસંભવ છે. - કોઠક - ચાપરવક, રચિત - સ્વયં જ ચનાને પ્રાપ્ત જેમાં છે તે. * * * x - જેમાં વનમાલાદિના ચિત્રો છે તે. બીજા કહે છે - વાત એ દેશી શબ્દ ચે. તે પ્રશંસાવાસી છે. તેથી આવો અર્થ નીકળે કે – પ્રશસ્તિ કોઠક સયિત, પ્રશસ્ત વનમાલાકૃત્. ક્ષેમ - પરકૃત ઉપદ્રવ રહિત, શિવ - સદા મંગલયુક્ત, કિંકર - નોકરરૂપ દેવ • x • લાઈઅ-છાણ આદિ વડે ભૂમિનું ઉપલેપન કરવું. ઉલ્લાઈયા - ચુના આદિ વડે ભીંત આદિને ધોળવું વગેરે, તે દ્વારા પૂજિત. ગોશીર્ષ-ચંદન વિશેષ. સરસ-રતચંદન, દર્દર - દર્દર નામક ચંદન, તેના વડે પંચાંગુણી થાપા દેવાયેલ છે છે. ઉપયિત-નિવેશત, મુકેલા વંદનાકળશ - માંગલ્ય ઘટ, વંદનઘટ - માંગલ્ય કળશ, તેના વડે શોભતા, જે તોરણો તેને પ્રતિદ્વારના દેશ ભાગમાં મૂકેલા છે. આસક્ત-ભૂમિમાં લાગેલા, ઉસકત-ઉપર લાગેલા, વિપુલ-અતિ વિસ્તીર્ણ, વૃત-વતુળ. વસ્થારિયા - લટકાવેલી, માચદામ કલાપ-પુષ્પમાળાનો સમૂહ. * * * * • ઉપચાર-પૂજા, અપસગણનો સંઘ-સમુદાય, તેના વડે સમ્યક - રમણીયપણે વિકીર્ણવ્યાપ્ત. દિવ્ય ગુટિત-આતોધના જે શબ્દો, તેના વડે સમ્યક્ - કાનને મનોહારીપણે પ્રકર્ષથી - સર્વકાળ, નદિ-શબ્દ કરે છે. * * * * * હવે વૈતાના શિખરતલને કહે છે - બંને આભિયોગ્ય શ્રેણીના બહસમરમણીય ભૂમિભાગથી વૈતાઢ્ય પર્વતની બંને બાજુ પાંચ-પાંચ યોજન ઉtd જઈને, આ અંતમાં વૈતાદ્ય પર્વતનું શિખરતલ કહેલ છે. અને તે શિખરdલ એક પડાવસ્વેદિકાથી તેને વીંટળાયેલ એક વનખંડ વડે ચોતરફથી પરિવૃત છે. અર્થાત્ જેમ ગતીના મધ્યભાગમાં પડાવરવેદિકા એકૈક જગતીને દિશા-વિદિશામાં વીંટાઈને રહેલ છે, તેમ આ સર્વથા શિખરતલ પર્યન્ત વીંટીને રહેલ છે. પરંતુ આ લાંબ. ચાર ખૂણાવાળું શિખરતલ સંસ્થિત હોવાથી આયત ચતુસ્ય જાણવું. તેથી એક એક સંખ્યાવાળું કહ્યું, તેથી આગળ બહિવર્તી વનખંડ પણ એક જ છે, પરંતુ વૈતાદ્ય મતગત પાવર વેદિકાવનની માફક દક્ષિણ-ઉતર વિભાગવતુ બે પે નથી. ક્ષેત્ર વિચાર બૃહદ્રવૃત્તિમાં આમ કહ્યું છે. પ્રમાણ - વિઠંભ, આયામવિષયક. પાવરવેદિકા અને વનખંડનું વર્ણન પૂર્વવત્ જાણવું. હવે શિખરતલનું સ્વરૂપ પૂછે છે – આ બધું જગતીની પકાવપેરિકાના વનખંડ ભૂમિ ભાગવત્ વ્યાખ્યા કરવી. હવે તેની કૂટ વક્તવ્યતા પૂછે છે - ભગવ! જંબૂઢીપદ્વીપમાં ભરતપેટમાં વૈતાઢ્ય પર્વત ઉપર કેટલા કૂટો કહેલા છે ? ભગવંતે કહ્યું - ગૌતમ ! નવ કૂટો કહ્યા છે. તે આ પ્રમાણે – સિદ્ધ-શાશ્વત કે સિદ્ધ, શાશ્વતી અહંતુ પ્રતિમાનું સ્થાન છે સિદ્ધાયતન, તેનો આધારભૂત કૂટ તે સિદ્ધાયતન કૂટ, દક્ષિણાદ્ધ ભરત નામે નિવાસભૂત કૂટ તે દક્ષિણાદ્ધ ભરતકૂટ. ખંડ ગુફાધિપતિ દેવનો નિવાસભૂત કૂટ તે ખંડ પ્રપાતકૂટ, મણિભદ્ર નો દેવનો નિવાસભૂત કૂટ તેમાણિભદ્રકૂટ, વૈતાઢ્ય નામક દેવના નિવાસભૂત કુટ તે વૈતાકૂટ. પૂર્ણભદ્ર દેવનો નિવાસભૂત કૂટ તે પૂર્ણભદ્રકૂટ. એ પ્રમાણે તમિર ગુફાધિપતિ દેવનો કૂટ તે તમિસ ગુફાકૂટ, ઉત્તરદ્ધિ ભdયૂટર, વૈશ્રમણકૂટ પણ જાણવા. હવે તેમાં પહેલું સિદ્ધાયતનકૂટ સ્થાનનો પ્રશ્ન – • સૂત્ર-૧૪ - ભગવના જંબુદ્વીપ દ્વીપના ભરતક્ષેત્રના વૈતાદ્ય પર્વત સિંહદ્વાયતનકૂટ નામે કૂટ ક્યાં કહેલો છે? ગૌતમાં પૂર્વ લવણસમુદ્રની પશ્ચિમથી દાક્ષિણદ્ધિ ભરતકુટના પૂર્વમાં આ જંબૂદ્વીપ દ્વીપના ભરતક્ષેત્રમાં વૈતાઢય પર્વત ઉપર સિદ્ધાયતન કૂટ નામે કૂટ કહેલ છે. તે છ યોજન : એક કોશ ઉંd ઉચ્ચત્વથી છે તે મુલમાં છ યોજન - એક કોશ વિÉભથી, મધ્યમાં દેશોન પાંચ યોજન વિકંભથી, ઉપર સાતિરેક ત્રણ યોજના વિકંમતી છે. મુલમાં દેશોન રર-યોજન પરિધિથી, મધ્યમાં દેશોન પંદર યોજન પરિધિથી, ઉપર સાતિરેક નવ યોજન પરિધિથી છે. તે મૂલમાં વિસ્તીર્ણ, મદયમાં સંક્ષિપ્ત, ઉપર પાતળી, ગોપુચ્છ સંસ્થાનથી સંસ્થિત છે. તે સર્વ રત્નમય, સ્વચ્છ, ક્ષણ યાવતુ પ્રતિરૂપ છે. તે એક પડાવરવેદિકાથી અને એક વનખંડથી ચારે દિશા-વિદિશાથી સંપરિવૃત્ત છે. પ્રમાદિ પૂર્વવત. Page #52 -------------------------------------------------------------------------- ________________ ૧/૧૪ CE સિદ્ધાયતન ફૂટની ઉપર બહુસમરમણીય ભૂમિભાગ કહેલ છે. જેમ કોઈ આલિંગપુષ્કર યાવ-વ્યંતર દેવ-દેવીઓ યાવત્ વિચરે છે રહે છે. તે બહુસમરમણીય ભૂમિભાગના બહુમધ્યદેશ ભાગમાં અહીં એક મહાત્ સિદ્ધાયતન કહેલ છે. તે એક કોશ આયામથી, અર્ધકોશ વિષ્ફભથી, દેશોન કોશ ઉર્ધ્વ ઉચ્ચત્વથી છે. તે અનેક શત સ્તંભ સંનિર્વિષ્ટ છે. તે અશ્રુન્નત, સુરચિત વૈદિકા, તોરણો તથા સુંદર પુતળીઓથી સુશોભિત છે. તેના ઉજ્જવળ સ્તંભ ચીકણા, વિશિષ્ટ, સુંદર આકારયુક્ત ઉત્તમ વૈસૂર્ય મણીથી નિર્મિત છે. તેનો ભૂમિભાગ વિવિધ પ્રકારના મણી અને રત્નોથી ખચિત, ઉજ્વલ, અત્યંત સમતલ અને સુવિભકત છે. તેમાં ઈહામૃગ, વૃષભ, ઘોડા, મગર, મનુષ્ય, પક્ષી, સર્પ, કિન્નર, મૃગ, શરભ, ચામર, હાથી, વનલતા યાવત્ પાલતાના ચિત્રોથી અંકિત છે. - તેની રૂપિકા સુવર્ણ, મણિ અને રત્નોથી નિર્મિત છે તે સિદ્ધાયતન અનેક પ્રકારના પંચરંગી મણીઓથી વિભૂષિત છે. તેના શિખરો ઉપર અનેક પ્રકારની પંચરંગી ધ્વજા અને ઘંટ લાગેલા છે. તે શ્વેતવર્ણી, મરીચી કવચ છોડતો, લાઉલ્લોઈત મહિત છે. તે સિદ્ધાયતનની ત્રણ દિશામાં ત્રણ દ્વાર કહેલા છે, તે દ્વારો ૫૦૦ ધનુપ્ ઉર્ધ્વ ઉચ્ચત્વથી, ૨૫૦ ધનુર્ વિશ્વભથી, તેટલાં જ પ્રવેશથી, શ્વેત ઉત્તમ સુવર્ણ નિર્મિત રૂપિકાઓ છે. દ્વાર વર્ણન યાવત્ વનમાલા [અન્યત્ર છે.] તે સિદ્ધાયતનની અંદર બહુસમ રમણીય ભૂમિભાગ કહેલ છે, તે જેમ કોઈ આલિંગ પુષ્કર યાવત્ તે સિદ્ધાયતનના બહુામ રમણીય ભૂમિભાગના બહુ મધ્યદેશ ભાગમાં અહીં ૧૦૮ જિનપતિમા જિન ઉત્સેધ પ્રમાણ માત્ર રહેલી છે. એ પ્રમાણે ધૂપકડછાં સુધી કહેવું. • વિવેચન-૧૪ : સૂત્ર સરળ છે. વિશેષ એ કે – દક્ષિણાદ્ધ ભરતકૂટ જ આની પશ્ચિમ દિશામાં રહેલ છે. તેથી પૂર્વથી. તેના ઉચ્ચત્પાદિનું પ્રમાણ કેટલું છે ? છ યોજન અને એક કોશ, ઉર્ધ્વ ઉચ્ચત્વથી છે. મૂળમાં છ યોજન એક ક્રોશ ઈત્યાદિ સૂત્રાર્થ મુજબ કહેવું. હવે આના શિખરથી નીચે જવાથી વિવક્ષિત સ્થાનમાં પૃથુત્વ જાણવાને માટે કરણ કહે છે – શિખરથી ઉતરીને યોજનાદિ સુધી જઈને તેટલાં પ્રમાણમાં યોજનાદિ બે વડે ભાંગતા કૂટના ઉત્સેધથી અદ્વંયુક્ત જે થાય, તે ઈષ્ટસ્થાને વિખુંભ. તેથી કહે છે – શિખરથી ત્રણ યોજન અને અર્ધક્રોશ ઉતરીને, ત્યાંથી ત્રણ યોજન કોશાદ્ધધિકનો બે ભાગ કરી પ્રાપ્ત છ ક્રોશ અને ક્રોશનો પાદ, કૂટોત્સેધ સક્રોશ-છ યોજન, આના અદ્ધ યોજનત્રયી તે ક્રોશાદ્ધધિક. આમાં પૂર્વ રાશિ ઉમેરતા થસે સપાદક્રોશ ન્યૂન પાંચ યોજન. આ મધ્યદેશમાં વિખુંભ છે - x - મૂળથી ઉર્ધવગમનમાં ઈષ્ટ સ્થાનમાં વિકુંભપરિજ્ઞાન માટે આ કરણ છે - મૂળથી અતિક્રાંત યોજનાદિ બે વડે ભાંગતા પ્રાપ્ત મૂળ વ્યાસથી શોધિત કરતાં જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ અવશિષ્ટ ઈષ્ટ સ્થાનમાં વિખુંભ છે. તે આ રીતે – મૂળથી ત્રણ યોજન અને અર્ધક્રોશ ઉર્ધ્વ જઈને, બે વડે પ્રાપ્ત ભાગ છ ક્રોશ અને ક્રોશનો પાદ આટલા માપ વડે મૂળવ્યાસથી શોધિત થાય છે. શેષ પાંચ યોજનમાં સપાદ ક્રોશ ન્યૂન છે. આ મધ્યભાગ વિખંભ છે. - ૪ - EO આ આરોહ-અવરોહ કરણમાં બાકીના વૈતાઢ્યકૂટોમાં પાંચ શતિમાં, હિમવદાદિ કૂટોમાં સહસ્ર અંકમાં અને હરિસ્સહાદિ કૂટમાં આઠ યોજનિકમાં, ઋષભકૂટોમાં અવતારણીય છે. વાંચનાંતર પ્રમાણ અપેક્ષાથી ઋષભકૂટોમાં કરણ જગતીવત્ છે. આની પદ્મવવેદિકાદિનું વર્ણન કહે છે – તે સ્પષ્ટ છે. હવે જિનગૃહ વર્ણન કહે છે બહુરામરમણીય ભૂમિ ભાગના બહુમધ્ય દેશબાગમાં અહીં એક મોટું સિદ્ધોનું શાશ્વતી અર્હત્ પ્રતિમાનું આયનતન-સ્થાન અર્થાત્ ચૈત્ય છે. તે એક ક્રોશ લાંબુ, અર્ધક્રોશ વિખંભથી, દેશોન ક્રોશ ઉર્ધ્વ ઉચ્ચત્વથી છે. અહીં દેશ ૫૬૦ ધનુરૂપ છે. - ૪ - ૪ - તે વૈતાઢ્યકૂટની ઉપર ચૈત્યગૃહ, દ્રહદેવી ભવન તુલ્ય પરિમાણથી છે. જેમ શ્રીગૃહ એક ક્રોશ લાંબુ અડધો ક્રોશ પહોળું, ૧૪૪૦ ધનુષુ ઉચ્ચ છે. તથા અનેકશત સ્તંભોમાં સંનિવિષ્ટ છે. અર્થાત્ તેના આધારે રહેલ છે. સ્તંભમાં રહેલ સુકૃત્ નિપુણ શિલ્પીરચિત. તેવા પ્રકારની દ્વાર શુંડિકા ઉપર વજ્રરત્નમચી વેદિકા અને તોરણ છે. તથા પ્રધાન નયન-મનઃસુખકારિણી શાલભંજિકા તેમાં છે. તથા સંબદ્ધ પ્રધાન મનોજ્ઞ સંસ્થાન જેનું છે તે. તથા તેવા પ્રકારે પ્રશંસાસ્પદીભૂત ધૈર્ય વિમલ સ્તંભ જેમાં છે તે. વિવિધ મણિરત્નોથી ખચિત છે તે. - x - - તેવા પ્રકારે ઉજ્જવલ, અત્યંત સમ, સુવિભક્ત ભૂમિ ભાગ જેમાં છે તે. ઈહામૃગ આદિ પૂર્વવત્ વ્યાખ્યા કરવી. વિશેષ એ કે – મરીચી ક્વચ એટલે કિરણજાણને છોડતા તથા નામ અર્થાત્ જે ભૂમિનું છાણ આદિથી ઉપતંપન. ઉલ્લોક્તિ - ભીંતો અને માળનું સુના વડે સંમૃષ્ટિકરણ. આ લાઉલ્લોઈય વડે પૂજિત. જેમકે છાણ આદિ વડે ઉપલિપ્ત, ચૂના વડે ધવલ કરાયેલ જેથી ગૃહાદિ સશ્રીક થાય છે. તેમ આ જે પણ થાય. યાવત્ ધ્વજ. અહીં ચાવત્ કરણથી કહેવાનાર ામિકા રાજધાની પ્રકરણમાં સિદ્ધાયતન વર્ણમાં અતિર્દિષ્ટ સુધર્મા સમ ગમ કહેવો યાવત્ સિદ્ધાયતન ઉપર ધ્વજા ઉપવર્ણિત છે. જો કે અહીં યાવત્ પદમાં ગ્રાહ્ય દ્વારવર્ણક, પ્રતિમાવર્ણક, ધૂપકડછાં આદિ બધું અંદર આવે છે. તો પણ સ્થાન અશુન્યતાર્થે કંઈક સૂત્રમાં દર્શાવે છે – સિદ્ધાયતનની ત્રણે દિશા તે ત્રિદિક્, તેમાં. પૂર્વ-દક્ષિણ-ઉત્તર વિભાગમાં ત્રણ દ્વારો કહેલા છે. તે દ્વારો ૫૦૦ ધનુમ્ ઉર્ધ્વ ઉચ્ચત્વથી છે, ૨૫૦ ધનુષુ વિધ્યુંભથી છે. તેટલાં જ માત્ર પ્રવેશતી છે. “શ્વેત શ્રેષ્ઠ સુવર્ણ ભૂમિભાગ''થી દ્વારવર્ણક મંતવ્ય વિજયદ્વારવત્ યાવત્ વનમાલા વર્ણન કહેવું. તેના બહુસમરમણીય ભૂમિભાગના બહુમધ્યદેશ ભાગમાં અહીં એક મહાન્ દેવછંદક - દેવને બેસવાનું સ્થાન કહ્યું. અહીં ન કહેલ હોવા છતાં લંબાઈ-પહોડાઈ Page #53 -------------------------------------------------------------------------- ________________ ૧/૧૪ ૯૨ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ વડે દેવછંદક સમાન ઉચ્ચત્વથી અને તેનું અડધું પ્રમાણ તે મણિપીઠિકા સંભવે છે. • x• x • તે સિદ્ધાયતનના બહુમધ્યદેશ ભાગમાં અહીં એક મોટી મણિપીઠિકા કહી છે. તે ૧૬-યોજન આયામ-વિકુંભથી છે, આઠ યોજન ઉચ્ચત્વથી છે. • x - તે સિદ્ધાયતનના બહુમધ્યદેશ ભાગમાં એક મોટી મણિપીઠિકા કહી છે, તે બે યોજન આયામ-વિકંભરી, એક યોજન બાહલ્યથી સર્વ મણિમયી, સ્વચ્છ ચાવતુ પ્રતિરૂપ છે અને તે દેવ છંદક ૫૦૦ ધનુષ આયામ-વિકુંભથી, સાતિરેક સાધિક ૫૦૦ ધનુ ઉદર્વ-ઉચ્ચત્વથી છે. તે સર્વથા રનમય છે. તે દેવછંદકમાં ૧૦૮ જિનપતિમાં, જિનોસેધ પ્રમાણ માત્ર - એટલે તીર્થકર શરીરનું ઉચ્ચત્વ. તે પ્રમાણ ઉત્કૃષ્ટથી ૫૦૦ ધનુષ અને જઘન્યતી સાત હાથ પ્રમાણ છે. અહીં પoo ધનુષ જ ગ્રહણ કરાય છે. અહીં હીરસૂરિજીની વૃત્તિનો હવાલો આપેલ છે - અહીં તીછલોકવતત્વથી ૫oo ધનુષ અર્થ લેવો. તે ઉસેધાંગુલચી સાત હાથ ઉર્વલોક અને અઘોલોકમાં છે, તીલોકમાં ૫૦૦ ધનુ પ્રમાણ શાશ્વત પ્રતિમાને હું વંદુ છું. - X - X - દેવછંદકની ચારે દિશામાં પ્રત્યેક ૨૩-ભાવે રહેલ છે. [શંકા પડાવરવેદિકા માફક સાગતભાવરૂપ જિનપતિમાં હોય છે, પણ પ્રતિષ્ઠિતત્વ અભાવથી તેનું આરાધ્યવ કઈ રીતે છે ? (સમાઘાન] શાશ્વત ભાવની માફક શાશ્વત ભાવધર્મ પણ સહજસિદ્ધ જ હોય છે, તેથી શાશ્વતપ્રતિમાવતું શાશ્વત પ્રતિમા ધર્મ પણ પ્રતિષ્ઠિતત્વ આરાધ્યપણું આદિ સહજ સિદ્ધ જ છે. તો પ્રતિષ્ઠાપના સિવાયના વિચારથી શું? તેથી શાશ્વત પ્રતિમામાં સહજસિદ્ધ આરાધ્યત્વ છે. - X - અહીં પ્રતિમાસૂત્ર વર્ણન જીવાભિગમાદિમાં કહેલ છે, તે આ રીતે - તે જિનપ્રતિમાઓ - તપનીયમય હસ્તતલ અને પાદતલ, અંકમય નખો, અંતે લોહિતાક્ષ પ્રતિશેક, કનકમય પાદ, કનકમય ગુફ, કનકમય જંઘા, કનકમય જાનુ, કનકમય ઉર, કનકમય ગાગલષ્ટિ, રિઠમય મંસ, તપનીયમય નાભિ, રિઠમય રોમરાજી, તપનીયમય સુચ્ચક, તપનીયમય શ્રીવન્સ, કનકમય બાહો, કનકમયગ્રીવા, શિલપ્રવાલમય હોઠ, સ્ફટિકમય દાંત, તપનીયમય જીભ, તપનીયમય તાલુ, કનકમય નાસિકા, અંતે લોહિતાક્ષ પ્રતિસેક, અંકમય આંખ અંતે લોહિતાક્ષ પ્રતિરેક, પુલકમયી દષ્ટિ, ઠિમય તારક - અક્ષીપત્ર અને ભ્રમર, કનકમય કપોલ-શ્રવણનિડાલપટ્ટિકા, વજમય શીર્ષઘંટિકા, તપનીયમય કેશાંતકેશ ભૂમિ, રિટમય ઉપરના વાળ છે. તે જિનપ્રતિમાની પ્રત્યેકની પાછળ છત્રધાર પ્રતિમા કહી છે. તે છત્રધારપ્રતિમા હિમ-રજત-કુંદ-ઇંદુ સમાન, સકોરંટ માલ્યદામયુક્ત ધવલ આતપત્ર, લીલાસહિત ધારણ કરીને રહી છે. તે જિનપતિમાની બંને પડખે પ્રત્યેકમાં બબ્બે ચામરધારી પ્રતિમાઓ છે. તે ચામરપર પ્રતિમા ચંદ્રપ્રભ વજ વૈર્ય વિવિધ મણિ કનકરને ખચિત મહાર્ડ તપનીય ઉજ્વલ વિચિત્ર દડો સિલિકાઓ, શંખ-કકુંદ-દફરજમય મયિત ફીણપુંજ સમાન, સૂમ જતના દીર્ધવાળયુક્ત, શ્વેત ચામર લીલાસહિત ધારણ કરીને રહી છે. તે જિનપ્રતિમાની આગળ બળે નાગપ્રતિમા, બબ્બે યક્ષપ્રતિમા બન્ને ભૂતપતિમાં, બબ્બે કુંડધાર પ્રતિમા વિનયથી નમેલી પગે પડતી, અંજલિ જોડેલી એવી રહેલી છે. તે બધી જ રનમય, સ્વચ્છ, શ્લષ્ણ, લષ્ટ, ધૃષ્ટ, મૃષ્ટ, નીરજ, નીujક ચાવતુ પ્રતિરૂપ છે. તે જિનપ્રતિમાની આગળ એકસો આઠ - એકસો આઠ ઘંટા, વંદનકળશ, શૃંગાર આદર્શક, શાળા, પાત્રી, સુપતિષ્ઠક, મનોગુલિકા, વાતકક, ચિગ રતનકરંડક, અઘકંઠક યાવત્ વૃષભકંઠક, પુષ્પગંગેરી ચાવતું લોમહસ્ત ચંગેરી, પુષ્પપટલક ચાવતું લોમહસ્ત પટલક છે.. સૂpણ વ્યાખ્યા - [વૃત્તિકારશ્રીએ પ્રાકૃત પાઠનું સંસ્કૃતમાં રૂપાંતર જ કરેલ હોવાથી અમે અહીં માત્ર વિશિષ્ટ શબ્દાદિ જ લીધાં છે . તે જિનપ્રતિમાનો આ આવા સ્વરૂપનો વર્ણ વ્યાસ કહેલ છે. તે આ પ્રમાણે - સંવમય • અંકરનમય, લોહિતાક્ષ-આ નામનું એક રન, રિઠમય-ટિરનમય, ચુચુક-સ્તનની ડીંટડી, શિલપ્રવાલ મય - વિદ્રુમમય, •x • x • પ્રતિસેવક-ખૂણા કે ધાર, રિટરનની બનેલી આંખની મધ્યે રહેલ કીકી, રિટરનમય અક્ષિpl-નેત્રરોમ, * * * * * તપનીયમય વાળની અંતભૂમિ - કેશભૂમિ અર્થાત્ ટાલકુ રિહરનમય ઉપરના મૂર્ધજ - વાળ છે. [શંકા કેશરહિત મસ્તક-મુખયુક્ત ભાવજિનોની પ્રતિકૃતિની સદ્ભાવ સ્થાપના હોય છે, તો જિનોને કેશ-કૂર્યાદિનો સંભવ કઈ રીતે હોય? [સમાધાન] ભાવજિનોને પણ અવસ્થિત કેશાદિનું પ્રતિપાદન સિદ્ધાંતથી સિદ્ધ છે. જેમ - સમવાયાંગમાં અતિશયના અધિકારમાં “અવસ્થિત કેશ-શ્મશ્ન-રોમ-નખ” કહેલ છે. અવસ્થિતત્વ દેવ માહાભ્યથી છે, પૂર્વોત્પન્ન કેશાદિનું તે પ્રમાણે અવસ્થાન છે, પણ સર્વથા ભાવત્વ નથી. આ જ શોભાતિરેક દર્શન અને પરમ પ્રતિપત્તિ છે. તેથી પ્રસ્તુતમાં તેની પ્રતિરૂપતામાં વ્યાઘાત નથી. (શંકા) જો એમ છે તો અર્ચનક વડે, શું આલંબન કરીને તેની શ્રામસ્યવસ્થાને ભાવવી ? [સમાધાન] પરિકર્મિત રિઠમણિમય તથાવિધ અા કેશાદિ રમણીય મુખાદિ સ્વરૂપ. જે શ્રી ધર્મઘોષસૂરિજીએ ભાષ્યવૃત્તિમાં ભગવંતને ચાલીગયેલ રિહિત કેશવાળા મસ્તક-મુખ નિરીક્ષણથી શ્રામસ્યાવસ્થા સુજ્ઞાન જ કહેલ છે. તે ન વધતા અને અાપણાથી અભાવની વિવામાં શ્રામસ્યાવસ્થાના પ્રતિબંધકવથી કહ્યું, તેમાં કશું અયુક્ત નથી. તે જિનપ્રતિમાની પાછળ એક-એક છત્રધાર પ્રતિમા કહી છે તે છત્રધાર પ્રતિમા આદિ સૂસાર્થવત્ આતપત્ર-છત્ર. તે જિનપ્રતિમાની બંને પડખે પ્રત્યેકમાં બળે ચામરધાર પ્રતિમા કહી છે. તે પ્રતિમા ચંદ્રપ્રભ-ચંદ્રકાંત, વજ-હીરકમણિ ઈત્યાદિથી ખચિત જે દંડોમાં છે તે. એવા સ્વરૂપના મહાઈ, તપનીય ઉજ્જવલ દંડ જેમાં છે તે. • x • લીલાસહિત ધારણ કરે છે - વીંઝે છે, વીંઝતા રહેલ છે. તે જિનપતિમાની Page #54 -------------------------------------------------------------------------- ________________ ૧/૧૪ આગળ બબ્બે-બળે નાગ, યક્ષ, ભૂત, કુંડધાર પ્રતિમાં છે. તે દેવછંદકમાં જિનપ્રતિમાની આગળ ૧૦૮-૧૦૮ ઘંટા, વંદનકળશ-માંગલ્યઘટ, ઈત્યાદિ બધું સમાર્ચવતુ જાણવું. વિશેષ આ- મનોલિકા-પીઠિકા વિશેષરૂપ, અકંઠ હસ્તિકંટ-નર્કંઠ-ક્લિન્કંઠ-લિંપુરપકંઠ - મહોગ કંઠ • ગંધર્વકંઠ - વૃષભકંઠ તથા પુષ્પગંગેરી, એ રીતે માત્ર • ચૂર્ણ - ગંધ-વસ્ત્ર-આભરણ-સિદ્ધાર્થક-રોમહસ્ત આ બધાંની ચંગેરી, તેમાં રોમહસ્ત - મોરપીંછની પૂંજણી, પુષ્પ પટલ, માલ્ય પટલ, મુકલ, પુષ, ગ્રથિતમાળા, ચૂર્ણ પટલ, ગંધ-વસ્ત્રાદિ બધાંના પટલક, એ બધાં ૧૦૮-૧૦૮ જાણવા ૧૦૮-૧૦૮ સિંહાસન, છત્ર, ચામર, તૈલસમુદ્ગક, કોઠ સમુદ્ગક, ચોપગસમુદ્ગક, તગર સમુક, મેલાસમુગક, હરિતાલ આદિ સમુદ્ગક આ બધાં જ તેલાદિ પરમ સુરભિગંધયુક્ત જાણવા. ૧૦૮ વજા છે. * * * * * સિદ્ધાયતનકૂટ વક્તવતા કહી, હવે દક્ષિણાદ્ધ ભરતકૂટ - • સૂગ-૧૫ થી ૧૮ : [૧૫] ભગવદ્ ! વૈતાદ્ય પર્વતમાં દાક્ષિણાહર્ત ભરતકૂટ નામક કૂટ કયાં કહ્યો છે ? ગૌતમ ખંડપાત ફૂટની પૂર્વમાં, સિદ્ધાયતન કૂટની પશ્ચિમે, અહીં વૈતાદ્ય પદ્ધતિનો દાક્ષિણાદ્ધ ભરતકૂટ નામનો કૂટ કહેલ છે. સિદ્ધાયતન ફૂટ પ્રમાણ સર્દેશ યાવતું તે બહુરામરમણીય ભૂમિભાગની બહુમદેશ ભાગમાં અહીં એક મોટો પ્રાસાદાવતુંસક કહેલ છે. તે એક ક્રોશ ઉd ઉચ્ચત્વરી, અર્ધકોશ વિર્કભથી અભ્યગત ઉચિત પ્રહસિત ચાવ4 પ્રાસાદીયાદિ છે. તે પ્રાસાદાવર્તસકના બહુમધ્યદેશ ભાગમાં એક મોટી મણિપીઠિકા કહી છે, તે ૫૦૦ ધનુષ આયામ-વિછંભથી, ૫o-ધનુષ બાહલ્યથી, સર્વમણીમયી, મણિપીઠિકાની ઉપર સીંહાસન કહેલ છે, તે સપરિવાર કહેવું. ભગવતુ તેને દક્ષિણાદ્ધ ભરતકૂટ કેમ કહે છે ? ગૌતમ ! દાક્ષિણદ્ધિ ભરત નામક મહદ્ધિક યાવન પલ્યોપમ સ્થિતિક દેવ અહીં વસે છે. તે ત્યાં ooo સામાનિક, સપરિવાર ચાર અગ્રમહિણી, ત્રણ દિા, સાત અનિકો, સાત અનિકાધિપતિ, ૧૬,ooo આત્મરક્ષકદેવ, દાક્ષિણાદ્ધ ભરતકૂટ, દાક્ષિણદ્ધિ રાજધાની, બીજ ઘણાં દેવો અને દેવીનું આધિપત્યાદિ કરતાં ચાવત વિચરે છે. ઘક્ષિાદ્ધ ભરતકૂટ દેવની દાક્ષિણાદ્ધાં રાજધાની ક્યાં કહી છે? ગૌતમ! મેર પર્વતની દક્ષિણમાં તિછમાં અસંખ્યાત દ્વીપસમુદ્ર અતિક્રમીને આ જંબૂદ્વીપ દ્વીપમાં દક્ષિણમાં ૧૨,ooo યોજન જઈને, અહીં દાક્ષિણાદ્ધ ભરતકુટ દેવની દાક્ષિણદ્ધિાં નામે રાજધાની કહેવી. જે રીતે વિજયદેવની કહી છે. એ પ્રમાણે સર્વે કૂટો ગણવા યાવત્ ઐશ્રમણકૂટ. તે પરસ્પર પૂર્વથી પશ્ચિમ છે. આ વણવાસ ગાથા - [૧૬] વૈતાદ્ય પર્વતના મધ્યમાં ત્રણ ફૂટ રવમય છે. બાકીના બધાં ફૂટો રનમય છે. [૧] જે નામના કૂટ છે, તે નામના દેવો હોય છે, તે પ્રત્યકે પ્રત્યેકની જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ પલ્યોપમની સ્થિતિ હોય છે. [૧૮] માણિભદ્રકૂટ, વૈતાઢકૂટ, પૂર્ણભદ્રકૂટ. આ ત્રણ કૂટો સુવર્ણમિય છે, બાકીના છ રનમય છે. બે વિસદેશ નામવાળા દેવ છે - તમાલક અને નૃત્યમાલક. બાકીના છ સદેશ નામવાળા છે. રાજધાનીઓ જંબૂઢીપદ્વીપના મેરુ પર્વતની દક્ષિણમાં તીછમાં અસંખ્યાત દ્વીપસમુદ્ર અતિક્રમીને બીજા જંબૂદ્વીપમાં ૧૨,૦૦૦ યોજન જઈને, અહીં રાજધાની કહેવી, તે વિજય રાધાની સર્દેશ છે. • વિવેચન-૧૫ થી ૧૮ : અહીં બધે પદયોજના સુગમ છે. વિશેષ - પ્રાસાદાવતુંસક એક કોશ ઉd ઉચ્ચત્વથી, અદ્ધ ક્રોશ વિઠંભથી, અદ્ધ ક્રોશ આયામથી પણ જાણવું. * * * એ પ્રમાણે સોમતિલકસૂરિકૃત શ્રીનિલય એ ક્ષેત્ર વિચાના વચનથી જાણવું. ઉમાસ્વાતિકૃત જંબૂદ્વીપ સમાસમાં પણ પ્રાસાદાવતુંસક આવા પ્રકારના પ્રમાણથી કહેલ છે. - X - X - તH i આદિ સુગમ છે. વિશેષ એ - સપરિવાર - દક્ષિણાદ્ધ ભરતકૂટાધિપ સામાનિકાદિ દેવ યોગ્ય ભદ્રાસન સહિત. - હવે પ્રસ્તુત કૂટોના અવર્ય પૂછે છે – આ આખું સૂત્ર વિજયદ્વાર નામક અવર્થ સૂચક સૂત્રવત્ કહેવું. વિશેષ આ • x • દક્ષિણાદ્ધ ભરતની રાજધાની. અહીં નથી છતાં તેnvi૦ સ્વયં જાણવું. તથા દક્ષિણાદ્ધ ભરતકૂટ નામે દેવ, સ્વામીત્વથી, આનો છે. હવે તેની રાજધાની ક્યાં છે ? તેમ પૂછે છે - તે સ્પષ્ટ છે. હવે અપર કૂટ વક્તવ્યતાને દક્ષિણાદ્ધ ભરતકૂટના અતિદેશથી કહે છે – એ પ્રમાણે દક્ષિણાદ્ધ ભરતકૂટ ન્યાયથી બધાં કૂટો-ત્રીજા ખંડ પ્રપાતા કૂટાદિ બુદ્ધિપથથી પ્રાપ્ત કરવા. તે નવમાં વૈશ્રમણકૂટ સુધી જાણવું. તે પરસ્પર-પૂર્વાપચી, આ અર્થ છે – પૂર્વમાં પૂર્વપૂર્વ, પશ્ચિમમાં ઉત્તર-ઉત્તર, પૂર્વાપર વિભાગની આપેક્ષિકત્વથી કહ્યું. આ કૂટોના વર્ણક વિસ્તારમાં આ વર્ડ્સમાણ ગાથા છે. પણ મેં તે કૂટોના વણવાસમાં આ ગાથા યોજનીય છે - મો મHe • x • તેનાથી વૈતાઢ્ય મળે ચોથું-પાંચમું-છઠું રૂ૫ ત્રણ કૂટો કનકમય હોય છે. • x • બાકીના પર્વત કૂટો વૈતાદ્ય વર્ષધર મેટુ આદિ ગિરિકૂટો - X • હરિસ્સહ, હરિકૂટ, બલકૂટ વર્જિત બધાં રનમય જાણવા. જે આ વૈતાદ્ય પ્રકરણમાં બધાં પર્વતમાં રહેલ કૂટતું જાણપણું છે. તે બધું એક વણકવથી લાઘવાર્થે છે. વૈતાઢ્ય શબ્દ અહીં જાતિ અપેક્ષાએ છે, તેથી ભરત, ઐરવત, મહાવિદેહ વિજયમાં રહેલ વૈતાદ્યના નવે કૂટોમાં સર્વમધ્યમ ત્રણત્રણ કુટો સુવર્ણના જાણવા. આ જ કથન વેતાર્યમાં વ્યક્તપણે દશવિ છે - માણિભદ્ર ઈત્યાદિ. બે કુટનો વિદેશ નામક દેવો છે – કૃતમાલ, નૃત્યમાલ. બાકીના છ કૂટોના સર્દેશ નામના દેવો છે. જેમકે દક્ષિણાદ્ધ ભરત કૂટનો સ્વામી Page #55 -------------------------------------------------------------------------- ________________ ૧/૧૫ થી ૧૮ દક્ષિણદ્ધિ ભરતકૂટ દેવ છે. આ જ અર્ચને વ્યક્ત કરતી ગાથા કહેલ છે - જ નામના કૂટો છે, તે નામના દેવો પલ્યોપમ સ્થિતિક નિશ્ચે હોય છે અને તે પ્રત્યેક કૂટના જાણવા. આના દ્વારા આઠ કૂટોના સ્વામી કહ્યા. સિદ્ધાયતન કૂટમાં સિદ્ધાયતનના જ મુખ્યપણાથી તેના સ્વામી દેવનું નામ જણાવેલ નથી. (શંકા) દક્ષિણાદ્ધ ભરત કૂટોના સદેશ નામ દેવ આશ્રય ભૂતવથી નામો અન્વર્ય થાય છે. જેમકે દક્ષિણાદ્ધ ભરત નામના દેવ સ્વામીત્વથી ઉપચારથી • x - દક્ષિણાદ્ધ ભરત એવું નામ છે. એમ બીજામાં પણ છે. પરંતુ ખંડપ્રપાત ગુફાકૂટ અને તમિસ ગુફા કૂટમાં તે કઈ રીતે છે ? તેના સ્વામી નૃતમાલ, કૃતમાલ વિદેશ નામપણે છે. ખંડપ્રપાત ગુફાના ઉપરવર્તીકૂટ ખંડપ્રપાત ગુફાકૂટ ઈત્યાદિ જ અવર્થ થતો નથી. આ સૂત્રમાં દક્ષિણાદ્ધ ભરતકૂટ સમાન, બીજા કૂટના અતિદેશથી બૃહન્હોત્ર સમાસવૃત્તિમાં “એ પ્રમાણે શેષ કૂટો પણ સ્વ-સ્વ અધિપતિ યોગથી પ્રવૃત છે, તેમ જાણવું. ખંડપ્રપાતગુફાધિપતિનો કૂટ ખંડણપાતકૂટ એ યૌગિક નામાંતર અપેક્ષાથી અહીં પણ અન્વર્ણ ઘટે છે જ. તેથી જ કહે છે કે- ત્રીજા કૂટમાં ખંડપપાતગુફાધિપતિ દેવ આધિપત્યાદિ કરે છે, તેથી તે ખંડપ્રપાતગુફાકૂટ કહેવાય છે. ત્યારપછી રાજધાની વિષયક સૂત્ર છે. તે સરળ છે - x - રાજધાની ખંડપ્રપાતગુફા નામે છે, માણિભદ્ર દેવ છે. - ૪ - • સૂત્ર-૧૯,ર૦ : [૧૯] ભગવન ! વૈતાદ્ય પર્વતને વૈત પર્વત કેમ કહે છે ? ગૌતમ ! વૈતાઢય પર્વત ભરતક્ષેત્રને બે ભાગમાં વિભક્ત કરતો રહેલ છે. તે આ પ્રમાણે - દાક્ષિણા ભરત, ઉત્તરા ભરd. અહીં મહદ્ધિક યાવત્ પલ્યોપમસ્થિતિક વૈતાદ્યકુમાર દેવ વસે છે. તેથી હે ગૌતમ! એમ કહેવાય છે - વૈતાદ્ય પર્વત એ વૈતાદ્ય પર્વત કહેવાય છે. અથવા હે ગૌતમ વૈતાઢય પર્વત એ શાશ્વત નામ કહેલ છે, જે કદી ન હતું તેમ નહીં કદી નથી તેમ નહીં, કદી નહીં હશે એમ પણ નથી, હતું • છે અને રહેશે. તે યુવ, નિયત શાશ્વત, અક્ષય, અવ્યય, અવસ્થિત, નિત્ત છે. રિ૦] ભગવત્ / ભૂદ્વીપમાં ઉત્તરાર્ધ ભરતો કયાં આવેલ છે? ગૌતમ ! લઘુહિમવત વઘર પર્વતની દક્ષિણમાં વૈતાદ્ય પર્વતની ઉત્તરમાં પૂર્વ લવણસમુદ્રની પશ્ચિમે, પરિમ લવણસમુદ્રની પૂર્વે અહીં જંબૂદ્વીપ હીપમાં ઉત્તર ભરત નામે વાસ ક્ષેત્ર કહેલ છે. આ હોટ પૂર્વ-પશ્ચિમ લાંબુ, ઉત્તર-દક્ષિણ પહોળું પલ્ચક સંસ્થાને રહેલ, બે તરફ લવણ સમુદ્રને સૃષ્ટ, પૂર્વ કોટિણી પૂર્વ લવણ સમુદ્રને ધૃષ્ટ અને પશ્ચિમ કોટથી ચાવતુ પૃષ્ટ છે. ગંગા-સિંધુ મહાનદી વડે ત્રણ ભાગમાં વિભક્ત, ૩૮ યોજન અને એક યોજનાની 3/૧૯ ભાગ વિષંભથી છે. જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ તેની બાહ્ય પૂર્વ-પશ્ચિમથી ૧૮૯ર યોજન અને એક યોજનના થત ભાગ અને અભિાગ લંબાઈથી છે. તેની જીવા ઉત્તરમાં પૂર્વ-પશ્ચિમ લાંબી, લવણસમુદ્રને બે બાજુ ઋષ્ટ છે યાવત્ ૧૪,૪૭૧ યોજન અને ૬/૧૯ ભાગથી કંઈક વિશેષ જૂન આયામથી કહેલ છે. તેનું ધનુપૃષ્ઠ દક્ષિણથી ૧૪,૧૨૮ યોજન અને યોજનના ૧૧/૧૯ ભાગ પરિક્ષેપથી છે. ભગવના ઉત્તરાર્ધ ભરતક્ષેત્રનો કેવો આકાર પ્રત્યવતાર કહેલ છે ? ગૌતમ ! બહુરામરમણીય ભૂમિભાગ કહેલ છે. જેમ કોઈ આલિંગપુર યાવતું કૃત્રિમ અને અકૃત્રિમ વડે છે. ભગવન / ઉત્તરાઈ ભરતના મનુષ્યના કેવા આકારભાવ પ્રત્યવતાર કહેલ છે ? તે મનુષ્યો ઘણાં સંઘયણી ચાવતુ કેટલાંક સિદ્ધ થાય છે, ચાવ4 સર્વે દુ:ખોનો અંત કરે છે.. • વિવેચન-૧૯,૨૦ : હવે વૈતાઢ્ય નામની નિક્તિ પૂછે છે - ઉત્તરમાં કહે છે - ભરતક્ષેત્રને બે ભાગમાં વિભાગ કરીને રહેલ છે. તેથી જે ભરત ક્ષેત્રના બે અડધા કરે છે, તેથી વૈતાઢ્ય કહ્યો. હવે બીજા પ્રકારે નામનો અન્વર્ટ કહે છે - અહીં વૈતાદ્યગિરિકુમાર દેવ મહર્તિક, મહાધુતિકાદિ છે. પલ્યોપમસ્થિતિક દેવ અહીં વસે છે. તેનાથી વૈતાદ્યનો નામાવર્થ વિજયદ્વારવત્ જાણવો. કેમકે સદેશ નામના સ્વામી છે. મયુf ઈત્યાદિ પૂર્વવત્ છે. હવે ઉત્તરાદ્ધભરતફોમ ક્યાં છે ? એ પ્રશ્નસૂત્ર કહે છે. દક્ષિણાદ્ધ ભરતના સમાન ગમવથી વ્યક્ત છે. વિશેષ એ કે – પરચંડવત્ સંસ્થાન જેનું છે તે. તે ૨૩૮ /૧૯ યોજન વિઠંભ છે. આનો શર પણ પ્રાચ્ચશર સહિત સ્વોત્ર વિસ્તારથી પ૨૬ યોજન અને ૬-કળા છે. - હવે તેની બાહા- ઉત્તરાદ્ધ ભરતની બાહા - પૂર્વોક્ત સ્વરૂપ પૂવપિર દિશામાં એકૈક ૧૮૯૨\૧૯ ભાગ અને યોજનાનો અર્ધભાગ પણ ૧લ્માં ભાગનો છે અર્થાત્ યોજનનો ૩૮મો ભાગ છે. આનું કરણ- ગુરધનુપૃષ્ઠ કલારૂપ ૨,૩૬,૦૪૨. તેમાંથી ૨,૦૪,૧૩૧ કળારૂપ લઘુ ધનુપૃષ્ઠ શોધિત કરતાં થશે - ૩૧,૧૧. તેને અડધું કરતાં ૩૫,૯૫૫ કલાદ્ધ થાય છે. તેના યોજનો ૧૮૯૨ અને કલાદ્ધ થશે. આ એક પડખાંની બાંહીની લંબાઈ છે. હવે તેની જીવા કહે છે – તેની જીવા-પૂર્વોક્ત સ્વરૂપા ઉત્તરમાં લઘુહિમવંતગિરિની દિશામાં પૂર્વ-પશ્ચિમ લાંબી બંને બાજુ લવણસમુદ્રને ધૃષ્ટ, દક્ષિણાદ્ધ ભરત જીવા સૂબવત્ જ જાણવી. •x• ૧૪,૪૭૧ - ૬/૧૯ ભાગથી કિંચિત્ વિશેષ જૂન લંબાઈથી છે. આના કરણ આ રીતે- કલીકૃત જંબૂદ્વીપ વ્યાસ ૧૯ શૂન્ય-૫, ઈપૂનિત ૧૮૯ શૂન્ય-૪, ઈષગુણ-૧૮૯, શૂન્ય-૮, ચાર ગણું કરતાં-૭૫૬, શૂન્ય-૮. આ ઉત્તરાર્ધ ભરતનો જીવાવર્ગ છે. આનું વર્ગમૂળ કરતાં પ્રાપ્ત કળા છે - ૨,૭૪,૫૪, શેષ Page #56 -------------------------------------------------------------------------- ________________ ૧/૧૯,૨૦ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ કલાંશ-૨,૯૭,૮૮૪ અને છેદ-૫,૪૯,૦૮ થાય. પ્રાપ્ત કળાના-૧૯ ભાગે યોજના કરતાં ૧૪,૪૩૧ - ૫/૧૯ ઉદ્ધર્યા પછી શેષ લાંશમાં ઉમેરતાં કંઈક વિશેષ જૂન ૬૦ કળા વિવક્ષિત છે. હવે આનું ઘન:પૃષ્ટ કહે છે – તે ઉત્તરાદ્ધ ભરત જીવાના દક્ષિણ પામાં ધનુપૃષ્ઠ અયત્િ ઉત્તરાદ્ધભરતના ૧૪,૫૨૮ ૧૧/૧૯ યોજન પરિધિથી કહેલ છે. અહીં કરણ - ઉત્તરાદ્ધ ભરતના કલીકૃત ઈધુ ૧૦,૦૦૦, આનો વર્ગ-૧, શૂન્ય-૮, તેને છ વડે ગુણતા ૬-શૂન્ય-૮. તે પણ ઉત્તરાદ્ધ ભરત જીવા વર્ગથી ૩૫,૬૦,૦૦,૦૦,૦૦૦ એ સ્વરૂપે મિશ્રિત થતાં ૩૬૨ અને શૂન્ય-૮. આ ઉત્તરાદ્ધ ભરતનો જીવા વર્ગ, તેના મૂલથી પ્રાપ્ત કળા ૨,૩૬,૦૪૩, શેષ લાંશ-૨,૬૨,૧૫૧ અને છેદ શશિ-૫,૫૨,૨૬, કળાના ૧૯મા ભાગે ૧૪,૫૨૮ ૧૧/૧૯ અહીં શેષાંશોના અવિવક્ષિતત્વથી ૧૧-કળાનું સાધિકવ સચવ્યું. અહીં દક્ષિણાદ્ધ ભરતાદિ ક્ષેત્ર સંબંધી શરાદિ ચતુક સુખેથી પરિજ્ઞાનને માટે વૃત્તિકારશ્રીએ કોષ્ટક આપેલ છે. ક્ષેત્ર | શર | બાપા || જીવા ધનુપૃષ્ઠ દક્ષિણભરતાદ્ધ ૨૩૮/3 | ૯૪3૮/૧૨ ૯૭૬૬/૧ વૈતાઢ્ય પર્વત | ૨૮૮/3 | ૪૮૮/૬TI | ૧૦૩૨૦/૧૨ | ૧૦૩૪૩/૧૫ ઉત્તર ભરતાદ્ધ | પ૨૬/૬ | ૧૮૯૨al | ૧૪૪૩૧/૫ ૧૫૫૨૮/૧૧ આ શર આદિ કરણવિધિ પ્રસંગથી અહીં દશર્વિલ છે. અહીંથી આગળ ઉત્તરમાં લઘુહિમવતાદિ સૂરમાં તે દશર્વિલ નથી. તે ક્ષેત્ર વિચાર વૃત્તિથી જાણવું. હવે ઉત્તરાદ્ધ ભરતનું સ્વરૂપ પૂછે છે. તે સ્પષ્ટ છે. અહીં જ મનુષ્યનું સ્વરૂપ પૂછે છે - તે પણ પૂર્વવતુ. યાવત્ કોઈ સર્વ દુઃખોનો અંત કરે છે. (શંકા) અહીં મનુષ્યોમાં અરહંતાદિના અભાવથી મુક્તિ અંગભૂત ધર્મશ્રવણાદિના અભાવથી કઈ રીતે મુક્તિ પ્રાપ્તિના સૂત્રના ઔચિત્યને કહે છે ? તે કહે છે. ચક્રવર્તી કાળમાં ખુલ્લી બંને ગુફાના અવસ્થાનથી જતા-આવતાં દક્ષિણાદ્ધ ભરતવાસી સાધુ આદિથી કે અન્યદા પણ વિધાધર-શ્રમણાદિથી કે જાતિ સ્મરણાદિથી, મુક્તિ પ્રાપ્તિ સૂત્ર ઉચિત છે. " [અહીં હીરસૂરિજીની વૃત્તિનો સંદર્ભ છે – જે કે ઉત્તરાદ્ધ ભરતામાં તીર્થકર દિti અભાવણી અનદિશોત્પwવણી ત્યાંના મનુષ્યોને ધર્મપ્રાપ્તિ સામગ્રી અભાવ છે, તો પણ ચૈત્ય મકારાદિ પ્રયોજન વI trગત વિધાધાદિ સાધુ અને જિctપતિમાd/ દfereણી કર્મeir ક્ષયપશમના વૈચિયથી આદ્રકુમારાવિત્ત જાતિસ્મરણ થાય. હવે આ ફોટવ ઋષભકૂટ ક્યાં છે, તે પૂછે છે – સૂત્ર-૨૧ - ભગવાન ! જંબૂઢીપદ્વીપમાં ઉત્તરાદ્ધ ભરતક્ષેત્રમાં ઋષભ કૂટ નામક પવત કહેલ છે ? ગૌતમ ! ગંગાકૂટની પશ્ચિમે, સિંધુ ફૂટની પૂર્વે લઘુહિમવંત વધિર પર્વતના દક્ષિણી નિતંબમાં, અહીં જંબૂદ્વીપ દ્વીપમાં ઉત્તરાદ્ધ ભરતક્ષેત્રમાં ઋષભકૂટ 2િ5/7] નામે પર્વત કહેલ છે. - તથા - આ ઋષભકૂટ આઠ યોજના ઉદ્ધ ઉચ્ચત્વથી, બે યોજન ઉદ્વેધથી, મૂળમાં આઠ યોજન, મધ્યમાં છ યોજન, ઉપર ચાર યોજન વિર્કથી કહેલ છે. મૂળમાં સાતિરેક ૫ોજન, મધ્યમાં સાતિરેક ૧૮-ચોજન, ઉપર સાતિરેક ૧રયોજન પરિધિ છે. પાઠાંતરથી મૂળમાં બાર યોજન, મધ્યમાં આઠ યોજન, ઉપર ચાર યોજના વિખંભથી, મૂળમાં સાતિરેક ૩૩-ચોજન, મણે સાતિરેક ૨૫-ગોજન, ઉપર સાતિરેક ૧ર-યોજન પરિધિથી ઋષભકૂટ કહેલ છે. તે મૂળમાં વિસ્તીર્ણ, મધ્યમાં સંક્ષિપ્ત, ઉપર તનુ. ગોપુજી સંસ્થાન સંસ્થિત, સર્વ જંબુનદમય, સ્વચ્છ-ગ્લણ-ચાવતુ પ્રતિરૂપ છે. તે એક પાવરવેદિકાથી પૂર્વવતુ યાવતુ ભવન કોશ લંબાઈથી, અeઈક્રોશ પહોળાઈથી, દેશોન કોશ ઉદd ઉચ્ચત્વથી છે, અર્થ પૂર્વવતુ. ઉત્પલો, પા યાવત્ ઋષભ, અહીં મહર્વિક દેવ યાવત્ દક્ષિણથી રાજધાની પૂર્વવત્ મેરુ પર્વતના, જેમ વિજયની છે તેમ કહેવી. • વિવેચન-૨૧ : ભગવન જંબૂઢીપદ્વીપમાં ઉત્તરાદ્ધ ભરતમાં ઋષભકૂટ પર્વત ક્યાં છે ? ગૌતમ! જ્યાં હિમવતી ગંગા નીકળે છે, તે ગંગા કુટ તેની પશ્ચિમે, એ રીતે સિંધૂકુડની પૂર્વમાં, લઘુ હિમવત વર્ષધરના દક્ષિણી નિતંબમાં છે. આ પ્રદેશમાં જંબુદ્વીપ દ્વીપમાં બહષભ કૂટ નામે પર્વત કહેલ છે. તે આઠ યોજન ઉંચો આદિ બધું સૂત્રાર્થવ જાણવું. ઉદ્વેધ-ભૂમિમાં રહેલો છે. વિકુંભ-વિસ્તાર, ઉપલક્ષણથી આયામ પણ છે. પરિક્ષેપ-પરિધિ. - X - X - અહીં કહે છે - એક વસ્તુના વિકંભાદિ પરિમાણમાં બે રૂપ અસંભવ હોવાથી આ ગ્રંથના સાતિશય સ્થવિર પ્રણીતાણામાં કોઈ એક નિર્ણય કેમ નથી ? - ૪ - સત્ય છે. જિનેશ્વરો બધાં ક્ષાયિક જ્ઞાની હોવાથી મૂળથી એક જ મત હોય. પાછળથી કાલાંતરથી વિસ્મૃતિ આદિ વડે આ વાચના ભેદ છે. જ્યોતિકરંડક વૃત્તિમાં કહેલ છે કે - દુઃખમાનુભાવથી દુભિક્ષાવૃત્તિથી સાધુ વડે પઠન-ગુણનાદિમાં મુશ્કેલી થઈ. સુભિક્ષકાળ થતાં બંને સંઘનો મેળાપક થયો. એક વલ્લભીમાં, એક મથુરામાં. ત્યાં સૂકાઈ સંઘટનમાં પરસ્પર વાચના ભેદ થયો. -x - તેમ અહીં પણ કોઈ એક નિર્ણય દુકર હતો. * * * * * ઈત્યાદિ. પરંતુ સિદ્ધાંત શિરોમણી પૂજ્યશ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ પ્રણીત ફોમ સમાસ સૂત્રમાં ઉત્તરમત જ દશાવેલ છે. જેમકે – બધાં જ ઋષભકૂટ ઉર્વ આઠ યોજન હોય છે, બાર, આઠ અને ચાર, મૂળમાં-મધ્યમાં-ઉપર વિરતીર્ણ છે. હવે એની પાવર વેદિકાદિ કહે છે - સિદ્ધાયતન કૂટમાં પૂર્વે કહ્યું તેમ અહીં પણ વકતવ્યતા કહેવી. તે ઝષભ નામના દેવના સ્થાન-ભવન સુધી કહેવું. તે આ - એક વનખંડથી ચોતરફથી પરિવૃત છે. ઋષભકૂટ ઉપર બહુસમ રમણીય ભૂમિભાગ Page #57 -------------------------------------------------------------------------- ________________ જંબુદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ૧/૧ કક્ષ છે, •x• ચાવતું ત્યાં વ્યંતરો વિચરે છે. તે બહુમરમણીય ભૂમિભાગતા બહુ મધ્યદેશ ભાગમાં એક મોટું ભવત કહેલ છે. આની વ્યાખ્યા પૂર્વવતું. ભવનનું પ્રમાણ સૂત્રમાં સાક્ષાત્ જ દશર્વિલ છે. • x • જો કે ભવનના આયામની અપેક્ષાથી કંઈક જૂન ઉંચાઈ પ્રમાણ છે, પ્રાસાદ આયામચી બે ગણો ઉંચો છે. જ્ઞાતાધર્મકથાની વૃત્તિમાં ભવન અને પ્રાસાદમાં શું ભેદ ? તેવા પ્રશ્નના ઉત્તરમાં કહ્યું, તેનું અહીં એકાર્યવ જાણવું. ક્ષેત્ર સમાસવૃત્તિમાં પણ ભવનનું પ્રમાણ કક્ષ છે. નામનો વર્ગ બાષભકૂટનો તે જ પ્રમાણે, જેમ જીવાભિગમ આદિમાં ચમકાદિ પર્વતોનો કહ્યાં છે. તે રીતે અહીં પણ ઔચિત્યથી કહેવો. તે આ રીતે - ભગવનું ! તેને ઋષભકૂટ પર્વત કેમ કહે છે ? ગૌતમ ! ઋષભપર્વતમાં દ્રા, ક્ષદ્રિકા, વાપી, પુષ્કરિણી આદિમાં ઘણાં ઉત્પલ, પા આદિ ઋષભકૂટપ્રભા, કષભકૂટ વણભા છે, અથd wભકૂટ આકારના છે • x • તેથી તેના આકારપણું અને વર્ણપણાથી તáણ સાદેશ્યથી ઋષભકૂટ પ્રસિદ્ધ છે. તેના યોગથી આ પર્વત પણ sષભકૂટ છે. અાવા અનાદિકાળ પ્રસિદ્ધ નામ હોવાથી આ પ્રવૃત્તિ છે. * * * પ્રકાાંતરથી પણ નામ નિમિત કહે છે - ઋષભ એ અહીંનો મહર્તિક દેવ છે, યાવતુ શબદથી મહાઘતિક ચાવત ઋષભકૂટ અને ઋષભા રાજઘાની આદિનું આધિપત્યાદિ કરતો યાવતું વિચારે છે. તેથી તે બાષભકૂટ કહેવાય છે. ઋષભદેવની બાપુભા નામે રાજધાની મેર પર્વતની દક્ષિણથી તેમજ કહેવી, જેમ વિજયદેવની પૂર્વે કહી. આ વિજયા રાજધાનીનું નામથી અંતર છે, વર્ણનમાં કોઈ અંતર નથી. $ વક્ષસ્કાર-૨-“કાળ” છે - X - X - X -x - • સૂઝ-૨૨ થી ૨૬ : [૨] ભગવન! જંબૂદ્વીપ દ્વીપમાં ભરતોમાં કેટલ કાળ કહે છે? ગૌતમ બે ભેદ કાળ કહે છે, તે આ - અવસર્પિણીકાળ અને ઉત્સર્પિણીકાળ. ભગવન્! અવસર્પિણીકાળ કેટલા ભેદે કહેલ છે ? ગૌતમા ભેદે કહેલ છે, તે આ - સુયસુષમકાળ, સુષમકાળ, સુકમ જમાકાળ, યમ સુષમાકાળ, દુઃામાકાળ, દુઃષમ દુઃધમાકાળ. ભગવના ઉત્સર્પિણીકાળ કેટલા ભેટે કહેલ છે ગૌતમ છ મેટે કહેલ છે. તે – દુઃષમદુઃધમાકાળ યાવત મુવમસુધમાકાળ. ભગવન્! એક-એક મુહૂર્તના કેટલા ઉચ્છવાસકાળ કહેલ છે ગૌતમ ! અસંખ્યાત સમયના સમુદાય સમિતિ સમાગમથી તે એક અવલિકા કહી છે, સંખ્યાત વિલિકાનો ઉચ્છવાસ અને સંખ્યાલ આવલિકાનો એક નિઃશાસ થાય છે. [] હષ્ટપુષ્ટ, અપ્લાન, નીરોગ મનુષ્યનો એક ઉચ્છવાસ-નિઃશ્વાસ પ્રાણ કહેવાય છે. [૨૪] સાત પ્રાણોનો એક સ્તોક, સાત સ્તોકનો એક લવ અને હવનું એક મુહૂર્ત કહેલ છે. [૫] 1993 ઉચ્છવાસનું મુહૂર્ત અનંતજ્ઞાનીએ કહેલ છે. [] આ મુહૂર્ત પ્રમાણથી ૩૦-મુહૂર્તનો અહોરમ, પંદર હોરમનો પક્ષ, બે પક્ષનો માસ, બે માસની ઋતુ, ત્રણ ઋતુનું એક અયન, બે અયનનું સંવત્સર, પાંચ સંવત્સરનો યુગ, વીસ યુગના સો વર્ષ, દશ શતવના હાર વર્ષ સો હાવર્ષના એક લાખ વર્ષ, ૮૪ લાખ વર્ષનું એક પૂનમ, ૮૪ લાખ પુગનું એક પૂર્વ એ પ્રમાણે દ્વિગુણ-દ્વિગુણ જાણવું. કુટિતાંગ-બુટિd, અડડાંગઅડડ, અવવાંગ-અવત, હહુકાંગ-હહક, ઉત્પલાંગ-ઉપલ, vui-vu, નલિનાંગનલિન, અનિપુરાંગ-આર્ય નિપુર, અયુતાંગ-આયુd, નયુતાંગનચુત, પ્રયુતસંગપ્રયુત સૂતિકાર-મૂહિકા, etપહેલિકાંગ-શીપહેલિકોંગ-ellfuહેવિકા, યાવતું • x • આટલે સુધી ગતિ છે, આટલો ગણિતનો વિષય છે, તેથી આગળ ઉપમાકાળ છે. • વિવેચન-૨૨ થી ૨૬ : ફોકો અવસ્થિત અને અનવસ્થિત કાળ ભેદથી બે પ્રકારે જાણવા છતાં અહીં સાા ઘટતાં શુભ ભાવોને જોઈને પારિશેપ્યથી સંભવતા અનવસ્થિતકાળને હૃદયમાં ધારીને પૂછે છે - જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં કેટલો કાળ કહેલ છે? ભગવંતે કહ્યું – ગૌતમાં બે પ્રકારે કાળ કહેલ છે. તે જ રીતે - ઘટતા આપણાથી અવસર્ષે | મુનિ દીપરત્નસાગરે કરેલ વક્ષસ્કાર-૧-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ Page #58 -------------------------------------------------------------------------- ________________ ૨/૨૨ થી ૨૬ ૧૦૧ છે અથવા ક્રમથી આયુ, શરીરાદિ ભાવો ઘટાડે છે, તેથી તે અવસર્પિણી એવો આ કાળ છે. પ્રજ્ઞાપક અપેક્ષાથી તે પહેલા કહ્યો છે. ઉત્સર્પતિ-આરાની અપેક્ષાથી વધે છે, અથવા ક્રમથી આયુ આદિ ભાવો વધે છે, તે ઉત્સર્પિણીકાળ છે. ૨ કાર બંને આરાની સમાનતા, સમાન પરિણામતા આદિને જણાવે છે. તેથી પ્રશ્ન કરે છે - અવસર્પિણી કાળ કેટલા ભેદે છે ? છ ભેદે. (૧) શોભન વર્ષો જેમાં છે, તે સુષમા, સુષમા એવો આ સુષમા તે સુષમાસુષમા. - બંને સામાનાઈ છે, પ્રકૃષ્ણાર્થ વાચકવથી અત્યંત સુષમાં, એકાંત સુખરૂપ આ જ પહેલો આરો છે. તેવો આ કાળ, તે સુષમા સુષમા કાળ. બીજો સુષમાકાળ, ત્રીજો સુષમદુપમા • દુષ્ટ વપ જેમાં છે તે દુઃ૫મા, સુષમ એવો આ દુષમા તે સુષમદુષમા અર્થાત્ સુષમાનુંભાવની બહુલતા ચાને દુષમાભાવની અપતા. ચોથો દુષમ સુષમા અર્થાત્ દુષમ ભાવની બહુલતા, સુષમભાવની અલાતા. પાંચમો દુષમા, છઠો દુષમદુષમકાળ. એ પ્રમાણે ઉત્સર્પિણી સૂત્રો પણ કહેવા. પરંતુ છ એ કાળો વિપરીત ક્રમે કહેવા. દુષમદુષમારી સુષમસુષમાં કાળ. કાળને વિશેષથી જાણવા પૂછે છે - ભગવન્! એકૈક મુહૂર્તનો કેટલો ઉશ્વાસ પ્રમિત કાળ વિશેષ કહ્યો છે ? એક મુહમાં કેટલાં ઉગવાસ થાય છે ? ઉશ્વાસ શબ્દથી અહીં ઉપલક્ષણથી ઉચ્છવાસ-નિ:શ્વાસ સાથે જ લેવા. તેનો ઉત્તર- અસંખ્યાત સમય પ્રસિદ્ધ પટ-જ્ઞાટિકા ફાળવાના દષ્ટાંત બોલનારના સ્વરૂપનો પરમનિકૃષ્ટ કાળ વિશેષ સમયોનું વૃંદ, તેમનું જે મીલન, તેનો સમાગમ-એક થવાથી જે કાળમાન થાય છે, તે એક જઘન્યયુક્ત અસંખ્યાતસમય પ્રમાણની “આવલિકા” એવી સંજ્ઞાથી જિનેશ્વરે કહેલ છે. - X - X - X - X - X - X - X - X - X - X - સંખ્યાત આવલિકાનો ઉચ્છવાસ-અંતર્મુખ પવન, સંખ્યાત આવલિકાનો નિઃશ્વાસ-બહિર્મુખ પવન થાય. સંખ્યયત્વની ઉપપત્તિ આ પ્રમાણે – ૫૬ આવલિકાનો એક ક્ષલ્લક ભવ ગ્રહણ થાય, સાતિરેક ૧૭ ક્ષુલ્લકભવ, તે એક ઉવાસ - નિઃશ્વાસકાળ થાય. જેવા પ્રકારના ઉચ્છવાસ વડે મુહૂર્તમાન થાય, તે કહે છે – પુષ્ટ ધાતુવાળો, જરાયી ના હારેલ, વ્યાધિ વડે પૂર્વે કે હાલ અભિભૂતન થયેલ એવા મનુષ્યાદિના એક ઉચ્છવાસથી યુક્ત નિઃશ્વાસ, ઉચ્છવાસનિ:શ્વાસ, તે પ્રાણ કહેવાય છે. ધાતુહાનિ-જરાદિ વડે અસ્વસ્થ પ્રાણીના ઉચ્છવાસનિ:શ્વાસ વરિતાદિ સ્વરૂપપણે હોય, સ્વભાવસ્થ નહીં, તેથી હૃષ્ટાદિ વિશેષણ ગ્રહણ કર્યું. સાત પ્રાણ - ઉચ્છવાસ નિઃશ્વાસનો સ્તોક, સાત સ્તોકે લવ, ૩૩ લવોનો આ અધિકૃત જિજ્ઞાસા - પ્રશ્ન છે, તે મુહૂર્ત કહે છે. હવે ૩૭ લવના પ્રમાણથી સામાન્યથી નિરૂપિત મુહર્ત જ ઉચ્છવાસ સંખ્યા વડે વિશેષથી નિરૂપણ કરવા કહે છે - તેનો આ ભાવાર્ય છે - સાત ઉવાસથી તોક, સાત સ્તોકે લવ, તેથી x 9 = 8૯. અને 99 લવનો એક મુહd. ૪૯ x = ૩૩૩૩ થશે. તેથી 1993 ઉચશ્વાસે એક મુહૂd. ૧૦૨ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ બધાં અનંતજ્ઞાની વડે” એમ કહીને બધાં જિનોની એક વાક્યતા જ્ઞાપનથી સદેશ જ્ઞાનિત્વ સૂચવ્યું છે. - x - ૪ - હવે જે હેતુથી મુહાદિ પ્રશ્ન છે, તે માનવિશેષને કહી, દ્વિવિધ કાળ પરિમાણ જ્ઞાપન માટે ઉપક્રમ કહે છે - Uામુ ઈત્યાદિ. અનંતર કહેલ મુહd પ્રમાણથી ૩૦-મુહૂર્તનો અહોરx. ૧૫-અહોરમનો પક્ષ, બે પક્ષનો માસ ઈત્યાદિ સૂત્રાર્થવતુ જાણવું. છેલ્લે ૮૪ લાખ વર્ષનો એક પૂવગ કહ્યો. પછી ૮૪ લાખ પૂવગે • એક પૂ. પૂર્વનું પરિમાણ આ પ્રમાણે - ૭,૦૫,૬૦,૦૦,૦૦,૦૦,૦૦૦, આ પ્રમાણે પૂવગ-પૂર્વ ન્યાયથી સંખ્યા સ્થાન ઉત્તરોત્તર ગુટિતાંગ-ત્રુટિત ઈત્યાદિ - X• [અહીં હીરસૂરિજીની વૃત્તિનો સંદર્ભ છે .•* - વગિની અપેક્ષાએ પૂull છે, પૂર્વની અપેક્ષાથી ત્રુટિતાંગ પ્રધાન છે, તેની અપેક્ષાથી ગુટિંd, ઈત્યાદિ ચાવતું શીર્ષ પ્રહેલિકા સર્વ પ્રkalણ છે. કેમકે બકુતર પદાર્થ વિષયવંશી છે ઈત્યાદિ - X-] સૂરમાં એકથી નિર્દેશ કરાતા-૧૩-સંખ્યા સ્થાનો છે, લાઘવપધાન સુઝથી આ કહ્યું. પરંતુ આ મને બે ગુણાકાર ભ્રમજનક ન નાખવું. કેમકે ૮૪ ગુણકાને અનંતર જ કહેલ છે. તેથી આ શબ્દ સંસ્કાર માત્ર છે. ગુટિતાંગ-ત્રુટિત, અડડાંગ-વડ, ઈત્યાદિ સૂત્રાર્થવ જાણવું ચાવત્ ૮૪ લાખ શીર્ષ પ્રહેલિકાંગે એક શીર્ષપ્રહેલિકા થાય. તેની સ્થાપના આ પ્રમાણે છે – p૫,૮૨૬૩,૫30,930૧,૦૨૪૧,૧૫૯,૩૩૫૬.૯૯૫,૬૬૬૮,૯૬૧,૮૯૬૬,૮૪૮૦, ૮૦૧૮,૩૨૯૬. એ રીતે ૫૪ અંકો અને આગળ ૪૦ શૂન્ય આવે, એ પ્રમાણે શીર્ષપ્રહેલિકમાં આ બધાં ૧૯૪ સંખ્યાના અંક સ્થાનો થાય છે. આ માધુરી વાચના મુજબ અને અનુયોગદ્વારાદિ સંવાદિ સંખ્યાસ્થાન કહ્યા. - આ મારી વાચનાગત અને અનુયોગદ્વાણદિ સંવાદી સંખ્યા સ્થાનનું પ્રતિપાદન કર્યું. જ્યોતિકરંડક પ્રકીર્ણક સાથે વિસંવાદ છે. પરંતુ તેમાં વિચિકિત્સા ન કરવી. (હીરસુરીશ્વરજીની વૃત્તિનો સંદર્ભ-વલ્લભી વાયાની અને જ્યોતિષ દંડક બંનેમાં આ સંખ્યા ગણિત જુદી રીતે છે - પૂવગ-પૂર્વ, લતાંગ-લતા, મહાલતાં-મહલતા, etતિetiમતિte, મહલિનાંગ-માલિd, મહાકુમુદાંગમાકુમુદ, કુટિતાંગ-બુટિત, મહીં ગુટિતાંગ-મહાગુતિ, અટટાંગ-ટટ, મહા અટટાંગ-મધ અટટ ઊlહાંગ-હ, મોહાં-મહોહ, શીર્ષuહેલિકૉંગશીર્ષuહેલિકા - અહીં સંમોહ ન કરવો. દુર્ભિક્ષા દોષતી શ્રુતહાની થતાં જેને જેવી સ્મૃતિ હતી, તેને તેવી સંમતિ કરીને લખ્યું. એક મથુરા અને બીજીએ વલભી લખ્યું ઈત્યાદિ] - વલ્લભી વાચનામાં ઉd સંખ્યા ભેદથી તેની શીર્ષપ્રહેલિકા અંક સ્થાપના આવી જાણવી- ૧૮,૫૫, ૧૩,૫૫, ૦૧,૧૫, ૫૪૧૯, 00૯૬૯, ૯૮૧3૪, ૩૯૬so, ૩૯૩૪૬,૫૪૯૪૨, ૬૧૯૬૭, ૩૩૩૪૩, ૬૫૩૫, ૩૩૪૫૩, ૧૮૬૮૧, ૬. એ ૩૦ [૧] અંકો અને આગળ ૧૮૦ શૂન્ય થશે. જ્યોતિકરંડકમાં કહેલ શીર્ષ પ્રહેલિકામાં ૫૦ સંખ્યક અંક સ્થાનો થાય. અહીં સત્ય શું ? તે કેવલી જાણે. આટલા કાળમાનથી કેટલાંક રત્નપ્રભા નાક, ભવનપતિ, વ્યંતર, સુષમદુષમઆરના મનુષ્ય, તિર્યયોનું યથાસંભવ આયૂ માપે છે. આટલું માત્ર સમયથી શીર્ષ પ્રહેલિકા સુધી કાળ ગણિતસંખ્યા સ્થાન છે. આટલો શીર્ષ પ્રહેલિકા પ્રમેય સશિ પરિમાણ ગણિતનો વિષય - Page #59 -------------------------------------------------------------------------- ________________ ૨/૨૨ થી ૨૬ આયુ સ્થિત્યાદિ કાળ છે. તેનાથી આગળ ઉપમા વડે નિવૃત્ત ઔપમિક કાળ છે. ઉપમા - x - કાળ વિશે પ્રશ્ન કરે છે – ૧૦૩ • સૂત્ર-૨૭ થી ૩૧ : [૨] તે ઔપમિકકાળ શું છે ? બે ભેદે છે — પલ્યોપમ અને સાગરોપમ. તે પલ્યોપમ શું છે? પલ્યોપમની પ્રરૂપણા કરીશ. પરમાણુ બે ભેદે કહેલ છે. તે આ રીતે – સૂક્ષ્મ અને વ્યવહારિક. અનંત સૂક્ષ્મપરમાણુ પુદ્ગલોના સમુદાય સમિતિ સમાગમથી વ્યવહારિક પરમાણુ નિપજે છે, તેને શસ્ત્રો કાપી ન શકે. [૨૮] સુતિક્ષ્ણ શસ્ત્ર વડે જેનું છેદન-ભેદન કરવું શક્ય નથી, તે પરમાણુ એમ સિદ્ધો કહે છે, તે પ્રમાણોની આદિ છે. [૨] વ્યવહારિક પરમાણુના સમુદય સમિતિ સમાગમથી તે એક ઉત્શ્લઙ્ગ-લક્ષિકા થાય છે, શ્લણ મ્પ્લણિકા-યાવત્ - ઉત્સેધાંગુલ જાણવું. [તે આ રીતે આઠ ઉન્નÆગ્લણિકાની એક શ્લણ શ્વક્ષિકા, આઠ શ્લઙ્ગ-ગ્લણિકાનો એક ઉધ્વરેણુ, આઠ ઉર્ધ્વરેણુનો એક પ્રસરેણુ, આઠ પ્રસરેણુનો એક થરેણુ, આઠ થરેણુના એક દેવકુટુ-ઉત્તરકુરના મનુષ્યનો વાલાગ્ર, આઠ દેવ-ઉત્તર ગુરુના મનુષ્યના વાલાગ્રનો એક હરિવર્ષ-રમ્યવર્ષના મનુષ્યનો વાલાગ, એ પ્રમાણે હેમવંત-હૈરણ્યવંતના મનુષ્યોનો, પૂર્વ-પશ્ચિમ વિદેહના મનુષ્યનો, તેના આઠ વાલાગ્રની એક લિા, આઠ લીંખની એક જૂ, આઠ જૂનો એક જવમધ્ય, આઠ જયમધ્યનો એક અંગુલ. આ ગુલ પ્રમાણથી છ અંગુલનો એક પાદ, બાર ગુલની એક વેંત, ૨૪- ગુલની એક રત્ની, ૪૮-ગુલની કુક્ષી, ૯૬ ગુલનો એક અક્ષ, - દંડ, ધન, યુગ, પુરાલ, નાલિકા એમ ગણતાં ૨૦૦૦ ધનુષનો એક ગાઉ, ચાર ગાઉનો એક યોજન થાય. આ યોજનપ્રમાણનો જે પલ્સ, આયામ-વિકભથી એક યોજન હોય, ઉર્દૂ ઉરાવથી એક યોજન હોય, તેનાથી સાધિક ત્રણગણી પરિધિ હોય, તે પલ્સને એક, બે, ત્રણ યાવત્ ઉત્કૃષ્ટ સાત અહોરાત્રના જન્મેલ સૌગલિકના વધેલા વાલાગોથી સઘન, નિશ્ચિત, નિબ્રિડ રૂપે ભરવામાં આવે. તે વાલાગ્ર ન ખરાબ થાય, ન વિધ્વસ્ત થાય, ન અગ્નિ બાળે, ન વાયુ હરે, ન સડી જાય. ત્યારપછી સો-સો વર્ષે એક-એક વાલાગ્રને બહાર કાઢતા જેટલા કાળે તે પચ ક્ષીણ, નીરજ, નિર્લેપ, નિષ્ઠિત થાય છે, તે પલ્યોપમ. [૩૦] આવા કોડાકોડી પલ્યોપમને દશગણાં કરવાથી એક સાગરોપમનું પરિમાણ થાય છે. [૩૧] આ સાગરોપમ પ્રમાણથી (૧) ચાર કોડાકોડી સાગરોપમ કાળ તે સુષમસુષમા, (૨) ત્રણ સાગરોપમ કોડાકોડી કાળ તે સુષમા, (૩) જે સાગરોપમ જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ કોડાકોડી કાળ તે સુષમષમા, (૪) એક સાગરોપમ કોડાકોડીમાં ૪૨,૦૦૦ વર્ષ ન્યૂન કાળ તે દુષમસુષમા, (૫) ૨૧,૦૦૦ વર્ષનો કાળ તે દુધમા (૬) ૨૧,૦૦૦નો કાળ તે દુધમદુષમા. ફરી ઉત્સર્પિણીમાં ૨૧,૦૦૦ વર્ષનો કાળ તે દુધમષમા, એ પ્રમાણે ઉલટાક્રમથી જાણવું ચાવર્તી ચાર સાગરોપમ કોડાકોડી કાળ તે સુખસુષમા. એમ દશ સાગરોપમ કોડાકોડી કાળ અવસર્પિણીનો છે, દશ સાગરોપમ કોડાકોડી કાળ ઉત્સર્પિણીનો છે. એમ વીશ સાગરોપમ કોડાકોડી કાળ અવસર્પિણી-ઉત્સર્પિણીનો છે. • વિવેચન-૨૭ થી ૩૧ : તે ઔપમિક શું છે ? બે ભેદે છે – પલ્સ વડે કહેવાનાર સ્વરૂપથી ઉપમા જેની છે, તે તથા દુર્લભ પારપણથી સમુદ્ર વડે જેની ઉપમા છે તે. '=' કાર બંનેની તુલ્યકક્ષતા જણાવે છે. જે તુલ્ય કક્ષતા બંનેના અસંખ્યાતકાળને સૂચવે છે. તે પલ્યોપમ શું છે? તે હું કરીશ. આના દ્વારા ક્રિયારંભ સૂચક વયની શિષ્યને મનની પ્રાક્તિ કરાવી. અન્યથા “પરમાણુ બે ભેદે છે” એ દૂરસાધ્ય પલ્યોપમ પ્રરૂપણાં પ્રતિ સંદેહવાળો થઈ શિષ્ય આદરવાળો ન થાય. શિષ્યને વાચના દાનમાં આ વિધિ છે. અતિ સુંદર ધર્મમય ઉપનીત કારણ ગુણો વડે શિષ્યના મનને પ્રહલાદ કરતાં આચાર્ય બોલે. ૧૦૪ પરમાણુ બે ભેદે – સૂક્ષ્મ અને વ્યવહારિક - તેમાં સૂક્ષ્મના “કારણ જ અન્ય સૂક્ષ્મ અને નિત્ય એક રસ, વર્ણ, ગંધ અને બે સ્પર્શ તથા કાર્યલિંગ પરમાણુ હોય છે ઈત્યાદિ લક્ષણ લક્ષિત અત્યંત પરમ નિકૃષ્ટતા લક્ષણ કહ્યું, વૈશેષિક રૂપનું પ્રતિપાદન કરેલ નથી. તેની સ્થાપના કરી વ્યવહારનું સ્વરૂપ કહે છે - – અનંતા સૂક્ષ્મ પરમાણુરૂપ પુદ્ગલો સંબંધી જે સમુદાય – ત્રણ, ચાર આદિનો સંયોગ, તેની જે સમિતિ - ઘણું મીલન, તેમના સંયોગથી - એકી ભાવથી, એક વ્યવહાકિ પરમાણું થાય છે. અર્થાત્ નિશ્ચયનય જ નિર્વિભાગ સૂક્ષ્મ પુદ્ગલ પરમાણુને ઈચ્છે છે, જ્યારે વ્યવહાર પરમાણુ અનેક વડે હોવાથી સ્કંધ જ કહેવાય છે. વ્યવહાર નય, તે અનેક સંઘાત નિષ્પન્ન હોવા છતાં પણ જે શસ્ત્રછેદ, અગ્નિદાહ આદિનો વિષય ન હોય, તે હજી પણ તથાવિધ સ્થૂલ ભાવ ન પામ્યા હોવાથી પરમાણુપણે વ્યવહાર કરે છે. તેથી આ નિશ્ચયથી સ્કંધ હોવા છતાં પણ વ્યવહારનયના મતથી વ્યવહાકિ પરમાણુ કહ્યો. - ૪ - ૪ - અનંત પરમાણુ વડે નિષ્પન્ન કાષ્ઠાદિ શસ્ત્ર છેદાદિ વિષય દૃષ્ટ, તો પણ અનંતના અનંત ભેદવથી તેટલાં પ્રમાણમાં નિષ્પન્ન હજી પણ સૂક્ષ્મત્વથી શસ્ત્ર છેદાદિ વિષયતાને પામતો નથી. આને અગ્નિ વડે બાળવું, જળથી ભીંજાવું, ઈત્યાદિ બધાને નિરસ્ત કરેલ છે. આ અર્થ માટે પ્રમાણ કહે છે – સુતીક્ષ્ણ શસ્ત્ર વડે પણ ખડ્ગ આદિથી બે ભેદ કરવા, અનેક પ્રકારે વિદારવા, સોય વડે વસ્ત્રાદિ માફક છિદ્ર સહિત કરવાનું જે પુદ્ગલાદિ વિશેષ નિશ્ચયથી સમર્થ નથી, તે વ્યવહારિક પરમાણુ સિદ્ધ છે. તેમ Page #60 -------------------------------------------------------------------------- ________________ ૨/૧૭ થી ૩૧ ૧૦૫ અરહંત ભગવંતે ઉત્પન્ન કેવળજ્ઞાનથી, સિદ્ધિમાં ગયેલ નહીં, કહેલ છે ઈત્યાદિ - X - X - X - (શંકા) તે સૂક્ષ્મતત્વથી ચક્ષુ આદિ ગમ્ય નથી, પણ જે અનંત સૂક્ષ્મ પરમાણુ વડે એક વ્યવહારિક પરમાણુ આરંભ થાય, તે ચક્ષુ આદિ અગોચર, શા છેદાદિ ગોચર છે, તે મંદ છે. [કહે છે] પુદ્ગલપરિણામ બે ભેદે છે - સૂમ અને બાદર, • x • આગમમાં પણ પુદ્ગલોના સૂક્ષ્મત્વ-અસૂમત્વ પરિણામ કહેલા છે. જેમકે દ્વિપદેશી ઢંધ એક જ નભપ્રદેશમાં સમાય છે. તે જ બંને પણ સમાય છે, તે સંકોચવિકાસકૃત ભેદ છે. લોકમાં પણ દેખાય છે. પિજેલ ટુ અને લોહીપિંડના પરિમાણમાં ભેદ છે. તેથી વિસ્તાર કરતાં નથી. ધે પ્રમાણમાંતર લક્ષણાર્થે કહે છે – અનંત વ્યવહારિક પરમાણુના સમુદાય સમિતિ સમાગમથી જે પરિમાણ માત્ર છે, તે એક અતિશય ગ્લણ છે. • x • ઉત્પ્રાબલ્યથી ગ્લણશ્લક્ષિકા તે ઉત્ક્ષણશ્લર્ણિકા, - x• આ ગ્લણશ્લણિકાદિથી ગુલ સુધી પ્રમાણ ભેદો ઉત્તર ક્રમે અષ્ટ ગુણો હોવા છતાં પ્રત્યેક અનંત પરમાણુવ છોડતાં નથી. તેથી નિર્વિશેષિત પણ કહેલ છે. પૂવોક્ત પ્રમાણ અપેક્ષાથી અષ્ટગુણત્વથી સ્થૂળતાથી ઉર્વ રેણુ અપેક્ષાથી અષ્ટભાગ પ્રમાણવથી ગ્લણશ્લણિકા કહેવાય છે. સ્વથી કે પરથી ઉtdઅઘો-તિછ ચલન ધર્મ જાલપ્રવિષ્ટ સૂર્યપ્રભા અભિવ્યંગ્ય રેણુ તે ઉરિણ, પૂવિિદ વાયુ પ્રેરિત જે જાય છે, તે રેણુને ત્રસરેણુ છે. રથના ગમનથી જે રેણુ તે રથરેણુ છે. દેવકર આદિ નિવાસી માનવોના વાળ સ્થૂળતાના ક્રમથી ક્ષેત્ર શુભાનુભાવ હાનિ કહેવી ચાવતુ વિદેહ આશ્રયીમનુષ્યોના આઠ વાલાણની એક લિા, આઠ શિક્ષાની એક ચૂકા, આઠ ચૂકાના એક યવમધ્ય, આઠ યવમધ્યનો એક અંગુલ. આ ગુલ પ્રમાણથી જ કહે છે - છ અંગુલનો પાદ - પગનો મધ્યતલપદેશ અથવા પાદહાથનો ચોથો ભાગ, બાર અંગુલની એક વેંત • x • x • એ પ્રમાણે આગળ પણ ૨૪-અંગુલની એક નિ, એ સામયિકી પરિભાષા છે. નામ કોશાદિમાં “બદ્ધમુષ્ટિવાળોની હાથ તે નિ” એમ કહ્યું છે. ૪૮-અંગુલની કુક્ષિ, ૯૬ અંગુલનો એક અક્ષ-ગાડાનો અવયવ વિશેષ - x - દૃઢ સ્કંધ કાષ્ઠ તે મુસલ અને નાલિકા-તે યષ્ટિ વિશેષ છે. - X - X • ધનુ પ્રમાણથી ધનુષનો એક ગાઉ, ચાર ગાઉનો એક યોજન, આ યોજન પ્રમાણ વડે જે પચ-ધાન્યાશ્રય વિશેષ, બધે સમપણે હોવાથી, તેની જેમ કહ્યું. ઉપમા શબ્દનો લોપ થયો છે. યોજન આયામ અને વિકુંભ વડે સમવૃતત્વ હોવાથી પ્રત્યેક ઉત્સધ અંગુલ નિપજ્ઞ યોજન, યોજન ઉd ઉચ્ચત્વથી છે. તે યોજના પરિધિથી સાધિક ગણગુણો છે. વૃત્ત પરિધિથી કંઈક જૂન છ ભાગ અધિક ત્રિગુણત્વથી છે. ઉક્ત પ્રમાણવાળો પલ્ય, એક-બે કે ત્રણ ઉત્કૃષ્ટથી સાત દિવસના ઉગેલા ૧૦૬ જંબૂદ્વીપપજ્ઞાતિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ સધીના વાલાણકોટીથી ભરેલ. તેમાં મુંડિત મસ્તકના એક, બે, ત્રણ દિવસના પૂરેલ, પ્રચય વિશેષથી નિબિડીકૃત, વાળની અગ્ર કોટી-પ્રકૃષ્ટ વિભાગ. અથવા વાલાણ કોટિ એટલે વિદેહ ક્ષેત્રના મનુષ્યની અપેક્ષાથી સૂક્ષ્મવાદિ લક્ષણ યુકતપણાથી શ્રેષ્ઠ વાલાણ, કુરના મનુષ્યના રોમ, તેની કોટિ, કોટાકોટી પ્રમુખ સંખ્યા. • x - જેમ અડદ આદિથી ભરેલ કોઠી હોય તેમ વાલાણકોટીથી ભરેલ. વાલાણની સંખ્યા લાવવાનો ઉપાય આ છે – દેવકુ, ઉતકુ? મનુષ્યના વાલાણથી આઠગણાં હરિવર્ષ-રમ્યક વર્ષના મનુષ્યના વાલાણ છે. જ્યાં એક હરિવર્ષરમ્ય વર્ષના મનુષ્યનો વાલાણ છે, ત્યાં કુરુક્ષેત્રના મનુષ્યના આઠ વાલાણ હોય છે. જ્યાં એક હૈમવત-ભૈરણ્યવત મનુષ્યના વાલાણ છે. ત્યાં કુરુક્ષેત્રના ૬૪-વાલાણ છે. એ પ્રમાણે વિદેહના મનુષ્યના ૫૧૨ વાલાણ, લિક્ષા-૪૦૯૬, ચૂકા-૨,૬૮, વયમધ્ય ૨,૬૨,૧૪૪, અંકુલ સંખ્યા ૨૦,૯૭,૧૫૨, અહીં અંગુલથી ઉત્સધાંગુલ લેવા. કેમકે આમાંગુલ અનિયત છે અને પ્રમાણાંગુલ અતિમાનાથી છે. અહીં બધે પૂર્વ પ્રમાણની અપેક્ષાથી ઉત્તર-ઉત્તર પ્રમાણથી આઠ ગણાથી આ સંખ્યા થાય છે. આ સશિને ૨૪-ગણી કરીએ, તેથી ૫,૦૩,૩૧,૬૪૮ થશે, કેમકે હાથ-૨૪ ગુલ પ્રમાણ છે. આ રાશિના ચામણાં કરીએ. ચાર હાથથી ધનુષ થાય. તેથી પ્રાપ્ત સંખ્યા થસે - ૨૦,૧૩,૨૬,૫૯૨. આ ૨૦eo ગણું કરીએ. ૨ooo પ્રમાણથી એક કોશ થાય. તેથી સંખ્યા થશે - ૪,૦૨,૬૫,૩૧,૮૪,000 થશે. પછી આ સશિને ચાર ગણા કરીએ, કેમકે યોજનમાં ચાર ક્રોશ પ્રમાણ થાય છે. તેથી સંખ્યા આવે - ૧૬,૧૦,૬૧,૨૩,૩૬,000. શૂચિ ગણનાથી આ જ ગામિત જાણવું. આ શુચિરાશિ છે, આના વડે જ ગુણિત પ્રતર સમચતુરસ યોજનમાં છે. કેમકે સૂચિ વડે શૂચિ ગુણિતથી જ પ્રતાપણું છે. સંખ્યાથી - ૨,૫૯,૪૦,૩૩,૩૮,૫૩,૬૫,૪૦,૫૬,૯૬,૦૦,૦૦૦. આ રાશિ વળી પૂર્વ સશિ વડે ગુણિત ધનરૂપ રોમરાશિ થાય છે. તે આ રીતે - ૪,૧૮૦, ૪૬૩, ૫૮૮, ૧૫૮૪, ૨૩૩૮, ૪૫૪૪, ૫૬૦, oooo, oooo થશે. ઉક્ત સશિ સમચતુસ્ત્ર ધન યોજન પ્રમિત પરાગત છે. સમવૃત્ત ધનયોજન પ્રમિત પલ્યગત શશિની અપેક્ષાથી કેટલા ભાગથી અધિક છે, તેના વડે અધિક ભાગ પાતન અર્થે સુકુમારના વડે પૂલ ઉપાય કહે છે - અનંતરોક્ત શશિને ૨૪ ભાગ વડે ઘટાડતાં પ્રાપ્ત થાય છે - ૧૩૪૦, ૮૫૩૧, ૮૦૨૪, ૫૦૬૬, ૦૧૧૫, ૭૬૮૯, 3૪૪૦, 0000, 0000. ઉક્ત શશિને ૧૯ વડે ગુણવા. તેથી સમવૃત ધનયોજન પરાગત શશિ થાય છે. તે સંખ્યાથી આ પ્રમાણે થશે - 33, 3૦૩૫, ૫૦૪, ૨૪૫૫, ૫૫૪, ૧૯૯, ૫૦૯૧, ૫૩૫૦, ૦૦૦૦0000. તેનો અર્થ આ છે - જેવા ૨૪ ભાગોથી સમચતુસ્ત્ર ધન યોજન પ્રમિત પરાગત રોમરાશિ થાય છે. તેટલા ૧૯ ભાગો વડે સમવૃત્ત ધન યોજન અમિત પરાગત શશિ થાય છે.. (શંકા) ચોવીશ વડે ભાગ દઈને ૧૯ વડે ગુણવાનો શું અર્થ છે ? (સમાધાન) Page #61 -------------------------------------------------------------------------- ________________ ર૨૭ થી ૩૧ ૧૦૩ એક યોજન પ્રમાણ વૃત ક્ષેત્રના કરણરીતિથી આવેલ ત્રણ યોજન અને યોજનાનો છઠો ભાગ - ૩/૧/૬. સવર્ણથી થશે ૧૯/૬ અને વૃત્તપત્ર પરિધિ ક્ષેત્ર, આના વડે સમચતુરસ પથ પરિધિ ક્ષેત્ર ચાર યોજન રૂપ ગુણીએ. સ્થાપના આ રીતે - ૧૬ * * આ ૧૬, સમછેદમાં ૨૪ લાઘવ માટે બંનેનો છેદ કરતાં થશે. ૧૯-૨૪. અર્થાત્ - સમચતુસ્ત્ર પરિધિ ક્ષેત્રથી વૃત પરિધિ હોમથી શૂળ વૃત્તિથી પાંચ ભાગ ન્યૂન છે. તેના કરણ માટે આ ઉપક્રમ છે અને સ્થૂળ વૃત્તિ યોજનના છ ભાગની કંઈક અધિકતાની વિવક્ષા કરી નથી. તે વાલાણો પ્રચયના વિશેષથી પોલાણ અભાવે અને વાયુના અસંભવથી અસારતાં થતી નથી. તેથી પરિવિવંસ પામતા નથી. કંઈક પરિસડન આશ્રીને વિનંસા પામતા નથી. તેને અગ્નિ બાળે નહીં, વાયુ હરે નહીં. કેમકે અતિ ઘન હોવાથી અગ્નિ કે વાયુ તેને અતિક્રમે નહીં. તે કદી પૂતિભાવ ન પામે - અર્થ કદી દુર્ગધીવ ન પામે. તે વાલાથી અથવા તે પ્રકારે પચ ભર્યા પછી સો-સો વર્ષે એકૈક વાલાણને હરતા કાળ માપવો. તેથી જેટલા કાળ વડે તે પચ ક્ષીણ થાય - વાલાગ્ર કાઢી લેતા ખાલી થાય. તથા નરન - જ હિત સમાન સૂક્ષ્મ વાલાઝ. • x - નિર્લેપ - અત્યંત સંશ્લેષથી તન્મયતામત વાલાણના લેપના અપહારથી. દ્રવ્યના અપનયને આશ્રીને નિષ્ઠાને પામેલ તે નિષ્ઠિત. અથવા આ એકાર્ચિક શબ્દો છે અથવા આ શબ્દો અતિ વિશુદ્ધિ પ્રતિપાદનપર છે. • x - તે આ પલ્યોપમ છે. આ પરાગત વાલાણોના સંખ્યાત વર્ષથી ઉપહારના સંભવથી સંખ્યાત વર્ષ કોટાકોટી માનથી બાદર પલ્યોપમ જાણવું. આના વડે કહેવાનાર સુષમસુષમાદિ કાળમાનાદિ અધિકાર ન જાણવો. પણ સૂક્ષ્મ પલ્યોપમ સ્વરૂપને સરળતાથી સમજવાને પ્રરેપણા કરેલી છે, તેમ જાણવું. તેથી પૂર્વકોત એકૈક વાલાણના અસંખ્યાત ખંડ કરીને ભરેલ ઉોધ અંગુલ યોજન પ્રમાણ આયામ, વિઠંભ અવગાહ પલ્યને સોસો વર્ષે એકૈક વાલાણ અપહારથી સર્વ વાલાણખંડ નિર્લેપના કાળરૂપ અસંખ્યાત વર્ષ કોટાકોટી પ્રમાણ સૂક્ષ્મ પલ્યોપમ છે. - X - X - એ પ્રમાણે આગળ સાગરોપમમાં પણ જાણવું. હવે સાગરોપમ સ્વરૂપ પદ્ય ગાયા વડે જાણવું – અનંતરોત પલ્યોપમને દશ વડે ગુણેલ કોડાકોડી તે સાગરોપમ થાય છે. તે બધું સરળ છે. વિશેષ એ કે આ સાગરોપમ પ્રમાણથી જૂનાધિક નહીં એવા ચાર કોડાકોડી સાગરોપમ કાળ, તે સુષમ સુષમા - ચાર સાગરોપમ કોડાકોડી લક્ષણકાળા તે પહેલો આરો કહેવાય છે. જે કાળમાં ૪૨,૦૦૦ વર્ષ જૂન છે. તે ચોથો આરો કહેવાય છે. તે ૨૧,૦૦૦ વર્ષના દુઃષમ કાળ અને ૧,000 વર્ષના દુઃષમ દુ:ષમાં રૂપ છે, તેના વડે પૂર્ણ એક કોડાકોડી થાય છે. અવસર્પિણીકાળ દશ સાગરોપમ કોડાકોડીથી ૧૦૮ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ પૂર્ણ થાય. એ પ્રમાણે પદ્યાનુપૂર્વીથી ઉત્સર્પિણી કહેવી. અવસર્પિણી-ઉત્સર્પિણીથી કાળચક્ર થાય. ભરતમાં કાળનું સ્વરૂપ કહ્યું, હવે કાળમાં ભરતનું સ્વરૂપ પૂછતાં કહે છે - તેમાં અવસર્પિણીના વર્તમાનપણાથી સુષમ સુષમાનો પ્રશ્ન કહે છે - • સૂત્ર-૩૨ - ભગવન / જંબૂદ્વીપ હીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં સુષમ સુષમાં નામે પહેલાં આરામાં ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત ભરતમના કેવા સ્વરૂપે આચાર-ભાવપ્રત્યવતાર છે? - ગૌતમાં બહુસમરમણીય ભૂમિભાગ છે. જેમ કોઈ આલિંગપુષ્કર યાવતું વિવિધ પંચવણ મણિ વડે અને તૃણ-મણિથી ઉપશોભિત છે. જેમકે – કૃષ્ણ યાવત શુકલ. એ પ્રમાણે વર્ણ, ગંધ અને શબ્દશી વ્રણ અને મણિ કહેવા યાવત ત્યાં ઘણાં મનુષ્યો અને માનુષીઓ ત્યાં બેસે છે, સુવે છે, રહે છે, નિષધા કરે છે, વણ વર્તન કરે છે, હસે છે, રમે છે, ક્રીડા કરે છે. તે સમયમાં ભd વર્ષમાં ઘણાં ઉદ્દાલ, કુદ્દાલ, મુદ્દાહ, કૃમાલ, નૃતમાલ, દંતમાલ, નાગાલ, ગૃગમાલ, શંખમાલ, શેતમાલ નામક વૃ1 સમૂહો હતા. તે કુશ-વિકુશ રહિત મૂળવાળા હતા, તે મૂળમંત, કંદમંત ચાવતુ બીજમંત, xપુષ્પ અને ફળ વડે ઢંકાયેલા રહેતા હતા. શ્રી વડે અતીવ-અતીવ શોભતા રહેલા હતા. તે સમયગાળામાં ભરતક્ષેત્રમાં ત્યાં-ત્યાં ઘણાં ભેટતાલ, હેરતાલ, મેરતાલ, પ્રભતાલ, શાલ, સરલ, સપ્તપર્ણ, પૂગફલી, ખજૂરી, નાળિયેર એ બધાંના વનો હતા. જે કુશાવિકુશ રહિત મૂળવાળા વૃક્ષ હતા યાવત્ રહેલા હતા. તે આરામાં ભરતક્ષેત્રમાં ત્યાં-ત્યાં ઘણાં સેરિકા, નોમાલિકા, કોરંટક, બંજીવક, મનોજ બીજ બાણ, કણેર, કુજાય, સિંદુવાર, મોગર, જુહિકા, મલ્લિકા, વાસંતિકા, વસુલ, ખુલ, સેવાલ, અગસ્તિ, મગદંતિકા, ચંપક, જાતિ, નવનીતિકા, કુંદ, મહાજાતિ એ બધાંના ગુલ્મો હતા. તે બધાં રમ્ય, મહામેપ નિરંભભૂત, પંચવણ પુષ્પોથી કુસુમિત હતા. તે ભરતોત્રના બહુસમરણીય ભૂમિભાગને વાયુ વડે કંપિત અJશાખાથી ફૂલને પાડીને પુણના પંજોપચારયુક્ત કરતા હતા. તે આરામાં ભરતક્ષેત્રમાં ત્યાં-ત્યાં, ત્યારે ત્યારે ઘણી વનરાજીઓ કહેલી હતી. જે કૃષ્ણ-સ્કૃણાવભાસ યાવત મનોહર હતી. પુષ્પ પરાગની સૌરભથી મત્ત, ભ્રમર, કોક, ભંગાસ્ક, કુંડલક, ચકોર, નંદીમુખ, કપિલ, પિંગલાક્ષક, કરંડક, ચકવાક, બતક, હંસ આદિ અનેક પક્ષીના યુગલો ત્યાં વિચરતા હતા. તે વનરાજીઓ પક્ષીઓના મધુર શબ્દોથી સદા પ્રતિધ્વનિત રહેતી હતી. તે વનરાજીના પ્રદેશ યુપોના આસવ પીવામાં ઉત્સુક, મધુર ગુંજન કરતા ભમરીના સમૂહથી પરિવૃત્ત, દd, મત ભ્રમરોના મધુર ધ્વનિથી મુખરિત હતા. તે વનરાજીઓ Page #62 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ૧૦૯ ૧૧૦ જંબૂદ્વીપપજ્ઞાતિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ અંદરની બાજુ ફળોથી અને બહારની બાજુ પુષ્પોથી આચ્છાદિત હતી. ત્યાંના ફળો સ્વાદિષ્ટ હતા, વાતાવરણ નીરોગ હતું. તે કાંટાથી રહિત હતી. વિવિધ પ્રકારના ફુલોના ગુચ્છો, લdીના ગુલ્મો તથા મંડળોથી શોભિત હતી. વાવ-પુષ્કરિણી-દીક્વિંકા હતી. તે બધાં ઉપર લગૃહ હતા. ઈત્યાદિ - ૪ - તે સર્વત્રતુક પુષ્પષ્ફળથી સમૃદ્ધ હતી યાવતું પ્રાસાદીય હતી. • વિવેચન-૩૨ - ભગવન! જંબદ્વીપદ્વીપમાં ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં વર્તમાનમાં, સુષમાસુષમા નામના પNT - કાળ વિભાગ લક્ષણ-આસમાં. તે કેવો છે ? પ્રકૃષ્ટ અવસ્થાને પ્રાપ્ત, પાઠાંતરથી ત:કાળ અપેક્ષાથી ઉત્કૃષ્ટ વણદિને પ્રાપ્ત - તેના ઉતમાર્યને પ્રાપ્ત, ભરતક્ષેત્રનો કેવા આકારાદિ હતા ? બધાંની પર્વે વ્યાખ્યા કરી છે. વિશેષ એ કે અહીં મનુષ્યોપભોગ અધિકારમાં નિદ્રા સહિત અને હિતવના ભેદથી શયનમાં બંને રીતે જાય છે. હવે સવિશેષ મનુષ્ય જિજ્ઞાસામાં ન પૂછવા છતાં ગુરુ વડે શિષ્યને માટે ઉપદેશ છે. પ્રશ્ન પદ્ધતિ રહિત પહેલા આરાના અનુભાવ જનિત ભરતભૂમિ સૌભાગ્ય સૂચક ચાર સૂત્ર કહે છે - તે આરામાં ભરત વર્ષમાં ઘણાં ઉદ્દાલ, કુદ્દાલાદિ નામક કુમજાતિ વિશેષ સમૂહ તીર્થકર અને ગણધરે કહેલ છે. તે કેવા છે ? તે કહે છે - મુળ • દર્ભ, વિશ • બલ્વમદિ તૃણ વિશેષ વડે વિશુદ્ધ - હિત, વૃક્ષમૂલ - તેનો અધોભાગ છે. અહીં મૂળ, શાખાદિ પણ આદિ ભાગ લક્ષણથી કહે છે, જેમકે શાખા-મૂળ ઈત્યાદિ, પછી સર્વ વૃક્ષના મૂળની પ્રતિપત્તિ માટે વૃક્ષનું ગ્રહણ છે. મૂળમંત, કંદમંત એ બે પદ ચાવતુ પદ સંગ્રાહ્ય જગતી વનના તરુગણ માફક વ્યાખ્યા કરવી. • X - X - તે આરામાં ઘણાં ભેરતાલાદિ વૃક્ષ વિશેષ છે. ક્યાંક પ્રભવાલવન પાઠ છે. તેમાં પ્રભવાલ એ વૃક્ષ વિશેષ છે. શાલસજ્જ, સરસ્વ-દેવદાર, તે બધાંના વન, પૂગલી-કમુકવૃક્ષ. ખજૂરી આદિ પ્રસિદ્ધ છે, તેના વન, બીજું પૂર્વવતું. તે આરામાં ઘણાં શેરિકા, નવમાલિકા આદિના ગુલ્યો છેતેમાં બધું જીવક ગુભો, જેના પુષ્પો મધ્યાહૈ વિકસે છે સિંદુવાર ગુભ-જાતિગુભ, અગત્સ્યગુભમગદંતિકાબુભ, શુભ એટલે નાનો સ્કંધ, બહુકાંડ, પગ-પુષ-સ્કૂળ યુક્ત. આમાંના કેટલાંક જાણીતા છે, કેટલાંક દેશ વિશેષથી જાણવા. દશાદ્ધ વર્ણ : પંચવણ, કુસુમ-જાતિ એકવચન છે તેથી કુસુમ સમૂહ અર્થ થશે. • x - ભરત વર્ષનો બહસમરમણીય ભૂમિભાગ, વાયુ વડે કંપિત અગ્રશાલા, તેના વડે છોડાયેલ જે પુષ્પકુંજ, તે જ ઉપચાર-પૂજા તેના વડે કલિત-યુક્ત કરે છે. ધે આ જ વનશ્રેણીના વર્ણનને માટે કહે છે - તે તે દેશમાં, તે તે દેશના ત્યાં-ત્યાં પ્રદેશમાં ઘણી વનરાજી કહી છે. અહીં એક-અનેક પ્રકારના વૃક્ષોની પંક્તિ છે, તે વનરાજી છે. શેષ કથન પૂર્વ સૂત્રવત્ છે, તેથી ફરી કહેલ નથી. કૃષ્ણકણાભાસ પછી ચાવતું શબ્દથી નીલ-નીલાવભાસ, હરિત-હરિતાવભાસ, શીતશીતાવભાસ, સ્નિગ્ધ-સ્તિષ્પાવભાસ, હરિત-હરિતાવભાસ, શીત-શીતાવભાસ, નિષ્પસ્નિગ્ધાવભાસ, તીવ-તીવાવભાસ, કૃષ્ણ-કૃષ્ણચ્છાય, નીલ-નીલચ્છાય, હરિતહતિશ્યાય શીત-શીતછાય, નિષ્પ-નિધછાય, તીd-તીdછાય, ધનકડિત છાયા, વાયનાંતરથી ઘનકડિત છાયા, મહામેઘનિકુબ ભૂત, રમ્ય. આ સૂત્ર પૂર્વે પાવર વેદિકાવન વર્ણન અધિકારમાં લખેલ છે, જે ફરી લખેલ છે, તે અતિદેશદર્શિત સૂરમાં સાક્ષાત્ દશવિલ છે. - X - X - સૂત્રમાં કંઈક એક દેશ ગ્રહણશી છે, કંઈક સર્વ ગ્રહણ વડે છે. કંઈક કમથી છે, કંઈક ઉત્ક્રમચી સાક્ષાત્ લખેલ છે. તે કારણે વાચકને વ્યામોહ ન થાય, તે માટે સમ્યક્રપાઠને જણાવવા વૃતિમાં ફરી લખીએ છીએ - 17 છપ્પયર ઈત્યાદિ. * * * * * . તેમાં સંffમ - સંપિંડિત દૈત ભ્રમર-મધુકર-પથકર ઈત્યાદિ છે - * - નાનાવિહગુચ્છ - વિવિધ ગુચ્છ, ગુભ, મંડપથી શોભિત, વાવ આદિ સુણિતિ - વાવ, પુષ્કરિણી, દીધિંકામાં સારી રીતે નિવેશિત રમ્ય જાલગૃહો છે. વિવિર - વિચિત્ર શુભ ધ્વજાભૂત, મમિત્ત - અત્યંતર પુષ્પ, ફળ. બહાર પત્રથી આચ્છાદિત. સ૩ - સ્વાદુ ફળ, નિરોવર - નીરોગતા, fiftત્ત • પિંડમ નિહારિમ સુગંધી. • x - - ઉક્ત સૂત્રની વ્યાખ્યા પૂર્વવત્ છે. વિશેષ એ કે - રમત - સુરત ઉન્માદી જે ભ્રમર આદિ જીવો, ઈત્યાદિ. એ પ્રમાણે જ સૂત્રકારે - x • અતિદેશ કરેલ છે. સૂત્રમાં લાઘવતા દશવિ છે, જેમ નિશીથભાષ્યમાં સોળમાં ઉદ્દેશામાં કહેલ છે - ક્યાંક દેશ ગ્રહણ છે, ક્યાંક સંપૂર્ણ ભણેલ છે, ઈત્યાદિ - ૪ - હવે અહીં વૃક્ષના અધિકારથી કલ્પવૃક્ષ સ્વરૂપ બતાવે છે— • સત્ર-13 : તે આરામાં ભરતક્ષેત્રમાં ત્યાં ત્યાં, ત્યારે ત્યારે, મત્તાંગ નામે વૃક્ષગણ કહેલ છે. જેમ તે ચંદ્રપ્રભા યાવત છgtપતિચ્છન્ન રહેલ છે, એ પ્રમાણે યાવતું નન નામક વૃક્ષગણ કહેલ છે. • વિવેચન-33 - તે આરામાં ભરતવર્ષમાં તે-તે દેશમાં, તે-તે પ્રદેશમાં મત-મદના અંગ-કારણ, તે મદિરારૂપ, જેમાં છે - તે મત્તાંગ નામે વૃક્ષગણ કહેલ છે. તે કેવા છે ? તે કહે છે - જેમ તે ચંદ્રપ્રભા આદિ મધ વિધિ ઘણાં પ્રકારે છે સાવ છ-પ્રતિષ્કૃત્ત રહેલ છે. -x• અહીં બધાં ચાવત્ શબ્દો વડે સૂચિત મત્તાંગ આદિ વૃક્ષ વર્ણન જીવાભિગમ ઉપાંગ મુજબ કહેવું. તે આ પ્રમાણે - જેમ તે ચંદ્રપ્રભા, મનશીલા, વર સીધુ, વર વાણી, સુજાત પત્ર-પુષષ્ફળ-ચોયણિwાસ સારબહુ દ્રવ્ય યુક્તિ સંભાર કાળ સંધિ આસવ, મધુમરણ-રિટાભ-દુદ્ધજાતિ પ્રસન્ન તલ્લગ આદિ સુરા [મદિસ વર્ણ-ગંધ-રસ-પર્શયુક્ત, Page #63 -------------------------------------------------------------------------- ________________ ૨/૩૩ બલ-વીર્ય પરિણામવાળા, ઘણાં પ્રકારની મધવિધિ હોય, તે પ્રમાણે તે મત્તાંગાદિ દ્રુમગણ અનેક બહુ વિવિધ વિસસા પરિણત, મધવિધિ યુક્ત ફળ વડે પૂર્ણ બીસદંતિ, કુસ-વિકુસ રહિત વૃક્ષમૂળ યાવત્ છન્નતિછન્ન, શ્રી વડે અતિ શોભિતઅતિશોભિત હેલ છે. સૂત્ર વ્યાખ્યા – આ સંકેત વાક્ય છે. બીજે સ્થાને પણ વ્યાખ્યા કરાયેલ કલ્પદ્રુમસૂત્રોથી જાણવું. ચંદ્રપ્રભા ચંદ્રના જેવી પ્રભા જેની છે તે. મણિશિલા, શ્રેષ્ઠ એવી તે સીધુ-વરસીધુ, શ્રેષ્ઠ એવી તે વારુણી-વરવારુણી, સુજાતસુપરિપાકગત પુષ્પો, ફળો, ગંધ દ્રવ્યોનો જે રસ, તેના વડે સાર તથા ઘણાં દ્રવ્યોના ઉપબૃહણકોનો સંયોગ. તેનું પ્રભૂત્વ જેમાં છે તે. તથા સ્વસ્વને ઉચિત સંધિત અંગભૂત દ્રવ્યોનું સંધાન યોજવું. તેમાંથી ઉત્પન્ન થાય તે કાલ સંધિજા. આવા પ્રકારે તે આસવ છે. ૧૧૧ - અહીં શું કહે છે ? પત્રાદિ વાસક દ્રવ્ય ભેદથી અનેક પ્રકારનો આસવ તે પત્રાસવ. - ૪ - મધ વિશેષ ષ્ઠિરત્ન વર્ણની આભા, જે શાસ્ત્રાંતરમાં “જંબૂકલકલિકા” નામે પ્રસિદ્ધ છે. દુગ્ધજાતિ - આસ્વાદથી દુધ જેવી. પ્રસન્ન - સુરા વિશેષ, તલ્લકસુરાવિશેષ, શતાયુ - જે સો વખત શોધિત છતાં સ્વ-રૂપને છોડતી નથી. “સાર” શબ્દ બધાં સાથે જોડતાં ખજૂંરસારથી બનેલ આસવ વિશેષ તે ખજૂંરસાર, મૃદ્ધિકાદ્રાક્ષ, તેના સારથી નિષ્પન્ન આસવ તે મૃદ્ધીકાસાર. કપિશાયન - મધ વિશેષ, સુપવપરિપાક પામેલ, જે ક્ષોદરસ-શેરડીનો રસ તેમાંથી નિષ્પન્ન ઉત્તમ સુરા. આ બધાં મધ વિશેષ છે. - ઉક્ત મધ લોકપ્રસિદ્ધ છે, આ પણ બીજા શાસ્ત્રોથી કે લોકથી યથા સ્વરૂપ જાણવું. આ મધ વિશેષ કેવું છે ? વર્ણના પ્રસ્તાવથી અતિશાયી, એ પ્રમાણે ગંધ-રસસ્પર્શી સહિત, બળહેતુક વીર્ય પરિણામ જેમાં છે, તે તથા ઘણાં પ્રકારના જાતિભેદયુક્ત એ ભિન્ન ક્રમથી યોજવું. તેવા સ્વરૂપથી, પરંતુ અન્ય પ્રકારની નહીં તેવી મધ વિધિ વડે યુક્ત તે મતાંગ મગણ છે. અન્યથા દૃષ્ટાંત યોજના સમ્યક્ ન થાય. કેવી વિશિષ્ટ મધવિધિ? તે કહે છે અને - વ્યક્તિ ભેદથી, વહુઁ - પ્રભૂત, વિસસા-સ્વભાવથી, તેવા પ્રકારની ક્ષેત્ર વિશેષ સામગ્રીથી જનિત-પરિણત, પણ ઈશ્વરાદિ વડે નિષ્પાદિત નહીં, તે મધવિધિ વડે યુક્ત, તાલાદિ વૃક્ષની માફક અંકુરાદિમાં નહીં, પણ ફલાદિમાં, તેથી કહે છે - ફળોમાં પૂર્ણ મધવિધિ વડે. સામર્થ્યથી તે જ અનંતરોક્ત મવિધિ વડે થવે છે. ક્યાંક વિવ્રુત્તિ પાઠ છે. તેમાં “વિકસે છે” એમ વ્યાખ્યા કરવી. અર્થાત્ તે ફળો પરિપાકગત મધ વિધિ વડે પૂર્ણ સ્ફૂટ થઈ-થઈને તે મધવિધિને છોડે છે. - X - હવે બીજા કલ્પવૃક્ષના જાતિ સ્વરૂપને કહે છે – તે આરામાં ત્યાં-ત્યાં, ત્યારે ત્યારે ઘણાં ‘ભૃગાંગ’ નામે વૃક્ષ ગણ કહેલા છે. જેમ તે વાસ્ક, ઘટક, લશક, કરક, કર્કરી, પાયંચણિ, ઉદંવર્ણની, સુપ્રતિષ્ઠક, વિષ્ટરપારી, ચસક ભંગાર ઈત્યાદિ - x જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ • વિચિત્ર | વૃત્ત - - ૪ - સુવર્ણ, મણિ, રત્ન આદિથી ચિત્રિત ભાજન વિધિ-ઘણાં પ્રકારે હોય. તે પ્રમાણે તે ભૃગાગ વૃક્ષો અનેક બહુવિધ વિસસા પરિણત ભાજન વિધિથી ઉપયુક્ત ફળો વડે પૂર્ણવત્ રહેલાં છે. સૂત્ર વ્યાખ્યા શ્રૃત - ભરવું, પૂરવું તે. અંગ-કારણ. ભરણ ક્રિયા, ભરવાના ભાજન વિના થતી નથી. તેના સંપાદકપણાથી વૃક્ષો પણ ભૃતાંગ છે. જેમ તે વાસ્કમરુદેવ પ્રસિદ્ધ માંગલ્યઘટ, ઘટક-નાનો ઘડો, કળશ-મોટો ઘડો, કરક-પ્રસિદ્ધ છે, કર્કરી-તે જ વિશેષથી, પાદકાંચનિકા - પગ ધોવા માટેની સોનાની પાત્રી, ઉદંક-જૈના વડે પાણી છોડાય છે, વાર્તાની-ગલંતિકા, જો કે નામકોશમાં કરક, કર્કરી, વાહિનીમાં કંઈ જ ભેદ નથી, તો પણ અહીં સંસ્થાનાદિ કૃત્ ભેદ લોકથી જાણવો. સુપ્રતિષ્ઠકપુષ્પ પાત્ર વિશેષ, પારી-તેલાદિનું વાસણ, ચષક-સુરાપાનનું પાત્ર, શૃંગાર-કનકાલુપ, સરક-મદિરાપાત્ર, દવાક-પાણીનો ઘડો, વિચિત્ર-વિવિધ વિચિત્રયુક્ત, વૃત્તક-ભોજન ક્ષણે ઉપયોગી ઘી આદિના પાત્ર. તે જ મણિપ્રધાન વૃત્તક તે મણિવૃત્તક, શુક્તિચંદનાદિના આધારભૂત, બાકીના વિપ્ટર કરોડી, નલ્લક, પલિતાદિ લોકથી કે સંપ્રદાયથી જાણવા, સુવર્ણ અને મણિ રત્નોના ચિત્રો વડે ચિત્રિત ભાજનના પ્રકારો ઘણાં પ્રકારે છે અર્થાત્ એક એકમાં અનંતર અનેકભેદ છે. ભૃતાંગ પણ વૃક્ષગણ છે. ભાજનપ્રકારથી યુક્ત, ફળો વડે પૂર્ણ હોય તેમ વિકસે છે. તેનો આ અર્થ છે – તેના ભાજન પ્રકારો ફળોની જેમ શોભે છે. અથવા 'વ' શબ્દની ભિન્ન ક્રમથી યોજના કરવી, તેથી ફળો વડે પૂર્ણ ભાજન વિધિથી યુક્ત છે. ૧૧૨ હવે ત્રીજા કલ્પવૃક્ષનું સ્વરૂપ – તે આરામાં તે-તે દેશમાં ઘણાં ત્રુટિતાંગ નામે વૃક્ષ સમૂહો કહેલા છે. જેમ તે આલિંગ-મૃદંગ-પ્રણવ-પટહ-દર્દક-ડિડિમ-કરડીભંભા-હોરંભ-કણિય-ખરમુખી-મુકુંદ-શંખિઅ-પિલી-વંસ-વેણુઘોષ-વિપંચી-મહતિકચ્છભી-તલતાલ-કાંસ્યતાલથી સુસંપયુક્ત આતોધવિધિ, નિપુણ ગંધર્વ શા કુશલ વડે સ્પંદિત ત્રિસ્થાન કરણ શુદ્ધ હોય, તે પ્રમાણે તે વૃક્ષગણ પણ અનેક બહુવિધ વિસસા પરિણત તત-વિતત-ધન-ઝુસિર આવોધવિધિથી ઉપયુક્ત ફળથી પૂર્ણવત્ રહે છે. - x - સૂત્ર વ્યાખ્યા જેમ તે આલિંગ નામક જે વાદક વડે મુરજ આલિંગ્ય વગાડાય છે. અર્થાત્ હૃદયે ધારણ કરીને વગાડાય છે. મૃદંગ-નાનું મર્દલ. પ્રણવભાંડ, પટહ-લઘુપટહ, દકિ-જેના ચાર ચરણ વડે સ્થિત ગાયના ચર્મ વડે અવનદ્ધ વાધ વિશેષ. ડિડિમ-પહેલા પ્રસ્તાવનું સૂચક પ્રણવ વિશેષ, ભંભા-ઢક્કા - ૪ - હોરંભમોટી ઢક્કા, ણિતા-કોઈક વીણા, ખરમુખી - કાહલ, મુકુંદ-મુજ વિશેષ, શંખિકા નાના શંખરૂપ, તેનો સ્વર કંઈક તીક્ષ્ણ હોય છે, પણ શંખ જેવો અતિ ગંભીર નહીં, પિલી અને વર્ચક-તૃણરૂપ વાધ વિશેષ છે. પરિવાદની-સાત તારી વીણા, વેણુ-વંશ વિશેષ, સુઘોષા-વીણા વિશેષ, વિષંચી-તંત્રી, વીણા-મોટી શતતંત્રિકા, કચ્છપી-ભારતી વીણા, રિગિસિગિકા - ઘર્યમાણ વાજિંત્ર વિશેષ. - Page #64 -------------------------------------------------------------------------- ________________ ૨૩૩ ૧૧૩ આ વાજિંત્રો કેવા પ્રકારના છે? તલ - હાથની તાળી, તાલ આદિથી સંપ્રયુક્ત-સુષ્ક અતિશયથી સમ્યગુચવોક્ત રીતે, પ્રયુકત-સંબદ્ધ, જો કે હસ્તપુટ એ કોઈ વાધ વિશેષ નથી, તો પણ તેનાથી થતો શબ્દ પડઘાતા શદને લક્ષીને છે. આવા પ્રકારે આતોધવિધિ - સૂર્ય પ્રકારજે રીતે નિપુણ હોય, એ પ્રમાણે ગંધર્વ-નાટ્ય શાસ્ત્રમાં કુશળ, તેના વડે પંદિત. વળી શું વિશિષ્ટ તે કહે છે – આદિ, મધ્ય, અંત્ય સ્થાનોમાં કરણ વડે - કિયા વડે યથોક્ત વાદન ક્રિયા વડે શુદ્ધ - અવદાત, પણ અસ્થાન સ્પંદન વડે લેશ દોષથી પણ કલંકિત નહીં તે, ગુટિતાંગ વૃક્ષગણ પણ તેવા પ્રકારે જ છે, બીજા પ્રકારે નહીં. તત-વીણાદિ, વિતત-પટહ આદિ, ધન-કાંસ્યતાલાદિ, શુષિર-વંશાદિ. આવા સ્વરૂપે સામાન્યથી ચાર પ્રકારની આતોધ વિધિથી યુક્ત છે. બાકી પૂર્વવતું. હવે ચોથા કલાવૃક્ષનું સ્વરૂપ કહે છે - તે આરામાં તે-તે દેશમાં ત્યાં-ત્યાં ઘણાં દીપ શીખા નામક વૃક્ષગણો કહેલા છે, જેમ કે સંધ્યા વિરાર સમયમાં નવનિધિ પતિ, હીપિકા ચક્રવાલ છંદ, પ્રભૂત વૃત્તિપલિત સ્નેહ, ઉજ્જવલિત, તિમિરમર્દક, કનક નિકકુસુમિત-પાલિઆતગવત પ્રકાશ, કંચન-મણિ-રન-વિમલ-મહાઈ-તપનીય-ઉજવલ વિચિત્ર દંડ વડે હીપિકાથી સહસા પ્રજવાલિત - x • x - ઈત્યાદિથી શોભતા, તે પ્રમાણે જ દીપશિખા વૃક્ષગણ પણ અનેક બહુવિધ વિસા પરિણત ઉધોતવિધિથી યુક્ત ફળોથી પૂર્ણવત્ કુસ-વિક્સ રહિત ચાવતુ રહે છે. સૂગ વ્યાખ્યા - તે આરામાં દીપશિખા સમાન દીપશિખા તેના કાર્યકારીત્વથી છે, અન્યથા વ્યાઘાતકાળવથી, તેમાં અગ્નિના અભાવથી દીપશિખાનો પણ અસંભવ થાય. - ૪ - જેમ તે સંધ્યારૂપ ઉપરમ સમય વર્તિત્વથી મંદ રાગ છે, તે અવસરે નવનિધિપતિ ચક્રવર્તી માફક હસ્વ દીપા દીપિકા, તેનો ચકવાલ - સર્વ તરફથી પરિમંડલરૂપ છંદ કેવું હોય તે કહે છે - ત - ચૂર, વર્તય-દશા જેની છે તે તથા, પયતિ-પરિપૂર્ણ સ્નેહ - તૈલાદિ રૂપ, ઘન-અત્યર્થ ઉજ્જવલિત, તેથી જ તિમિરમર્દક, વળી શું વિશિષ્ટ છે. તે કહે છે - કનકનિકર- સવર્ણરાશિ, કુસુમિત એવું પારિજાતકવન-પુષિત સુરત વિશેષ વન. તેની જેમ પ્રકાશ-પ્રભા, આકાર જેનો છે તે તથા. આટલા સમુદાય વિશેષણ કહ્યા, હવે સમુદાય અને સમુદાયીના કંઈક ભેદ છે, તે જણાવવા સમુદાય વિશેષણની જ વિવક્ષાથી સમુદાયી વિશેષણો કહે છે -x - વવા ઈત્યાદિ. દીપિકા વડે શોભતો. કેવા પ્રકારની દીપિકા વડે ? તે કહે છે - સુવર્ણ મણિરત્નમય, વિમલ-સ્વાભાવિક આગંતુક મલ રહિત, મહાઈમહોત્સવાઈ, તપનીય-સુવર્ણ વિશેષ, તેનાથી ઉજ્જવલ-દીપ્ત, વિચિત્ર-વિચિત્રવર્તી દંડ, જેનો છે, તે તથા તેના વડે સહસા-એક કાળ પ્રજવાલિત અને ઉત્સર્પિતા વર્તી ઉત્સર્ષણથી તથા સ્નિગ્ધ-મનોહર તેજ જેમાં છે તે. દીપ્યમાન-રાત્રિના દેખાતા, વિમલ2િ5/8]. ૧૧૪ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ધૂળ આદિના અભાવે, ગ્રહસમૂહ જેવી પ્રભા જેવી છે તે. વિતિમિરકર-નિરંધકાકાસ કિરણ, તેવો આ સૂર, તેની જેમ જે પ્રસરેલ ઉધોત-પ્રભા સમૂહ, તેના વડે દીપ્યમાન, જાલાવત્ ઉજ્જવલ, પ્રહસિત-હાસ્ય, તેના વડે અભિરામ-રમણીય, તેથી જ શોભાયમાન. તેની જેમજ દીપશિખા વૃક્ષગણ પણ અનેક-બહુવિધ વિસસા પરિણત ઉધોત વિધિ વડે યક્ત, જેમ દીપશિખા રાશિમાં ઘરની અંદર ઉધોત કરે છે, દીવસે પણ ઘર આદિમાં તેની જેમ આ વૃક્ષો છે, તેવું કહેવાનો આશય છે. એ પ્રમાણે હવે કહેવાનાર જયોતિપિકા નામે વૃક્ષથી વિશેષ છે. બાકી પૂર્વવતું. હવે પાંચમાં કલ્પવૃક્ષનું સ્વરૂપ કહે છે - તે આરામાં ત્યાં-ત્યાં ઘણાં જ્યોતિપિકા નામે વૃક્ષગણ કહેલા છે. જેમ તે તુરંતનો ઉગેલો શરદ સૂર્યમંડલ, પડતી ઉલ્કા, હજારો દીપતી વિધુતુ, ઉજ્જવલ હુતાવહ, નિધૂમ જલિત-નિદ્ધત-ઘૌત-id-cપનીય કિશુંક, જાસુવન કુસુમ, વિમુકુલિતપુંજ મણિ-રન કિરણ, જાત્ય હિંગલોકનો ઢગલો, અતિરેક રૂ૫. તેની જેમ જ્યોતિપિકા વૃક્ષગણ અનેક બહુવિધ વિસસા પરિણત, ઉધોત વિધિથીયુક્ત, શુભલેશ્યા, મંગલેશ્યા, મંદાત લેશ્યા, કૂડા માફક સ્થાનસ્થિત, અન્યોન્ય સમવગાઢ લેશ્યા વડે સ્વ પ્રભાથી તે પ્રદેશને ચોતરફથી અવભાસિત, ઉધોતીત, પ્રભાસીત યાવત્ રહેલ છે. સૂત્ર વ્યાખ્યા - તે આરામાં જ્યોતિષિકા નામે વૃક્ષગણો કહેલ છે. અન્વર્થ આ પ્રમાણે - જ્યોતિક દેવો, તે જ જ્યોતિષિક. - X - X • જીવાભિગમ વૃત્તિમાં જ્યોતિપિકા કહેલ છે. તેથી અહીં જ્યોતિષિક શબ્દથી સૂર્ય ગ્રહણ થાય છે, તેની સમાન પ્રકાશકારીત્વથી વૃક્ષો પણ જ્યોતિર્ષિક કહ્યા છે. જ્યોતિ શબ્દ સૂર્ય કે વલિ વાચક છે. તે કેવા સ્વરૂપે છે, તે કહે છે – જેમ તે તુરંતનું ઉગેલ શરતું સૂર્યમંડલ, અથવા પડતી એવી હજારો ઉલ્કા, દીપતી એવી વિધત, ઉદગત એવી જવાલા જેવી છે તે, ધૂમરહિત દીપ્ત દહન-અગ્નિ. આ સેવા સ્વરૂપે છે તે કહે છે - નિમતિ-હંમેશાં અગ્નિ સંયોગથી શોધિત મલ, ૌત-શોધિત તપ્ત અને તપનીય, જે કિંશુક-અશોક-જપાકુસુમ, વિમુકુલિત-વિકસિત પંજ, જે મણિ-રનકિરણો, જાત્ય હિંગલોકનો સમૂહ, તે સ્વરૂપથી અતિશય યથાયોગ વર્ષથી પ્રભા વડે સ્વરૂપ જેનું છે તે. તેની જેમ જ્યોતિપિકા વૃક્ષગણ પણ અનેક બહુવિધ વિસસા પરિણતથી ઉધોતવિધિ વડે યુક્ત જ્યાં સુધી છે તે સંટક, (શંકા) જો સૂર્યમંડલાદિવ પ્રકાશક છે, તો દુર્નિરીક્ષ્યત્વ, તીવ્રત્વ, જંગમવાદિ ધર્મયુક્ત પણ હોય છે, તેથી કહે છે – સુખકારિણી લેશ્યાતેજ જેનું છે તે, તેથી જ મંગલેશ્યા, મંદાતપ લેશ્યા, જેની છે તે તથા સૂર્ય-અનલાદિ આતપનું તેજ, જેમ દુસ્સહ છે, તેમાં તેમ નથી. તથા પર્વતાદિના શૃંગની માફક સ્થિર. સમયક્ષેત્રની બહાર વર્તતા જયોતિકોની માફક તે અવભાસે છે. તથા પરસ્પર સમવગાઢ લેચા સહિત અયત્િ જેમાં વિવક્ષિત જ્યોતિષિયા નામક તરલેશ્યા અવગાઢ છે, ત્યાં બીજાની વેશ્યા પણ અવગાઢ છે, Page #65 -------------------------------------------------------------------------- ________________ ૨/૩૩ જ્યાં બીજા તરુની લેશ્મા અવગાઢ છે, ત્યાં વિવક્ષિત તરલેશ્યા અવગાઢ છે. પ્રાસંતિ એ અંતસૂત્ર વિજયદ્વાર તોરણ સંબંધી રત્નકરંક વર્ણનમો વ્યાખ્યાયિત કરેલ છે. આ તો બહુવ્યાપી દીપશિખાવૃક્ષના પ્રકાશની અપેક્ષાથી તીવ્ર પ્રકાશ હોય છે, એટલું પહેલાંથી વિશેષ છે. ૧૧૫ હવે છટ્ઠા કલ્પવૃક્ષનું સ્વરૂપ કહે છે – તે આરામાં ત્યાં-ત્યાં ઘણાં ચિત્રાંગ નામે વૃક્ષગણ કહેલ છે. જેમ તે પ્રેક્ષાગૃહ વિચિત્ર રમ્ય શ્રેષ્ઠ કુસુમદામમાળાથી ઉજ્વલ, પ્રકાશતા મુક્ત પુષ્પપુંજોપચાર વડે યુક્ત, વરલિય વિચિત્ર માલ્ય શ્રી સમુદય પ્રગર્ભ ગ્રંથિમ-વેષ્ટિમ - પૂરિમ-સંઘાતિમ માલ્યથી છેક શિલ્પી વિભાગ રચિતથી સર્વ તરફથી સમનુબદ્ધ પ્રવિરલ-લંબાતા-વિપ્રકૃષ્ટ-પંચવર્ણી કુસુમદામથી શોભતા વનમાળા કયગ્રય માફક દીપતા. તેની માફક ચિત્રાંત વૃક્ષગણ પણ છે. તે અનેક બહુવિધ વિસસા પરિણત માલ્યવિધિથી યુક્ત યાવત્ રહેલ છે. સૂત્ર વ્યાખ્યા – તે આરામાં, ઈત્યાદિ પૂર્વવત્, અનેક પ્રકારના ચિત્રના વિવક્ષા પ્રાધાન્યથી માલ્યના અંગ-કારણ, તેના સંપાદકત્વથી વૃક્ષો પણ ચિત્રાંગ છે. જેમકે – તે પ્રેક્ષાગૃહ, વિવિધ ચિત્રયુક્ત, તેથી જ રમ્ય - જોનારને મનને આનંદ આપે છે. તેમાં શું વિશિષ્ટ છે તે કહે છે શ્રેષ્ઠ કુસુમની માળા, શ્રેણીઓ, તેના વડે ઉવલ, દેદીપ્યમાનપણાથી કહ્યું છે. ભાવાત્ - વિકસિતપણે અને મનોહર૫ણે દીપતા, મુક્ત જે પુષ્પોપચાર પુંજ, તેના વડે યુક્ત, વિલ્લિત-વિલીપ્ વિચિત્ર જે માલ્ય-ગ્રથિત પુષ્પમાળા, તેનો જે શોભા પ્રકર્ષ, તેના વડે અતિ પરિપુષ્ટ, ગ્રંથિમ-જે સૂત્ર વડે ગ્રચિત, વેષ્ટિમ-જે પુષ્પમુગટ સમાન ઉપરના શિખર આકૃતિ વડે માળા સ્થાપન. પૂમિ-જે લઘુ છિદ્રોમાં પુષ્પો મૂકીને પૂરાય છે. સંઘાતિમ - જે પુષ્પ પુષ્પ વડે પરસ્પર નાલ પ્રવેશથી સંયોજાય છે. આ પ્રકારે માલ્ય વડે પરમદક્ષિણકળાવાન દ્વારા વિભક્તિપૂર્વક જે અહીં યોગ્ય ગ્રંથિમાદિ. તેના વડે બધી દિશામાં સારી રીતે બદ્ધ, પ્રવિલત્વ-થોડાં પણ અસંહતત્વ માત્રથી થાય છે. તેથી વિપ્રકૃષ્ટત્વ પ્રતિપાદનાર્થે કહે છે – બૃહદ્ અંતરાલથી પંચવર્ણી કુસુમદામ વડે શોભતા. વંદન માળા અગ્રભાગમાં કરેલ છે જેને તે, તે સ્વરૂપે દીપતા, તેની જેમ ચિત્રાંગ વૃક્ષગણો પણ અનેક બહુવિધ વિસસા પરિણતથી માલ્યવિધિ વડે યુક્ત. - ૪ - હવે સાતમાં કલ્પવૃક્ષનું સ્વરૂપ કહે છે – તે આરામાં ત્યાં-ત્યાં ઘણાં ચિત્રરસ નામે વૃક્ષગણ કહેલાં છે. જેમ તે સુગંધી શ્રેષ્ઠ કમળ, શાલિ તંદુલ, વિશિષ્ટ નિરુપહતદુર્છરાદ્ધ શારદ ઘી ગોળ ખાંડ મધુમેલિત, અતિરસ પરમાન્ન હોય, ઉત્તમવર્ણ-ગંધયુક્ત હોય અથવા ચક્રવર્તી રાજાના નિપુણ રસોયાએ નિર્મિત કરેલ હોય, - ૪ - અથવા પ્રતિપૂર્ણ દ્રવ્યથી ઉપસ્કૃત હોય, વર્ણગંધ-રસ-સ્પર્શયુક્ત બલ-વીર્ય પરિણામવાળા હોય, ઈન્દ્રિય-બલ-પુષ્ટિની વૃદ્ધિ કરનાર, ભુખ-તરસને હણનાર, ઈત્યાદિ હોય - ૪ - ૪ - તે પ્રમાણે તે ચિત્રરસ વૃક્ષગણ પણ અનેક બહુવિધ વિસસા પરિણત ભોજન જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ૧૧૬ વિધિથી યુક્ત અને કુશ-વિકુશ રહિત યાવત્ રહે છે. સૂત્ર વ્યાખ્યા – તેનો આરામાં ઈત્યાદિ પૂર્વવત્. વિશેષ એ કે ચિત્ર - મધુરાદિ ભેદ ભિન્નત્વથી અનેક પ્રકાર અને ખાનારને આશ્ચર્યકારી રસ જેમાં છે તે. જેમ પરમાન્ન-ખીર હોય છે, તેમ. બીજું શું વિશેષ છે? પ્રવરગંધયુક્ત - X - પ્રધાન, દોષરહિત ક્ષેત્રકાલાદિ સામગ્રી સંપાદિત આત્મ લાભ. કલમશાલિ- ચોખા વિશેષ, તંદુલ-અચિતકણ, ભાત, વિશિષ્ટ ગાય આદિ સંબંધી, પાકાદિ વડે અવિનાશિત દુધ તેના વડે પકાવેલ અર્થાત્ પરમ કલમ શાલિ વડે અને પરમ દુધ વડે યથોચિત માત્ર પાકથી નિષ્પાદિત. તથા શરદઋતુનો ઘી, ગોળ કે મધ, શર્કરાનો અપર પર્યાય મેલિત જેમાં છે તે. જોતાં જ સુખ ઉપજે તેવું. તેથી જ અતિરસ-ઉત્તમ વર્ણ ગંધવત્ જેમ ચક્રવર્તી રાજાના ઓદનવત્ હોય છે. નિપૂણ એવા રસોઈયાએ નિષ્પાદિત - x - રાવતી શાસ્ત્રના જ્ઞાતા જ ઓદનના વિષયમાં સુકુમારતા લાવવાને માટે સેક વિષયમાં ચતુર કલ્પોને ધારણ કરે છે. તે ઓદનમાં શું વિશિષ્ટ છે? કલમશાલિ વડે યુક્ત છે, વિશિષ્ટ પરિપાકગત છે, બાપને છોડતા, કોમળ ચતુષ્કા સેકાદિ વડે પરિકર્મિત હોવાથી વિશ, સર્વથા તુષાદિ મલથી રહિત, પૂર્ણ સિકથ જેમાં છે તે. અનેક પુષ્પ-ફળ આદિ પ્રસિદ્ધ, તેના વડે યુક્ત છે. અથવા લાડવા જેવા હોય છે. શું વિશિષ્ટ છે ? તે કહે છે – પરિપૂર્ણ, એલચી આદિથી સંસ્કારેલ - ૪ - યયોક્ત માત્રામાં અગ્નિ પરિતાપ આદિ વડે પરમ સંસ્કારને પામેલ, વર્ણ-ગંધ-રસ અને સ્પર્શના સામર્થ્યથી અતિ શયવાળા, બલ-વીર્ય હેતુ પરિણામી હોય. - X - તેમાં વત્ત - શારીકિ, વીર્ય-અંતરનો ઉત્સાહ તથા ઈન્દ્રિયોનાચક્ષુ આદિના, સ્વસ્વ વિષય ગ્રહણની પટુતા, તેની પુષ્ટિ, તેમાં વૃદ્ધિ કરે છે. ભુખતરસને હણે છે તથા પ્રધાન સ્થિત-નિષ્પક્વ ગોળ કે તેવી ખાંડ, તેવી ખાંડેલી સાકર-મીશ્રી, તેવું ઘી, તેના વડે યોજિત છે. તથા સૂક્ષ્મ એવા ત્રણ વસ્ત્ર વડે ગાળવાથી સમિત-ઘઉંનું ચૂર્ણ, તેનો ગર્ભતેના મૂળદળથી નિષ્પન્ન, અત્યંત વલ્લભ, તદુપયોગી દ્રવ્ય વડે સંયુક્ત. તેના જેવા તે ચિત્રરસ વૃક્ષો પણ અનેક બહુવિધ વિસસા પરિણત ભોજન વિધિથી યુક્ત ઈત્યાદિ પૂર્વવત્. હવે આઠમાં કલ્પવૃક્ષનું સ્વરૂપ કહે ચે – તે આરામાં ત્યાં ત્યાં ઘણાં મહ્યંગ નામે વૃક્ષગણ કહેલા છે. જેમ તે હાર, અર્ધ હાર, વેઢનક, મુગટ, કુંડલ, વામોત્તક, હેમજાલ, મણિજાલ, સૂત્રક, ગડુચી, અક્ષાટક, ક્ષુદ્રક, એકાવલિ, કંઠસૂત્ર, મકરી, ત્રૈવેયક, થ્રોણિસૂત્ર, ચૂડામણિ, કનકતિલક, સિદ્ધાર્થક, કર્ણવાલિ ચંદ્ર-સૂર્ય-વૃષભચક્રાગ, તલભંજક, મુટિત, હસ્ત માલક, હરિરાય, કેઉર વલય, પ્રાતંબ, અંગુલિક, વલાક્ષ દીનારમાલિકા, કંચિમેહલ, કલાવ, પ્રતરક, પાદજાલ, ઘંટિકા, ખિંખિણી, રત્નોરુજાલ, નેપુર, ચલણ માલિકા, ઈત્યાદિ - ૪ - કંચન, મણિ, રત્ન વડે ચિત્રિત. તે પ્રમાણે મહ્યંગ વૃક્ષગણો અનેક ચાવત્ ભૂષણ વિધિથી યુક્ત છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ ૨૩૩ ૧૧૩ ૧૧૮ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ સૂત્ર વ્યાખ્યા – તે આરામાં ઈત્યાદિ પૂર્વવતું. વિશેષ એ કે – મણિમય આભરણ, અધેયમાં આધારના ઉપચારથી મણી માફક અંગો - અવયવો જેના છે, તે મયંગ અર્થાત આભુષણના સંપાદક. જેમકે તે હાર-ચઢારસરો, અદ્ધહાસ્તવસરો, વેટનક-કાનનું આભરણ, વામોત્તક હેમજાલ - છિદ્રવાળા સુવર્ણાલંકાર વિશેષ, એ પ્રમાણે મણિકનકજાલ પણ જાણવું. સૂત્રક - વૈકાકકૃત સુવર્ણ સૂત્ર, ઉચિતકટક- યોગ્ય વલય, ક્ષુદ્રક-ડાંગુલીયક વિશેષ, એકાવલી - વિચિત્ર મણિની કૃત્ એકસરિકા, કંઠસૂત્ર-પ્રસિદ્ધ છે. મકરિકામકરાકાર આભરણ ઉરસ્થ-દયાભરણ, ગ્રેવેય-ગળાનું આભરણ. અહીં સામાન્ય વિવેક્ષાથી વેય, એ જીવાભિગમ વૃત્તિ અનુસાર કહ્યું, અન્યથા હૈમવ્યાકરણાદિમાં અલંકાર વિવક્ષામાં પ્રવેયક કહેલ છે. એ પ્રમાણે બીજે પણ તેતે વૃત્તિ અનુસાર જાણવું. શ્રોસિસૂગ - કટિસૂમ, ચૂડામણિ નામે સર્વતૃપરત્નસાર, નર-અમરેન્દ્ર મગટમાં સ્થાયી અમંગલમય પ્રમુખ દોષને હરનાર અને પરમ મંગલભૂત આભરણ વિશેષ. કનકતિલક-લલાટાભરણ, પુષ્પાકૃતિ લલાટાભરણ, સિદ્ધાર્થક-સર્ષપરમાણ સ્વર્ણકણ રચિત સુવર્ણ-મણિમય કર્મવાલી-કાનના ઉપરના ભાગનું ભૂષણ. - શશિ-સૂર્ય-વૃષભ સ્વર્ણમય ચંદ્રકાદિરૂપ આભરણ વિશેષ. ચકાકાર શિરોભૂષણ વિશેષ, ગુટિક-બાહાનું આભરણ. -x - કેયૂર-અંગદ, વલય-કંકણ, પ્રાલંબ-ઝુંબનક, અંગુલીયક-મુદ્રિકા, વલઠ્ઠા-રૂઢિથી જાણવું. દીનારમાલિકી આદિ • દીનારાદિ આકૃતિ મણિમાળા. કાંચી મેખલા લાપ - સ્ત્રીનું કટી આભરણવિશેષ. પ્રતક - વૃત્તપતલ આભરણ વિશેષ, પારિહાર્ય-વલય વિશેષ પગમાં જાલાકૃતિ, ઘંટિકા-ઘઈકિા, કિંકિણીક્ષદ્ર ઘંટિકા, રનોટ જાલ-રત્નમય એવું જાંઘનું લટકતું સંકલક સંભવે છે. ચરણ માલિકા-સંસ્થાન વિશેષકૃત પગનું આભરણ, કનક નિગડ-બેડી આકારનું આભરણ વિશેષ, જે સુવર્ણનું સંભવે છે. લોકમાં તે કડલાં નામે પ્રસિદ્ધ છે. એ બધાંની શ્રેણિ - X - આ અને આવી ભૂષણવિધિ - આભૂષણ પ્રકારો છે. તે અવાંતર ભેદથી ઘણાં પ્રકારે છે. તેમાં શું વિશેષ છે ? કંચન-મણિ-રનના ચિત્રોથી ચિકિત. તે પ્રમાણે આભૂષણ વિધિથી યુક્ત છે, તે મર્ચંગ, એવો તાત્પર્ય છે. બાકી પૂર્વવતું. હવે નવમાં કલાવૃક્ષને કહે છે - તે આરામાં ત્યાં ત્યાં ઘણાં ગૃહાકાર નામના વૃક્ષણો કહેલા છે. જેમ તે પ્રાકાર, અટ્ટાલક, ચરિકા, દ્વાર, ગોપુર, પ્રાસાદ, આકાશતલ, મંડપ, એક શાલક, બે શાલક, ત્રિશાલક, ચતુ:શાલક, ગર્ભગૃહ, મોહનગૃહ, વલ્લભી, માલી ગૃહ, ભક્તિગૃહ, વૃત-ચૅસ, ચતુરસ, નંધાવત સંસ્થિત, પંડુરતલ-મુંડમાલહર્મિત, ધવલહર-અર્ધમાગધ વિભ્રમ, શૈલઅશિલથી સંસ્થિત, કૂડાગાર સુવિહિત કોઠક અનેક ઘર - સરણ-લયનઆપણે વિડંગ જાલ છંદ નિયુહ અપવહરક ચંદ શાલિકારૂપ વિભક્તિ કલિત ભવનવિધિ, બહુ વિકલ્પ છે. તે પ્રમાણે તે ગેહાકાર વૃક્ષગણો પણ અનેક-બહુવિધ-વિવિધ વિસસા પરિણત, સુખારોહણ, સુખોતરણ, સુખનિકમણ-પ્રવેશ, દર્દર સોપાન પંક્તિ યુકત, શુભવિહાચી, મનોનુકૂળ, ભવનવિધિ વડે ઉપયુક્ત યાવત્ રહેલ છે. સૂર વ્યાખ્યા - ગેહાકાર નામે વૃક્ષગણો કહેલાં છે, જે રીતે તે પ્રાકાર-વપ, અટ્ટાલક-પ્રાકાર ઉપર રહેલ આશ્રય વિશેષ, ચરિકા-નગરના પ્રકારના અંતરાલમાં આઠ હાથ પ્રમાણ માર્ગ, દ્વાર, ગોપુ-પુરદ્વાર, પ્રાસાદ-નરેન્દ્રનો આશ્રય, આકાશતલકટ આદિથી ઢાંકેલ કુઢિમ, મંડપ-છાયાદિ માટે પટાદિમય આશ્રય વિશેષ. એકશાલક, બે શાલક આદિ ભવનો છે. વિશેષ એ કે - ગર્ભ ગૃહ એ અત્યંતરગૃહ છે. અન્યથા કહેવાનાર અપવરકથી પુનરુક્તિ થાય. મોહનગૃહકતિક્રીડાગૃહ, વલ્લભી-છદિ આધાપ્રધાનગૃહ, ચિત્રશાલ ગૃહ - ચિત્રકર્મવતુ ગૃહ, માલકગૃહ-બીજી ભૂમિકાદિની ઉપરવર્તી ગૃહ, ચિત્રાદિ આલેખ પ્રઘાન ગૃહ, વૃતવર્તુલાકાર, રાસ-ત્રિકોણ, ચતુરસ-ચતુકોણ, નંધાવર્ત-પ્રાસાદવિશેષની જેમ સંસ્યાનગૃહ. પાંડુરતલ-સુધામયતલ, મુંડમાલહસ્ને-ઉપરી અનાચ્છાદિત શિખાદિ ભાગરહિત હર્પ, ધવલગ્રહ-સૌધ, અર્ધમાગધવિભ્રમ-ગૃહવિશેષ શૈલ સંસ્થિત-પર્વતાકાર ગૃહ, અશિલ સંસ્થિત-તેમજ છે. કૂટાકાર-શિખરાકૃતિ આટ્સ, સુવિધિકોઠક-સુસૂઝણાપૂર્વ કરચિતનો ઉપરનો ભાગ વિશેષ, અનેક ગૃહો, સામાન્યથી શરણ-તૃણમય, લયનપર્વત નિમુદ્રિત ગૃહ, આપણ-હાટ ઈત્યાદિ ભવનવિધિ-વાસ્તુપકાર ઘણાં વિકલો છે. તે કેવા છે ? વિટંક-કપોતપાલી, જાલવૃંદ-ગવાક્ષસમૂહ, નિસ્પૃહ-દ્વારના ઉપરના પડખે નીકળેલા લાકડું, ચંદ્રશાલિકા-શિરોગૃહ, એવા પ્રકારના વિભાગોથી યુક્ત તે પ્રમાણે ભવનવિધિ વડે યુક્ત તે ગૃહાકાર વૃક્ષો પણ રહેલાં છે. કઈ વિશિષ્ટ વિધિથી રહેલા છે ? સુખથી આરોહણ-ઉર્ધ્વગમન, સુખેનાવતાર - નીચે ઉતરવું તે, સુખથી નિષ્ક્રમણનિગમ અને પ્રવેશ જેમાં ચે તે તથા, કઈ રીતે ઉકત સ્વરૂપ કહેલ છે ? – દર્ટર સોપાન પંડિતયુક્ત, એકાંતે સુખ વિહાર, અવસ્થાન, શયનાદિ રૂપ જેમાં છે તે. જેમાં છે તે, તથા મનોનુકૂલ છે, તે વ્યક્ત છે. બાકી પૂર્વવતુ. ' હવે દશમું કલાવૃક્ષ – તે સમય આરામાં ત્યાં ત્યાં ઘણાં અનગ્ન નામે વૃક્ષાગણ કહેલ છે. જેમ તે આજિનક, ક્ષૌમ તનુલ, કંબલ, દુકૂલ, કોશેય, કાલમૃગપટ્ટ અંશુક-ચિનાંક પટ્ટ, આભરણ-ચિત્ર-શ્લેણ-કલ્યાણક, ભૃગનીલ, કાજળ બહુવર્મી રક્ત-પીત-શુક્લ ઈત્યાદિ - x- ના ભક્તિચિત્રો યુક્ત બહુ પ્રકારે વાવિધિથી પ્રવર પટ્ટનુગત વર્ણરોગયુક્ત છે. તે પ્રમાણે અનગ્ન વૃક્ષ પણ કહેલ છે. તે અનેક, બહુવિધ, વિવિધ, વિસસા પરિણત વસ્ત્રવિધિથી યુક્ત ચાવત્ રહેલ છે. સૂગ વ્યાખ્યા - નામાર્ગ છે - વિચિત્ર વસ્ત્રદાયીપણાથી તકાલીન લોકોને નગ્નતા જેનાથી રહેતી નથી, તે અનગ્ન. - X - X - મનન - ચર્મમય વા, Page #67 -------------------------------------------------------------------------- ________________ ૨/૩૩ ૧૧૯ ૧૨૦ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ક્ષૌમ-સામાન્યથી કપાસનું બનેલ, બીજાના મતે અતસીનું બનેલ. તનુ-શરીરને સુખસ્પર્શપણે લાતિ-અનુગ્રહણ કરે છે, તે તનુલ-તનુસુખાદિ, કંબલ, તનુકકંબલ એ પાઠ મુજબ-તંતુક-સૂમ ઉનનું કંબલ, દુકૂલ-ગૌડ દેશનું વિશિષ્ટ કાપિિસક અથવા ૬કૂલ-વૃક્ષ વિશેષ, તેનું વક લઈને ઉદૂષલ જળ વડે કુટીને વણાય છે તે. કૌશયવસરિતંતુથી નિષ કાલમૃગપટ્ટ - કાળમૃગચર્મ, શુકસિતાંશુક એ વિવિધ દેશમાં પ્રસિદ્ધ દુકુલવિશેષરૂપ છે. અથવા પૂર્વોક્ત વકની જે અત્યંતર હરિ વડે નિપાદિત થાય, સૂફમાંતર હોય તે ચીનાંશુક પટ્ટ-પટ્ટઝ નિષ્પન્ન, આભરણ વિચિત્ર. પ્લેણસૂફમતંતુ નિષ્પક્ષ, કલ્યાણક-પરમવસ્ત્ર લક્ષણયુક્ત. | વ્યંગ-કટ વિશેષ, તેની જેમ નીલ, કજ્જલવર્ણ બહુવર્ણ-વિચિત્રવર્ણ, લાલપીળુંસફેદ, સંસ્કૃત-પરિકર્મિત, જે મૃગરોમ અને હેમ, તે રૂપ કનકસચ્છરિતત્વાદિ ધર્મયોગથી. રલક-કંબલ વિશેષ જીન આદિ. આ કેવા પ્રકારે છે ? તે કહે છે – પશ્ચિમ દેશ, ઉત્તરદેશ, સિંધુદેશ, ઉસભક્તિ-સંપ્રદાયથી જાણવું, દ્રવિડ-બંગ-કલિંગ દેશો છે. ઉક્ત દેશોમાં ઉત્પન્નપણાથી જે છે તે. નલિનતંતુ - સૂક્ષ્મતંતુ મય જે વિશિષ્ટ ચના, તેને વડે ચિત્રિત, ઈત્યાદિ, વસ્ત્ર વિધિ ઘણાં પ્રકારે હોય છે. વરપતન-તેતે પ્રસિદ્ધ પતન, તેમાંથી નીકળેલ. વિવિદ મંજિષ્ઠારાગાદિ વડે યુક્ત, તે પ્રમાણે અનZક વૃગણ પણ અનેક બહુવિધ વિવિધ વિયસા પરિણત વસ્ત્રવિધિ વડે યુક્ત ઈત્યાદિ. જીવાભિગમની પ્રતિમાં ક્યાંક ક્યાંક કંઈક અધિક પદ પણ દેખાય છે, તે વૃત્તિમાં વ્યાખ્યાયિત કરેલ નથી. તેથી અમે પણ અર્થપદ લખેલ નથી. તે સંપ્રદાયથી જાણવું. * * * સુષમસુષમામાં કલાવૃક્ષાનું સ્વરૂપ કહ્યું. હવે તે કાળના મનુષ્યનું સ્વરૂપને પૂછતાં કહે છે - • સૂગ-3૪ - ભગવન ! તે આરામાં-ન્સમયગાળામાં ભરતક્ષેત્રમાં મનુષ્યના કેવા સ્વરૂપના આકાર ભાવ પ્રત્યવતર કહેલ છે ? ગૌતમ ! તે મનુષ્યો સુપતિષ્ઠિત કૂર્મ ચારુ ચરણવાળા યાવત્ લક્ષણવ્યંજન-ગુણયુકd, સુત સુવિભકતસંગત અંગવાળા પ્રાસાદીય યાવતુ પ્રતિરૂપ છે. ભગવન ! તે આરામ-સમયગાળામાં ભરતક્ષેત્રમાં માનુષીના કેવા સ્વરૂપના આકાર ભાવપત્યવતાર કહેલ છે? ગૌતમાં તે માનુષીઓ સુન્નત સવાંગસુંદરી, પ્રધાનમહિલા ગુણો વડે યુકત, અતિકાંત વિસઈમાન મૃદુતા, સુકુમાલ કૂર્મ સંસ્થિત વિશિષ્ટ ચરણો, ઋજુ મૃદુ પીવર સુસાધક અંગુલી, ન્યુન્નત રચિત નલિન રામભૂચિ નિધ નાખો, રોમરહિત, વૃત્ત-લસ્ટ-સંસ્થિત, આજઘન્ય પ્રશસ્ત લક્ષણ, કકોu fઘયુગલ, સુનિર્મિત સુગૂઢ સુજશુ મંડલ સંબદ્ધસંધી, કદલી ખંભાતિરેક સંસ્થિત નિર્વાણ સુકુમાલ મૃદુ માંસલ અવિરલ સમ સંહિત સુજાત વૃત પીવર નિરંતર ટૂ અષ્ટાપદ તીતિકધૃષ્ટ સંસ્થિત પ્રશસ્ત વિછિન્ન, પૃથલ શ્રોણી - - ••• વદન આયામ પ્રમાણથી બમણી વિશાળ માંસલ સુબદ્ધ, શ્રેષ્ઠ જઘન ધારિણી, વજ વિરાજિત પ્રશસ્ત લક્ષણ નિરોદર, ગવલીક વલિ, તનનક મધ્યભાગ, ઋજુ સમ સહિત જાન્યતન કૃન નિધુ અદેય લડહ સુજાત સુવિભકત કાંd શોભત રુચિર મeણીય રોમરાજી ગંગાવત પ્રદક્ષિણાવર્ત તરંગ ભંગુર રવિકિરણ તરણ બોધિત કોશાયત, પw ગંભીર વિવૃત નાભિ, અનુભટ પ્રશસ્ત પીનકુell, સ¥ત પાર્શ, સંગત પાW, મૃદુ-માયીક પીન રચિત પાર્શ, અકરડુક કનક ટુચક નિર્મળ સુજાત નિરાહત ગાત્રયષ્ટિ, કંચન કળશ પ્રમાણ સમ સહિત ઉષ્ટ યુટ્યુક આમેલક યમલયુગલ વર્તિક અનુwત પીન રચિત પીવર પયોધરા, ભુયંગ અનુપૂર્વ તyક ગોપુચ્છ વૃત્ત સંહિતા નમિત. આદેય સુલભિત બાહુઓ, તમનખ, માંસલ અગ્રહd - - - - - - પીવર કોમળ શ્રેષ્ઠ અંગુલી, સ્નિગ્ધ હસ્તરેખા, રવિ-શશિ-શંખચક-સ્વસ્તિકથી સુવિભક્ત સુવિરચિત હાથની રેખાઓ, પીન-ઉwત હાથકક્ષા-ભસ્તિપદેશ, પતિપૂર્ણ ગાળ-કપોલ, ચતુરંગુલ સુપમાણ કંબુવર સર્દેશ ગ્રીવા, માંસલ સંસ્થિત પ્રશસ્ત હનુક, દાડમપુષ્પ સમાન પીવર પલંબ કુંચિત વર અધર, સુંદર ઉત્તરોષ્ઠ, દહીં દકરક ચંદ ફુદ વાસંતિ મુકુલ ધવલ અછિદ્ર વિમલ દાંત, રકત ઉપલપત્ર મૃદુ સુકુમાલ તાલુ અને જીભ, કણેર મુકુલ કુટિલ અભ્યગત ઋજુ તુંગ નાક, શરદ નવ કમલ કુમુદ કુવલય વિમલદલ નકર સંદેશ લક્ષણ પ્રશસ્ત અજિષ્ઠ કાંત નયનો, પ્રતલ ધવલ આયd આતામલોચન, અનામિત ચાપ રુચિર કૃણાસ્રરાજિ સંગત સુજાત ભમર, આલીન પ્રમાણયુકત કાન, પીન કૃષ્ટ ગંડ લેખા, ચતુરસ્ત્ર પ્રશસ્ત સમ નિડાલ, કૌમુદી રજનીકર વિમળ પતિપૂર્ણ સૌમ્ય વદના, છwત ઉત્તમાંગ, કપિલ સુસ્નિગ્ધ સુગંધ દીધવાળ - - - • • • છત્ર, ધ્વજ, સૂપ, જીભ, દામનિ, કમંડલુ, કળશ, વાપી, સ્વસ્તિક, પતાકા, યવ, મત્સ્ય, કુંભ, શ્રેષ્ઠથ, મગરધ્વજ, અંક, થાળ, અંકુશ, અષ્ટાપદ, સુપતિષ્ઠક, મયૂર, શ્રી-અભિષેક, તોરણ, મેદિની, ઉદધિ, શ્રેષ્ઠ ભવન, ગિરિ, શ્રેષ્ઠ આદર્શ, સલીલગત, વૃષભ, સહ અને ચામર એ ઉત્તમ પ્રશસ્ત મીશ લક્ષણધારી - - - • • • હસ સંદેશગતિકા, કોયલ મધુર ગિર સુરવરા, કાંતા, બધાંને અનુમતા, ચાલી ગયેલ વળી - પળીઆ - વ્યંગ - દુdણ, વ્યાધિ, દોષ્યિ , શોકાદિ. જે ઉચ્ચત્વ મનુષ્યોનું છે, તેનાથી કંઈક ન્યૂન ઉંચાઈવાળી, સ્વભાવથી શૃંગાર-ચાર વેશવાળી, સંગત ગત હસિત ભણિત ચેષ્ટિત વિલાસ સંલાપ નિપુણયુકતોપચાર કુશલા, સુંદર જાન જઘન વદન હાથપગ નયન લાવાય રૂપ ચૌવન વિલાસયુકત છે. • • • તે માનુષી સ્ત્રીઓ નંદનવન વિવર ચારિણી અપ્સરા જેવી, જાણે Page #68 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ ૧ર૧ ૧૨૨ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ભરતોની માનુષી અસરાઓ છે, તે આશ્ચર્યકારી, પેક્ષણીય, પ્રાસાદીયા યાવતું પ્રતિજ્ઞા છે. તે મનુષ્યો ઓઘસ્વર, હંસવર, કૌચસ્વર, નંદીવર, નંદીઘોષ, સહસ્વર, સlઘોષ, સુવર, સુવરનિઘોષ, છાયાઆતા-ઉધોત-અંગ અંગવાળા છે - - - - - વજાભ નારાય સંઘયણી, સમયસ સંસ્થાન. આતંક હિતા શરીર, અનુલોમ વાયુવેગ, કંકગ્રહણી, કપોતપરિક્ષામા, શકુની-પોષ-પિતરઉરુ પરિણત, ૬ooo દીનુ ઉંચા છે. તે મનુષ્યોને ૫૬ પિઠ કરંડકો છે. આયુષ્યમાન શ્રમણ ! કહેલી છે. તેઓ પા ઉત્પલ ગંધ સશની:શ્વાસયુક્ત સુરભિવદન વાળા છે. તે મનુષ્યો પ્રકૃતિથી ઉપશાંત, પ્રકૃતિથી પતલા ક્રોધ-માન-માયા-લોભવાળા, મૃદુમાર્દવતા સંvw, આલીન ભદ્રક, વિનીત, અલ્ય ઈચ્છાવાળા, અસંનિધિસંચય, વિડિમંતર પરિશ્વસન, ઈચ્છાનુસાર કામભોગ ભોગવનારા હતા. • વિવેચન-૩૪ : ભગવદ્ ! તે સમય-આરામાં ભરતવર્ષમાં મનુષ્યોના ક્રમથી યુગલોના કેવા આકાર-ભાવ-પ્રત્યવતાર કહેલાં છે. ભગવંતે કહ્યું - ગૌતમ ! તે મનુષ્યો સંતપ્રતિષ્ઠાનવાળા અર્થાત સંગતનિવેશા છે. કાચબા જેવા ઉન્નતપણાથી ચારવંતુ ચરણ જેમનાં છે. તે તથા. (શંકા) - x • મનુષ્ય યુગ્મના પગથી આરંભીને વન કઈ રીતે દેવવતુ યુકત છે? (સમાધાન) વરેચ પુચ પ્રકૃતિ વડે તેઓ દેવપણે અભિમત છે. અહીં ચાવતું શબ્દ સંગ્રાહ્ય “મૂMશિરયા' સુધી છે. જીવાભિગમાદિ પ્રસિદ્ધ સૂત્ર આ છે – રક્ત ઉત્પલપત્ર, મૃદુ સુકુમાલ કોમળતલ, નગ-નગર-મગર-સાગર-ચકાંકહરાંક લક્ષણાંકિત ચરણ, અનુક્રમે સુસાહત અંગુલી, ઉન્નત તનુ નામ સ્નિગ્ધ નાખો, સંસ્થિત સુશ્લિષ્ટ ગૂઢ ગુંફ, એણી કુરૂવિંદાવર્ત વૃત્ત અનુપૂર્વ જાંઘો, સમુદ્ગ નિમગ્ન ગૂઢ જાતુ, ગજ-શશન સુજાત સંનિભ ઉ વરવારણમત તુચ વિક્રમ વિલાસી ગતિ, પ્રમુદિત શ્રેષ્ઠ અa-સીંહ-વર વર્તીત કટી, શ્રેષ્ઠ અશ્વ સુજાત ગુહ્ય દેશ, કીર્ણહય સમાન નિર૫લેપ, સાહય સોગંદ મુસલ દર્પણ નિકરી અવર કનક સર સર્દેશ શ્રેષ્ઠ વલિત મધ્યભાગ, ઝસવિહગ સુજાત પીન કુક્ષી, ઝસોદર, ગંગાવતું પ્રદક્ષિણાવત તરંગ ભંગુર રવિ કિરણ તરુણ બોધિત આક્રોશાયંત પા ગંભીર વિકટ નાભિ, બાજુ સમ સંહિત જાત્ય તનુ કૃન સ્નિગ્ધ આદેય લડહ સુકુમાલ મૃદુ રમણીય રોમરાજી, સંનત-સંગત-સુંદર સુજાત પડખાં - - - • • • કરંડુક કનક રુચક નિર્મળ સુજાત નિરુપત દેહધારી, પ્રશસ્ત બત્રીસ લક્ષણધર, કનકશિલાતલ ઉજ્જવલ પ્રશસ્ત સમતલ ઉપચિત, વિસ્તીર્ણ પૃથુલ છાતીવાળા, શ્રીવત્સઅંકિતવત્સા, યુપસંનિભ પીન રચિત પીવર પ્રકૃષ્ટ સંસ્થિત સુશ્લિષ્ટ વિશિષ્ટ ધન સ્થિર સુબદ્ધ સંધિ પુરવર શ્રેષ્ઠ ફલિત વર્તિકભુજા, ભુજગેશ્વર વિપુલ ભોગ આયાણ ફલિત ઉછૂઢ દીર્ધ બાહુ, રક્ત તલોપવિત મૃદુ માંસલ સુજાત પ્રશસ્ત લક્ષણ અછિદ્ર જાલપાણી, પીવર કોમલ અંગુલી, રુચિર સ્નિગ્ધ નાખો, ચંદ્રપામિ રેખા, સુર્યપાણિરેખા, શંખપાણિરેખા, ચક્રપાણિરેખા, દિશા સૌવસ્તિક પાણિરેખા, ચંદ્ર-સૂયદિપાણિરેખા, અનેક શ્રેષ્ઠ લક્ષણ ઉત્તમ પ્રશસ્ત સુચિર હસ્તરેખા ... . . . શ્રેષ્ઠ મહિષ-વાહ-સીંહ-શાર્દૂલ-વૃષભ-નગવર-પ્રતિપૂર્ણ વિપુલ સ્કંધ, ચતુરંગુલ સુપમાણ કંબુવર સર્દેશ ગ્રીવા, માંસલ, સંસ્થિત પ્રશસ્ત શાર્દુલ વિપુલ હનુક, અવસ્થિત સુવિભક્ત ચિત્રગ્મશ્ર, શિલપ્રવાલ બિંબફળ જેવા અઘરોષ્ઠ, પંડુરશશિ-વિમલ નિર્મળ શંખ ગોક્ષીર ફેણી કુંદ જળકણ જેવી દંત શ્રેણી, રાખંડઅસ્કૃતિ-સુજાત-અવિલ દાંત, એક દંત શ્રેણીવત્ અનેક દાંત, હુતાવહ નિદ્ધત વૌત તપ્ત તપનીય કd તાલુ-જિહા, ગરૂડ જેવું લાંબુ તુંગ નાક, વિકસિત કમળ જેવા નયનો, ધવલ પ્રતલ અક્ષી, કૃષ્ણભરાજી સંસ્થિત સંગત લાંબી સુજાત તનુ સ્નિગ્ધ ભ્રમર, આલીન પ્રમાણયુક્ત કાન, પીન માંસલ કપોલ દેશમાગ ઈત્યાદિ બધું જીવાભિગમ સૂત્રવત્ જાણવું. સૂગની વ્યાખ્યા - વત્ત - લાલ કમળ ત્રવતુ, મૃદુક-માદેવ ગુણયુકત, તે સુકુમાર પણ સંભવે છે, જેમ પાષાણ પ્રતિમા, તેથી કહે છે - સુકમાલ શિરીષકુસુમાદિ કરતા પણ કોમળ તલ-પગના તળીયા જેના છે તે, નગ-પર્વત, અંકધર-ચંદ્ર, માંકતેના જેવું લાંછને, જે લોકમાં હરણ કહેવાય છે. એવા સ્વરૂપે ઉકત આકાર પરિણત રેખાથી અંકિત પણ જેના છે તે. • x • ક્રમથી વઘતા કે ઘટતા નખો, સુસંહત અવિરત, અંગુલી-પગના અગ્ર અવયવો જેના છે તે. અહીં ક્રમથી પગની આંગુલી લેવી - x - ઉન્નત-મધ્યમાં તુંગ, તનુ-પતલ, તામ-લાલ, સ્નિગ્ધ-નિગ્ધ કાંતિવાળા નખો • x - સંસ્થિત-સમ્યક્ સ્વપમાણપણે સ્થિત, સુશ્લિષ્ટ-સુઘન કે સુસ્થિર, ગૂઢ-ગુપ્ત, માંસલવથી ન દેખાતા, ગુલ્ફ-ઘુંટણ, એણી-હરિણી, તેની અહીં જંઘા લેવી, કુરુવિંદવૃણ વિશેષ, વૃત-વર્તુળ, ક્રમથી ઉર્વ સ્થૂળ-સ્થૂળતર, જંઘા જેવી છે તે. * * * કુરૂવિંદ-કુટિલક નામક રોગ વિશેષ તેને પણ ત્યજેલ, સમુદ્ગ-સમસુદ્ગક નામે ભાજન વિશેષ, તેને ઢાંક્વા વડે, સંધિ માફક નિમગ્ન, ગૂઢ-માંસલ પણાથી અનુપલક્ષ્ય જાનુ જેના છે તે. પાઠાંતરી સમુક પક્ષી વિશેષની માફક સ્વભાવિક માંસલવથી અનુન્નત - X - ગજ-હાથી, શ્વસન-શુંઢ, સુજાત-સુનિષ્પન્ન તેની જેવા ઉર્ જેના છે તે. મત વ-પ્રધાન, ભદ્રજાતીયવથી વારણ-હાથી, તેનું ચક્રમણ, તેની વિલાસિતા-વિલાસવાળી ગતિ-ગમન જેનું છે તે. રોગાદિ અભાવથી પ્રમુદિત, તેથી અતિપુટ-ચૌવન પ્રાપ્ત, એવા જે શ્રેષ્ઠ અશ્વ અને સીંહ, તેના જેવી વૃત્ત કરી જેની છે તે. શ્રેષ્ઠ અશ્વની જેમ સુજાત, ગુપ્તવણી સનિષા ગુહ્ય દેશ જેનો છે તે. ખત્ય અશાની જેમ નિસ્પલેપશરીરી, જાત્ય અશ્વજ મૂત્રાદિ અનુપલિત ગાત્ર હોય છે, સંહતસૌનંદ નામક ઉર્વીકૃત Page #69 -------------------------------------------------------------------------- ________________ ૨/૩૪ ઉલૂખલ આકૃતિ કાષ્ઠ, તેની મધ્યે તનુ બંને પડખે બૃહત્ અથવા સંહત-સંક્ષિપ્ત મધ્ય, સૌનંદ-રામઆયુધ મુસલ વિશેષ, સામાન્યથી દર્પણમંડ અર્થ લેવો. નિગરીતસારીકૃત શ્રેષ્ઠ સુવર્ણ, તેની ખડ્ગાદિ મુષ્ટિ સર્દેશ. વસ્ત્રજ-સૌધર્મેન્દ્રના આયુધની જેમ વલિત્રણયુક્ત મધ્યભાગ જેનો છે તે, ઝષની જેમ અનંતરોક્તની જેમ જેનું ઉંદર છે તે, શુચિ-પવિત્ર કે નિરૂપલેપ, કરણચક્ષુ આદિ ઈન્દ્રિયો જેની છે તે, - ૪ - ગંગાના આવર્ત, તેની જેમ પ્રદક્ષિણાવર્ત, પરંતુ વામાવર્ત્ત નહીં, ત્રણ વલય, તેની જેમ ભગ્ન સૂર્ય કિરણ, તરુણ-તાજા, બોધિત નીકળેલા, પદ્મ, તેની જેમ ગંભીર, વિકટ-વિશાળ નાભિ જેની છે તે. - ૪ - ૧૨૩ ઋજુક-અવક્ર, સંહિતા-સંતતિરૂપે સ્થિત પણ અપાંતરાલપણે વ્યવચ્છિન્ન નહીં, સુજાત-સુજન્મા પણ કાળ આદિ વૈગુણ્યથી દુર્જન્મા નહીં, તેથી જ જાત્ય-પ્રધાન, પાતળી પણ સ્થૂળ નહીં, કાળી પણ મર્કટવર્તી નહીં, સ્નિગ્ધ-ચીકણી, આદેયજોવાના માર્ગમાં આવેલ છતાં ફરી-ફરી આકાંક્ષણીય, ઉક્ત કથનનું સમર્થન કરતાં કહે છે – સુકુમારમદ્વી - અતિ કોમળ, રમણીય-રમ્ય રોમરાજિ જેની છે તે, સમ્યક્ અધો-અધોક્રમથી નમેલા પડખાં જેના છે તે, સંગત-દેહ પ્રમાણોચિત પડખાં જેના છે તે, તેથી જ સુંદર પાર્શ્વ, સુજાતપાર્શ્વ, તથા પરિમિત માત્રાયુક્ત, ઉચિત પ્રમાણથી જૂનાધિક નહીં, પીન-ઉપચિત, રતિદા પડખાં જેના છે તે. અવિધમાન - માંસલત્વથી અનુપલક્ષ્યમાણ કરંડક-પૃષ્ઠ વંશ અસ્થિક જેનો દેહ છે તે અકરંદુક - ૪ - અથવા અકદંડુકવત્ વ્યાખ્યા કરવી. કનકની માફક રુચિ જેની છે તે, નિર્મળ-સ્વાભાવિક આગંતુક મણ રહિત, સુજાત-બીજાધાનથી આરંભીને જન્મદોષ રહિત, નિરુપદ્રવ - જવરાદિ, દેશાદિ ઉપદ્રવ રહિત. એવા પ્રકારના દેહને ધારણ કરવાના સ્વભાવવાળા તથા કનકશિલાતલવત્ ઉજ્જવલ પ્રશસ્ત અવિષમ માંસલ ઉર્ધ્વ-અધો અપેક્ષાથી વિસ્તીર્ણ, દક્ષિણ-ઉત્તરથી પૃથુલ છાતી જેની છે તે. શ્રીવત્સ લાંછન વિશેષથી અંકિત વક્ષ જેનું છે તે. વૃત્તત્વ અને આયતત્વથી યૂપતુલ્ય, પીન-માંસલ, રતિદા-જોતાં જ સુભગ પીવર પ્રકોષ્ઠકઅકૃશકલાચિક, સંસ્થિત-સંસ્થાન વિશેષવંત, સુશ્લિષ્ટ-સુઘન, વિશિષ્ટ-પ્રધાન, ધનનિબિડ, સ્થિર-અતિશ્લથ નહીં, સુબદ્ધ-સ્નાયુ વડે સારી રીતે બદ્ધ, સંધિ-હાડકાંનું સંધાન, પુરવર પરિઘવત્ - મહાનગરની અર્ગલાવત્ વૃત્ત ભુજા જેમની છે તે. વળી તે બાહુ કેવા છે ? ભુજગરાજ, તેનું વિપુલ જે શરીર, આદીયતે - બારણું અટકાવવાનો આગળીયો, સ્વસ્થાનથી અવક્ષિપ્ત નિષ્કાશિત દ્વારનો પૃષ્ઠ બાગે અપાયેલ. તેના જેવા દીર્ઘ બાહુ જેના છે તે. - ૪ - ૪ - . તતલ - અરુણનો અધોભાગ ઉપચિત - ઉન્નત કે ઔપયિક અથવા ઉચિત કે અવપતિત-ક્રમથી ઘટતો ઉપાય, મૃદુ - માંસલ-સુજાત એ ત્રણ પદ પૂર્વવત્, અછિદ્રજાલ-અવિરલ અંગુલી સમુદાય હાથ જેના છે તે. આતામ્ર-કંઈક ક્ત, લીનપ્રતલ, શુચિ-પવિત્ર, રુચિર-મનોજ્ઞ, સ્નિગ્ધ-અક્ષ નખ જેમના છે તે. જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ચંદ્રની જેમ ચંદ્રાકાર હસ્તરેખા જેમની છે તે, દિવસ્તિક-દિક્પધાન સ્વસ્તિક અથવા દક્ષિણાવર્ત સ્વસ્તિક, તે રેખા જેના હાયમાં છે તે. ઉક્ત વિશેષણોના પ્રશસ્ત અને અપકર્ષના પ્રતિપાદન માટે સંગ્રહવચનથી કહે છે – ચંદ્ર સૂર્યાદિ આ સિવાય બીજા પણ અનકે-પ્રભૂત, વ-પ્રધાનલક્ષણ વડે ઉત્તમ-પ્રશંસાસ્પદીભૂત, શૂચિપવિત્ર, રચિત-સ્વકર્મ વડે નિષ્પાદિત હસ્તરેખા જેની છે તે. ૧૨૪ વરમહિષ-પ્રધાન સૈરિભ, વરાહ-વન્યશૂકર, સીંહ-કેસરીસીંહ, શાર્દુલ-વાઘ, ઋષભ-બળદ, નાગવર-પ્રધાન હાથી, તેની જેમ પ્રતિપૂર્ણ-સ્વપ્રમાણથી અહીન, વિપુલ-વિસ્તીર્ણ, સ્કંધ-અંશ દેશ જેના છે તે, ચતુરંગુલ-સ્વ અંગ અપેક્ષાથી ચાર અંગુલ માપ, સુષ્ઠુ-શોભન પ્રમાણ જેનું છે તે, કંબુવરસદેશી-ઉન્નતપણાથી ત્રણ વલીના યોગથી, પ્રધાન શંખ જેવી ગ્રીવા જેની છે તે. માંસલ-પુષ્ટ સંસ્થિતસંસ્થાન, તેના વડે પ્રશસ્ત-સંકુચિત કમળના આકારત્વથી શાર્દુલ-વાઘની જેમ, વિસ્તીર્ણ હતુક જેની છે તે. અવસ્થિત-ન વધનારી, સુવિભક્ત-પરસ્પર શોભતા વિભાગો, વદનવિવરના કૂકેશ પુંજની માફક પુંજીની માફક પુંજીભૂત, ચિત્ર-અતિમ્યપણે અદ્ભુત, શ્મશ્રદાઢી આદિના વાળ જેના છે તે, કેમકે મથૂના અભાવે નપુંસકભાવની પ્રતિપત્તિ થાય છે. હીયમાનત્વથી વાર્ધક્યની પ્રતિપત્તિ થાય છે અને વર્લ્ડમાનત્વમાં સંસ્કારકજનાભાવ જણાય છે, તેથી અવસ્થિતત્વ કહ્યું. ઉઅવિસ-પકિર્મિત જે શીલારૂપ પ્રવાલ-વિદ્રુમખંડ, પણ મણિકાદિ રૂપ નહીં, બિંબફળ-પાડેલ ગોલ્તાફળ, તેની જેમ રક્તપણે ઉન્નત, મધ્યપણે, નીચેના દંતછંદઅધરોષ્ઠ જેના છે તે. પાંડુ-જે ચંદ્રમંડલખંડ અર્થાત્ અકલંક ચંદ્રમંડલ ભાગ. વિમલની મધ્યે નિર્મળ જે શંખ, ગાયના ફીણ, કુંદ કુસુમ, દકજ-વાયુ વડે આહત જલકણ, મૃણાલિકા-પદ્મિની મૂલ, તેની જેમ ધવલ, દંતપંક્તિ જેની છે તે. અખંડદંતપરિપૂર્ણદાંત, અસ્ફૂતિત-અર્જર દાંત તેથી જ સુજાત દાત-જન્મદોષરહિત દાંત, અવિલદંત-નિરંતરદાંત, પરસ્પર અનુપલક્ષ્ય દંત વિભાગત્વથી એકાકાર દંત શ્રેણિ જેની છે તે, અનેક - બત્રીશ દાંત જેના છે તે. - x - હુતવહ - અગ્નિ વડે નિર્માત - નિર્દગ્ધ, ધૌત-શોધિત મલ, તપ્ત-સતાપ, તપનીય-સુવર્ણ વિશેષ, તેની જેમ લાલ તલ-લોહિત રૂપ તાળવું, જિહ્વા-રસના, ગરુડપક્ષીરાજની જેમ લાંબી, ઋજવી-સરળ, ડુંગ-ઉન્નત પણ મુદ્ગલ જાતીયની માફક ચપટી નહીં તેવી નાસિકા જેની છે તે. અવદાલિત રવિકિરણથી વિકાસિત જે પુંડરીક શ્વેત પદ્મ, તેના જેવા નયન જેના છે તે. કોઆસિત-વિકસિત અને ધવલ, કોઈક દેશમાં પત્રલ-પાંખવાળા નેત્રો જેના છે તે. આનામિત-કંઈક નમેલ, આરોપિત, જે ચાપ-ધનુષુ, તેની જેમ રુચિ-સંસ્થાન વિશેષ ભાવથી રમણીય કૃષ્ણાભરાજિ માફક રહેલ. સંગત-યથોક્ત પ્રમાણયુક્ત, આયત-દીર્ઘ, સુજાત-સુનિષ્પન્ન, તનૂ-લક્ષ્ણ પરિમિત વાળના પંક્તિરૂપપણાથી કૃષ્ણ-કાલિમાયુક્ત, સ્નિગ્ધ છાય ભ્રમર જેની છે તે. Page #70 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ ૧૫ ૧૨૬ જંબૂદ્વીપપજ્ઞાતિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ આલીન-મસ્તક ભિંતે કંઈક લાગેલ, પ્રમાણયુક્ત-સ્વ પ્રમાણોપેત શ્રવણ-કણ, જેના છે તે, તેથી જ સુશ્રવણ અથવા સુઠું શ્રવણ - શબ્દોપલંભ જેને છે કે, પીનપુષ્ટ, માંસલ-ઉપચિત કપોલ લક્ષણ દેશભાગ - મુખનો અવયવ જેનો છે તે. નિર્વણવિસ્ફોટકાદિ ક્ષતરહિત, સમ-અવિષમ, લષ્ટ-મનોજ્ઞ, મૃટ-મસૃણ, ચંદ્રાર્ધસમ-આઠમના ચંદ્ર સદેશ લલાટ જેવું છે કે, પ્રતિપૂર્ણ-પૂનમનો, ઉડુપતિ-ચંદ્ર, તેની જેમ સોમ-સશ્રીક વદન જેણીનું છે તે. ધનવત્ - અયોઘનવ નિયિત-નિબિડ, સુબદ્ધ-સારી રીતે નાયુબદ્ધ, લક્ષણોત-પ્રશસ્ત લક્ષણ, કૂટ-ગિરિશિખરના આકારથી નિભ-સંદેશ, પાષાણપિંડની જેમ વર્તુળપણાથી પિડિકાયમાન અગ્રશિર જેનું છે તે. છબાકાર - છત્ર સમાન ઉત્તમાંગરૂપ દેશ જેનો છે તે, દાડમના પુષ્પના પ્રકાશથી તથા તપનીય સદેશી નિર્મળ, સુજાત વાળ સમીપની કેશ ઉત્પત્તિ સ્થાનરૂપ મસ્તકની વચા જેની છે તે, શાભલી વૃક્ષ વિશેષનું જે બોંડ-મ્ફળ, તેની જેમ ધન-નિયિત, અતિશય નિબિડ, છોટિતા-કેમકે યુગલોને પરિજ્ઞાનના અભાવે વાળ બાંધવાનો અભાવ છે, પરંતુ છોટિતા પણ તેવા સ્વભાવથી શાલ્મલીના ફળના આકારવતુ ધન નિચિત જ રહે છે. મૃદુ-ચાખર, વિશદ-નિર્મળ, પ્રશસ્ત-પ્રશંસારૂપ, સૂમ-બ્લણ, લક્ષણવાનું, સુગંધા-પરમગંધોપેત, તેથી જ સુંદર, ભુજમોચક-રત્ન વિશેષ, ભૃગ-નીલકીડો, આનું ગ્રહણ નીલ અને કૃષ્ણના ઐક્યથી છે નીલ-મરકતમણિ, કાજળ, પ્રહષ્ટપુષ્ટ, ભ્રમણ, તે અત્યંત કાલિમા વાળા હોય છે. તેની જેમ સ્નિગ્ધ, નિકુંબરભૂત હોવાથી નિચિત, પણ વિકીર્ણ ન હોવાથી સંકુચિત, કંઈક કુટીલ-કુંડલીરૂપ, પ્રદક્ષિણાવર્ત મસ્તકના વાળ જેના છે તે. આટલું અતિદેશ સૂત્ર છે. હવે મૂળમૂત્રને અનુસરીએ છીએ- લક્ષણ-સ્વસ્તિકાદિ, વ્યંજન-મણીતિલકાદિ, ગુણ-ક્ષાંતિ આદિ. તેના વડે યુક્ત, સુવિભક્ત-અંગ પ્રત્યંગોના યથોક્ત વૈવિકત્યના સદ્ભાવથી સંગત-પ્રમાણયુક્ત, પરંતુ છ આંગળી આદિવ જૂનાધિક દેહ જેનો નથી તે. ધે યુગલધર્મમાં સમાન હોવા છતાં પંક્તિભેદ ન કરવા યુમિનું સ્વરૂપ પૂછે છે . ભણવ ! તે સમયમાં ભરતક્ષેત્રમાં માનુષીના પ્રસ્તાવથી યુદ્મિનીનો કેવા આકાર ભાવ પ્રત્યાવતાર કહેલ છે ? ગૌતમ આદિ પૂર્વવતું. તા માનુ મુનાત-ચયોક્ત પ્રમાણોપેતપણાથી શોભન જન્મા સર્વે માંગો જેણીના છે તે, તેથી જ સુંદર આકારવાળી છે. પ્રધાન એવા જે સ્ત્રીના ગુણો - પ્રિયંવદવ, પોતાના પતિના યિતને અનુવર્તનપણુ આદિ વડે યુક્ત, એ રીતે બે વિશેષણથી સામાન્યથી વર્ણન કરીને તેણી અને તેના ભત્તને પણ પ્રાચીન દાનના ફળને પ્રગટ કરી વિશેષથી વવિ છે - અતિકાંત-અતિ રમ્ય, તેથી જ સ્વશરીરાનુસારી પ્રમાણ પણ ન્યૂનાધિક મામા નહીં. અથવા સંચરતા પણ મૃદુની મધ્ય સુકુમાલ, કૂર્મ સંસ્થિત-ઉન્નત્વથી કાચબા સંસ્થાને મનોજ્ઞપણ જેના છે તે. હજુ-સરળ, મૃદુ-કોમળ, પીવર-અર્દશ્યમાન સ્નાયુ આદિ સંઘવથી ઉપયિત, સુસંહત-સુશ્લિષ્ટ અર્થાત્ નિર્વિવાલા, પગની આંગળીઓ જેની છે તે. અમ્યુન્નત જોનારને સુખ દેનારા અથવા લાક્ષાસથી રંગેલ, તલિન-પ્રતલ, તામ-કંઈક લાલ, શુચિ-પવિત્ર, સ્નિગ્ધ-સિક્કા નાખો જેના છે, તે તથા • • - - - રોમરહિત વર્તુળ, લષ્ટ સંસ્થિત-મનોજ્ઞ સંસ્થાન, ક્રમથી ઉd સ્થળ-સ્થૂળતર, અજઘન્ય-ઉત્કટ પ્રશસ્ત લક્ષણો જેમાં છે કે, કોણ-અહેણમતિ સુભગવથી જંઘા યુગલ જેના છે તે, સારી રીતે હંમેશા મિત-પરિમાણયુક્ત, સુગૂઢ-અનુપલક્ષ્ય જે જાનુમંડલ, તેના વડે સુબદ્ધ દૈઢ નાયુત્વથી કહ્યું. સંધીસંધાન. કદલી ખંભથી અતિશય સંસ્થિત-સંસ્થાન, નિર્વણ-વિસ્ફોટકાદિ ક્ષત રહિત, સુકુમારમૃદક-અતિ કોમળ, માંસપૂર્ણ, પરંતુ કાકની જાંઘવત્ દુર્બળ, અવિરત-પરસ્પર નીકટ, સમ-પ્રમાણથી તુચ, સહિક-ક્ષમ, સુજાત-સુનિષ્પન્ન, વૃત્ત-વતુળ, પીવર-ઉપયય સહિત, નિરંતર-પરસ્પર નિર્વિશેષ, ઉરુ-સાથળ જેના છે તે. વીતિ-ઈતિક રહિત, અષ્ટાપદ-ધુતકલક, પ્રષ્ઠ સંસ્થિત-પ્રધાન સંસ્થાન, પ્રશસ્ત, અતિ વિપુલ શ્રોણિકટિનો અગ્રભાગ જેણીનો છે તે. વદનનું આયામ પ્રમાણ અને મુખના દીર્ધત્વના બાર અંગુલ પ્રમાણ તેથી બમણું ચોવીશ અંગુલ વિસ્તીર્ણ માંસલપુષ્ટ, સુબદ્ધ, જઘનવર-પ્રધાન કટી પૂર્વભાગને ધારણ કરનારી. વજવતુ વિરાજિત પામવથી તથા પ્રશસ્ત લક્ષણ સામુહિક પ્રશસ્ત ગુણયુકત વિકૃત ઉદર હિત અથવા અાવથી અવિવક્ષા કરવા વડે નિરદર, ત્રણ વલય જેમાં છે તે શિવલિક, બલિત-સંજાતબલ, ક્ષામત્વની દુર્બળતાની આશંકા ન કરવી. તનુકૃશ, નત-નમ. આવો મધ્ય ભાગ જેણીનો છે તે, જુ-અવક, સમાન-તુલ્ય, ક્યાંય દેતુરા સહિત નહીં, ક્યાંય અપાંતરાલમાં વ્યવચ્છિન્ન નહીં. જાત્ય-સ્વભાવ જ કે પ્રધાન, સૂમ કૃષ્ણ પણ મર્કટવણ નહીં, સ્નિગ્ધ-સતેજવાળા, આદેય-દૈષ્ટિસુભગ, સુજાત-સુનિua, સુવિભક્ત, કાંત-કમનીય, તેથી જ શોભમાન, રચિર, રમણીયઅતિ મનોહર, રોમરાજિઆવલિ જેની છે તે. અનુભટ, પ્રશસ્ત, પીનકુક્ષી જેની છે તે. • x • કાંચન અને કળશની માફક પ્રમાણ જેવું છે કે, સ-પરસ્પર તુલ્ય, એક હીન નહીં કે અધિક નહીં. સહિત-સંહત, આના અંતરાલમાં મૃણાલ સૂત્ર પણ પ્રવેશ પામતો નથી. સુજાતજન્મદોષરહિત, મનોજ્ઞ સ્તનનું મુખ શેખર, યમલ-સમશ્રેણિક યુગલરૂપ વૃત્ત અભ્યatત્તપતિની અભિમુખ ઉન્નત, પીન-પુષ્ટ તિ પતિને દેનાર તે પીનારતિદા, પીવર-પુષ્ટ પયોધર જેના છે તે. ભુજંગવત્ ક્રમથી નીચે-નીચેનો ભાગ, 1નુક તેથી જ ગાયની પંછવધુ વૃd, સમપરસ્પર તુલ્ય, સંહિત-મધ્યકાય અપેક્ષાથી અવિરત, નમેલ-સ્કંધ દેશના નમવાથી, આદેય-અતિ સુભગતાથી ઉપાદેય, તલિન-મનોજ્ઞ ચેષ્ટા યુક્ત બાહૂ જેના છે તે. Page #71 -------------------------------------------------------------------------- ________________ ૨/૩૪ ૧૨૭ ૧૨૮ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ તમનખી, હાથનો અગ્ર ભાગ માંસલ જેનો છે તે. હાથની રેખાઓ સ્નિગ્ધ છે ઈત્યાદિ પૂર્વવતુ. સૂર્ય-ચંદ્રાદિ ચિલ સુપગટ છે, સુવિરચિત - સુનિર્મિત હસ્ત રેખા જેની છે તે, પીન-ઉપયિત અવયવો, અમ્યુન્નત, હાથનું મૂળ-હદય-ગુહ્ય પ્રદેશ જેનો છે તે. - X - X - પીવર-ઉપચિત, પ્રલંબ-હોઠની અપેક્ષાએ કંઈક લાંબા. આર્કચિત-કંઈક વળેલ, વર-પ્રધાન, અઘનીચેનો દશનછદ જેનો છે તે. દકરજ-જળના કણ, કુંદ કુસુમાદિ • વનસ્પતિ વિશેષકલિકા છે, તેની જેમ ધવલ - x અછિદ્ર-અવિરલ, વિમળ-નિર્મળ, દશન-દાંત જેના છે તે. લાલ કમળવત્ લાલ, મૃદુકુમાર-અતિ કોમળ, તાળવું અને જીભ જેના છે તે. કરવીર કલિકાવત્ નાકના બે ફોયણાં ચોક્ત પ્રમાણતાથી સંવૃતાકારપણે કુટિલ-અવક હોવાથી અમ્યુર્ણત - બે ભ્રમર મધ્યેથી નીકળતી, તેથી જ દુસરળ, તુંગ-ઉચ્ચ પરંતુ ગાય આદિના શીંગડાવ વક્ર નહીં, એવું નાક જેનું છે તે. શરદમાં થનાર નવું કમળ તે રવિ બોધ્ય, કુમુદ-ચંદ્રબોધ્ય, કુવલય-તેની જેમ નીલ, આનો જે દલનિકર-પત્ર સમૂહ, તેની સમાન, પ્રશસ્તલક્ષણ, મંદ ભદ્ર ભાવપણે નિર્વિકાર-ચપળ. કાંત નયન જેના છે તે. • x • સ્ત્રીના અંગમાં જ નય સૌભાગ્ય જ પરમ શૃંગાર અંગ, પગલપમવતી, પણ રોગ વિશેષથી રોમક નહીં, - X - કંઈક તમ લોચન જેના છે તે. માંસલતાથી પીન પણ કૃપાકાર નહીં, મૃષ્ટાશુદ્ધ પણ શ્યામ છાયાયુક્ત નહીં એવી કપાળની પાળી જેવી છે તે. ચારે ખૂણામાં દક્ષિણ-ઉત્તના પ્રત્યેક ઉd-ધો ભાગ રૂપમાં પ્રશસ્ત અહીનાધિક લક્ષણથી સમ-અવિષમ લલાટ જેવું છે તે. કૌમુદી-કાર્તિકી પૂર્ણિમા, તેનો રજનીકર - ચંદ્ર, તેની જેમ વિમલ, પ્રતિપૂર્ણઅહીન, સૌમ્ય-અક્રૂર, પણ બહુકાંતાની માફક ભીષણ વદન જેવું નથી તે. કપિલશ્યામ, સુસ્નિગ્ધ-તૈલ અભાવથી અચંગ નિરપેક્ષતાથી સ્વાભાવિક ચીકણા, સુગંધી, દીર્ધ અને પુરુષના વાળની જેમ નિકુંબરભૂત નહીં, ધમિલાદિ પરિણામવાળા નહીં કેમકે સંયમવિજ્ઞાનનો અભાવ છે, તેવા મસ્તકના કેશવાળી. છત્ર, વજ, ચૂપ-સ્તંભ વિશેષ, સ્તૂપ-પીદ, દામિણી-રૂઢિથી જાણવું, કમંડલુતાપસનું પાણીનું પાત્ર, કળશ, વાપી, સ્વસ્તિક, પતાકા, યવ, મત્સ્ય, કૂર્મ, શ્રેષ્ઠરથ, મકરધ્વજ-કામદેવ, તેનું સંસૂચક, તે સર્વકાળ અવિધવત્વાદિ સૂચક છે. એક-ચંદ્રબિંબ તવર્તી કાળો અવયવ, ક્યાંક અંકના સ્થાને શુક એવું દેખાય છે. સ્થાલ, અંકુશ, અષ્ટાપદ-પુતલક, સુપતિષ્ઠા-સ્થાપનક, મયુર, શ્રી અભિષેક-લમી અભિષેક, તોરણ, મેદિની, ઉદધિ, વરભવન-પ્રધાનગૃહ, ગિરિ, વરાદર્શ-શ્રેષ્ઠ દર્પણ, સલીલગજ-લીલા કરતો હાથી, ઋષભ-બળદ, સિંહ, ચામર. આ ઉત્તમ-પ્રધાન, પ્રશસ્ત-સામુદ્રિક શાઓમાં પ્રશંસારૂપ બનીશ લક્ષણો ધારણ કરે છે તે. હંસના જેવી ગતિવાળી, કોકીલાના આમમંજરી સંસ્કૃતવ થકી પંચમ સ્વર ઉદ્ગારમયી જે મધુર ગીત, તેની જેમ શોભન સ્વર જેનો છે તે. કાંતા - કમનીય, સર્વ તેના પ્રત્યાસન્નવર્તી લોકને અનુમતસંમત, કોઈને પણ કંઈપણ દ્વેષ નથી. વલિશીથીલતાથી ઉદ્ભવેલ ચામડીનો વિકાર, પલિત-પાંડુક્ય, તે વલિ-પલિત જેનામાં નથી તે. વિરુદ્ધ અંગ તે વ્યંગ-વિકારવાળા અવયવ, દુર્વણ-દુષ્ટ શરીરત્વચા, વ્યાધિ આદિથી વિમુક્ત એવી છે. ઉંચાઈમાં મનુષ્યો, સ્વપતિથી કંઈક ન્યૂન જે રીતે હોય, તે રીતે ઉંચાઈવાળી, કંઈક ન્યૂન ત્રણ ગાઉ ઉંચી. ઐદંયુગી મનુષ્યની પત્ની માફક પોતાની પતિની સમાન કે અધિક ઉચ્ચત્વ વાળી નહીં. અર્થાત્ - જેમ હાલ પુરુષની અન્યૂન ઉચ્ચત્વવાળી પત્નીના યોગે લોકમાં ઉપહાસ પાત્ર થાય છે, તેવું તે મનુષ્યોની સ્ત્રીમાં નથી, તેવા સ્વભાવથી જ શૃંગારરૂપ ચાર-પ્રધાન વેશ જેનો છે તે. પ્રાયઃ નિર્વિકાર મનસ્કવ અને અદષ્ટ પૂર્વકવથી તેના સીમંત-ઉન્નયનાદિ ઔપાધિક શૃંગારનો અભાવ છે. સંગત-ઉચિત, ગત-ગમન હંસીગમનવતુ, હસિત-હસન કપોલવિકાશી અને પ્રેમiદર્શી છે, ભણિત-ભણન, ગંભીર દર્પને ઉદ્દીપક ચેપ્ટનસકામ અંગ-પ્રત્યંગોપાંગ દર્શનાદિ, વિલાસનેમચેષ્ટા, સંતાપ-પતિ સાથે સકામ સ્વ હૃદય પ્રત્યર્પણ ક્ષમ પરસ્પર સંભાષણ, તેમાં નિપુણ, યુક્ત-સંગત જે ઉપચાર-લોક વ્યવહાર, તેમાં કુશલ. આવા પ્રકારના વિશેષણ સ્વપતિ પ્રતિ જાણવા, પરંતુ પરપુરુષ પ્રત્યે ન જાણવા, તેવા પ્રકારના કાળ સ્વભાવથી પાતળા કામપણાથી પરપુરષ પ્રતિ તેવા અભિલાષ અસંભવ છે. એ પ્રમાણે યમ્મી પાપોને પણ પર પ્રતિ અભિલાષ ન હોય તેમ જાણવું. [શંકા જો એમ હોય તો પહેલા ભગવંતને સુનંદાનું પાણિ ગ્રહણ કઈ રીતે ઉચિત હતું ? પુરુષનું મૃત્યુ થતાં તેના પરસંબંધીપણાના અવિરોધથી છે ? (સમાધાન] ભગવંતનું નિષિદ્ધ વિરુદ્ધ આચરણ ન બોલવું. -x- કન્યાવસ્થામાં જ તે ભગવંતનું પાણિગ્રહણ કરાયેલ છે. જેથી • પહેલા કાલમૃત્યુ, તેમાં તાળફળથી બાળક હણાયુ કન્યા બચી ગઈ તે કન્યા કુલકરે ઋષભની પત્નીરૂપે ગ્રહણ કરી.. જો એમ છે, તો સાથે જન્મેલ સુમંગલા સાથે પાણિગ્રહણ કઈ રીતે ? સત્ય છે. ત્યારે તે લોકા ચીર્ણત્વની છે માટે અવિરુદ્ધત્વ છે. મુંજા ઈત્યાદિ વ્યક્ત છે, વિશેષ એ કે- જઘન-પૂર્વનો કટીબાગ, લાવણાય - આકારની સ્પૃહણીયતા, વિલાસ - મીની ચેષ્ય વિશેષ, કહ્યું છે - સદાન, આસન ગમન અને હાથ, ભૂ, નેત્ર કર્મોનો જે વિશેષ ગ્લિટ તે વિલાસ છે. નંદનવન - મેરુનું બીજું વન, તેનો વિવર - અવકાશ વૃક્ષરહિત ભૂ ભાગ, તેમાં ચરતી એવી અસરા-દેવી, ભારતક્ષેત્રમાં માનુષીરૂપ અપ્સરા છે, આશ્ચર્ય - અભૂત, તેથી પ્રેક્ષણીય, પ્રાસાદીય. હવે સ્ત્રી-પુરુષ સાધારણપણાથી તત્કાળભાવિ મનુષ્યસ્વરૂપ વિવક્ષા માટે આ કહે છે - તે ને મમ' તે સુખમસુષમા ભાવિ મનુષ્ય ઓઘ-પ્રવાહી સ્વર જેનો છે. છે. હંસની જેવો મધુર સ્વર જેનો છે તે. ક્રૌંચની જેમ પ્રયાસ વિના નીકળેલ પણ દીદિશવ્યાપી સ્વર જેનો છે તે. નંદી-બાર ભેદે વાજિંત્ર સમુદય, તેની જેમ શબ્દાંતર Page #72 -------------------------------------------------------------------------- ________________ ૨/૧૪ ૧૨૯ ૧૩૦ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ અતિરોધાયી સ્વર જેનો છે તે. નંદિની જેમ ઘોષ-અનુવાદ જેનો છે તે. સિંહની જેમ બલિષ્ટ સ્વર જેવો છે તે, એ પ્રમાણે સિંહદ્ઘોષ. ઉકત વિશેષણોનો વિશેષણ દ્વારા હેતુ કહે છે - સુસ્વરા, સુરવર નિઘોષ, છાયા-પ્રભા, તેના વડે ધોતિત અંગો - અવયવો જેના છે, તે એવા પ્રકારે ગ-શરીર જેનું છે તે. વજાભનારા નામે સર્વોત્કૃષ્ટ આધ સંહનન જેનું છે કે, સમચતરસ સંસ્થાન-સર્વોત્કૃષ્ટ આકૃતિ વિશેષ, તેના વડે સંસ્થિત, છવી-ત્વચા, નિરાલંક-નીરોગદાદર કુષ્ઠ કિલાસાદિ વ દોષ રહિત શરીર અથવા છવિ-છવિવાળો, છવિ-છવિમતના અભેદ ઉપચારથી દીર્ધત્વથી “મત'નો લોપ થયો છે અર્થાત્ ઉદાત્ત વર્ણ સુકુમાર વચાયુક્ત. અનુલોમ - અનુકળ વાયુવેગ • શરીર અંતવર્તી વાતજવ જેને છે તે. કપોતની જેમ ગુમરહિત ઉદરનો મધ્યપ્રદેશ. કેમકે ગુલ્મમાં પ્રતિકૂળ વાયુવેગ થાય છે. કંકપક્ષી વિશેષ, તેની જેમ ગ્રહણી-ગુદાશય, નીરોગ વર્ચસ્કતાથી જેના છે તે. કપોતપક્ષી વિશેષ માફક પરિણામ-આહારનો પરિપાક જેને છે તે. કપોતને જ જઠરાગ્નિ થોડાં પાષાણને પણ પચાવી જાય છે, તેવી લૌકિક શ્રુતિ છે. એ પ્રમાણે તેમને પણ અતિ આહાર ગ્રહણ કરવા છતાં પણ અજીર્ણ દોષાદિ થતાં નથી. પડીની જેમ પુરુષના ઉત્સર્ગમાં નિર્લેપતાથી પોસ-અપાન દેશ જેને છે તે. • x • તથા પૃષ્ઠ-શરીરનો પાછળનો ભાગ, અંતર-પૃષ્ઠોદનો અંતરાલ અર્થાત્ પડખાં. ઉટૂ-સાથળ. આ બધાં પરિતિષ્ઠિતતાને પામલે છે જેમના તે પરિણત. - x - અર્થાત્ યથોચિત પરિણામથી સંજાત છે. ૬૦૦૦ ધનુષ ઉંચા, ઉસેધ અંગુલથી ત્રણ ગાઉ પ્રમાણમાયા અને યુગ્મીનીની જે કંઈક ન્યૂન કણ ગાઉ પ્રમાણ ઉચવ કહેલ છે, તેની અપતાથી વિવક્ષા કરી નથી. હવે તેના શરીરના પૃષ્ઠ કરંડકની સંખ્યા કહે છે - તેર ઇie ઈત્યાદિ તે મનુષ્યોને ૫૬ પૃષ્ઠ કરંડક છે. પાઠાંતરતી ૧૦૦ પૃષ્ઠ કરંડક કહેલ છે. પૃષ્ઠ કરંડકપૃષ્ઠવંશવર્તી ઉન્નત અસ્થિબંડ અર્થાત્ પાંસળી, હે શ્રમણ ઈત્યાદિ પૂર્વવતું. મનુષ્યોના પા-કમલ, ઉત્પલ-નીલોત્પલ અથવા પાપાક નામે ગંધદ્રવ્ય, ઉત્પલ-કુષ્ઠ, તે બંનેની ગંધ-પરિમલ સદૈશ-સમ, જે નિઃશ્વાસ, તેના વડે સુરભિગંધી વદન જેનું છે તે. પ્રકૃતિવભાવથી ઉપશાંત પણ કૂર નહીં, પ્રકૃતિથી પ્રતનું - અતિમંદરૂપ ક્રોધ-માન-માયા-લોભ જેના છે તે. તેથી જ મૃદુ-મનોજ્ઞ પરિણામે સુખાવહ. જે માર્દવ તેના વડે સંપન્ન, પરંતુ કપટી મૃદુતા યુકત નહીં. આલીન-ગુરજન આશ્રિત, અનુશાસનમાં પણ ગુરુ પ્રત્યે દ્વેષ ન કરનાર, અથવા આ - ચોતરફથી બધી ક્રિયામાં લીન-ગુપ્ત, ઉQણ ચટાકારી નહીં. ભદ્રકકલ્યાણભાગી, અથવા ભદ્રક-ભદ્ર હાથીની ગતિ, વિનિત-મોટાપુરષને વિનય કરવાના સ્વભાવવાળા અથવા વિનિતા જેવા - વિજિત ઈન્દ્રિયવાળા જેવા. અોછી-મણિ કનકાદિ પ્રતિબંધ હિત. તેથી જ જેને વિધમાન નથી સંનિધિપયુષિત ખાધ આદિ, સંચય-ધારણ કરવી તે. [25/9] વિટપાંતર - શાખાંતરમાં પ્રાસાદાદિ આકૃતિમાં પરિવસન - આકાલ આવાસ જેનો છે તે, જેમકે ઈચ્છિત કામ-શબ્દાદિ કામયંત-અર્થોને ભોગવવાનો સ્વભાવ જેનો છે તે. અહીં જીવાભિગમાદિમાં યુગ્મી વર્ણનાધિકારમાં આહારાર્થે પનોતરણ દેખાય છે. અહીં કાળદોષથી ગુટિત સંભવે છે, અહીં જ ઉત્તરા બીજા-ત્રીજા આરસના વર્ણના સુગમાં આહારાર્થસૂત્રના સાક્ષાત્ દૃશ્યમાનવથી છે. તેથી અહીં સ્થાનશૂન્ચાર્યે જીવાભિગમ આદિથી લખીએ છીએ – • સૂટ-૩૫ - ભગવન ! તે મનુષ્યોને કેટલા કાળે આહારની ઈચ્છા ઉત્પન્ન થાય છે? ગૌતમ ! તેમને અમભક્ત ત્રણ દિવસ પછી આહારની ઈચ્છા ઉત્પન્ન થાય છે. હે આયુષ્યમાનું જમણો ! તે મનુષ્યોને પૃથ્વી, પુષ્પ, ફળનો આહાર કહેલો છે. ભગવાન ! તે પૃdીનો આસ્વાદ કેવા પ્રકારે કહેલો છે ગૌતમ જેમ કોઈ ગોળ કે ખાંડ કે શર્કરા કે મસંડી કે પપટ, મોદક, મૃણાલ, પુણોત્તર, પsોતર, વિજયા, મહાવિજયા, કાશિકા, આદર્શિકા, આકાશ ફલોપમ, ઉપમા કે અનોપમાં, શું આવા પ્રકારનો તે પૃdીનો આસ્વાદ હોય છે [ભગવનું છે ? ના, એ અર્થ સમર્થ નથી, તે પૃથ્વી આનાથી ઈષ્ટતરિકા યાવતું મણામમતરિકા આસ્વાદવાળી કહી છે. તે પુwફળોનો કેવા પ્રકારનો આસ્વાદ કહેલ છે ? ગૌતમ! જેમ કોઈ ચાતુરત ચક્રવર્તી રાજાનું ભોજન લાખ સુવર્ણમુદ્રના વ્યયથી નિષ્પન્ન થાય છે, તે કલ્યાણક પ્રશd, વણયુકત યાવત સાશયુકત, આસ્વાદનીય, વિસ્વાદનીય, દીપનીય, દર્પણીય, મદનીય, છંહણીય, સર્વે ઈન્દ્રિય-ગામને પઠ્ઠાદનીય હોય, શું તે પુષ્પો ફળોનો વાદ] આવા પ્રકારનો કહો છે ? ના, તે આ સમર્થ નથી. તે પુખ ફળોનો સ્વાદ આનાથી પણ ઈષ્ટતક ચાવતું આસ્વાદ કહેલ છે. • વિવેચન-૩૫ : ભગવન્! તે મનુષ્યોને કેટલો કાળ ગયા પછી ફરી આહાર ઈચ્છા ઉત્પન્ન થાય છે – આહાર લક્ષણ પ્રયોજન ઉપસ્થિત થાય છે ? ભગવંતે કહ્યું - આઠ ભક્ત અતિકાંત થતાં આહારેછા ઉત્પન્ન થાય છે. જો કે સસ્સ આહારિત્વથી આટલો કાળ તેમના સુધા વેદનીયના અભાવથી સ્વતઃ જ અભકૃતાર્થતા છે, નિર્જરાર્થે તપ નથી. તો પણ અભતાર્થત્વના સાધચ્ચેથી અઠ્ઠમભક્ત કહેલ છે. અમભકત એ ત્રણ ઉપવાસની સંજ્ઞા છે. હવે તેઓ જે આહાર કરે છે, તે કહે છે – પૃથ્વી એટલે ભૂમિ અને ફળો • કાતરના ફળોનો આહાર જેમને છે તે. આવા પ્રકારે તે મનુષ્યો કહેલા છે - ઈત્યાદિ. હવે આ આહાર મધ્ય પૃથ્વીનું સ્વરૂપ પૂછે છે - તે પૃથ્વીનો કેવો આસ્વાદ Page #73 -------------------------------------------------------------------------- ________________ ૨/૩૫ કહેલો છે ? - ૪ - ભગવંતે કહ્યું – હે ગૌતમ ! જેમ કોઈ આદિ પૂર્વવત્. ગોળશેરડીના રસનો કવાથ, ખાંડ-ગોળનો વિકાર, શર્કરાકાશ આદિથી થયેલ, મત્સંડિકાખંડ શર્કરા, પુષ્પોત્તર, પદ્મોતર એ શર્કરાના જ ભેદ છે. બાકી તે ૫ર્પટમોદકાદિ ખાધ વિશેષ લોકથી જાણવા. આ મધુરદ્રવ્ય વિશેષના સ્વામીના નિર્દિષ્ટ નામમાં આવા પ્રકારના રસવાળી પૃથ્વી કદાચિત્ હોય, એ વિકલ્પાઢ મતિ ગૌતમ કહે છે – શું તે પૃથ્વીનો આસ્વાદ આવો છે ? ૧૩૧ ભગવંતે કહ્યું – ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. તે પૃથ્વી આ ગોળ-શર્કરાદિથી ઈષ્ટતર છે. ચાવત્ શબ્દતી કાંતતર, પ્રિયતર પણ કહેવું. આસ્વાદથી મણામતર કહેલ છે. હવે પુષ્પ, ફળોના આસ્વાદને પૂછે છે - તે પુષ્પ ફળોના કલ્પવૃક્ષ સંબંધી કેવા પ્રકારનો આસ્વાદ કહેલ છે ? જે પૂર્વસૂત્રમાં યુગ્મીના આહારત્વથી વ્યાખ્યા કરી છે, તે જાણવી. ભગવંતે કહ્યું – ગૌતમ ! જેમ કોઈ રાજા, તે રાજા લોકમાં કેટલાંક દેશનો અધિપતિ પણ હોય, તેથી કહે છે ત્રણ સમુદ્ર અને હિમવત્ એ ચાર અંતવાળા ક્ષેત્રને ચક્ર વડે જીતનાર એવો ચાતુરંત ચક્રવર્તી હોય, આના દ્વારા વાસુદેવની વ્યાવૃત્તિ કરી. તેના કલ્યાણ - એકાંત સુખાવહ ભોજન વિશેષ, જે લાખ દ્રવ્યના વ્યયથી નિષ્પન્ન હોય, વર્ણ વડે અતિશયયુક્ત હોય, અન્યથા સામાન્ય ભોજન પણ વર્ણમાત્રવાળું સંભવે છે. તો અધિક વર્ણનથી શું? યાવત્ અતિશય સ્પર્શ વડે યુક્ત હોય ચાવત્ ગંધ અને રસ વડે અતિશયતાયુક્ત હોય, સામાન્યથી આસ્વાદનીય હોય અને વિશેષથી વિસ્વાદનીય-તેના રસથી કંઈક અધિક હોય દીપનીય - અગ્નિવૃદ્ધિકર, જઠરાગ્નિમાં અગ્નિની વૃદ્ધિ કરનાર હોય, દર્પણીય-ઉત્સાહની વૃદ્ધિ કરનાર, મદનીયકામને જન્મ આપનાર, બૃહણીય-ધાતુને ઉપચયકારીપણે, સર્વે ઈન્દ્રિયો અને ગાત્રને પ્રહલાદકારી હોય. - X - એ પ્રમાણે કહેતા ગૌતમે પૂછ્યું – ભગવન્ ! તો શું તે પુષ્પ અને ફળોનો આસ્વાદ આવો હોય? ભગવંતે કહ્યું – ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. તે પુષ્પ ફળોનો ચક્રવર્તીના ભોજનથી ઈષ્ટતરક આદિ સ્વાદ છે. અહીં કલ્યાણ ભોજનમાં સંપ્રદાય આ પ્રમાણે છે ચક્રવર્તી સંબંધી પુંડ્ર ઈન્નુચારિણી નામે ગાયન લાખના અર્ધ-અર્ધક્રમથી પીતગોક્ષીર પર્યન્ત યાવત્ એક ગાય સંબંધી જે દુધ, તે રાદ્ધ કલમ શાલી પરમાન્નરૂપ અનેક સંસ્કાર દ્રવ્ય સંમિશ્ર કલ્યાણભોજન પ્રસિદ્ધ છે. ચક્રવર્તી અને સ્ત્રીરત્ન વિના બીજાને તે ખીર ખાવી દુર અને મહાઉત્પાદક છે. - હવે એ ઉક્ત સ્વરૂપ આહાર આહારી ક્યાં વસે છે તે પૃચ્છા – • સૂત્ર-૩૬,૩૭ : [૩૬] ભગવન્ ! તે મનુષ્યો તે આહારને કરતાં કઈ વસતિમાં વસે છે ? ગૌતમ ! તે મનુષ્યો વૃક્ષરૂપ ઘરમાં રહેનારા છે, તેમ હે આયુષ્યમાનૢ શ્રમણ જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ કહેલ છે. ભગવન્ ! તે વૃક્ષોનો કેવા પ્રકારે આકાર ભાવ પ્રત્યવતાર કહેલો છે ? ગૌતમ ! ફૂડાગાર સંસ્થિત, પેક્ષાગૃહ, છત્ર, ધ્વજ, સ્તૂપ, તોરણ, ગોપુર, વેદિકા, ચોપ્ફાલ, અટ્ટાલિકા, પ્રાસાદ હમ્ય, હવેલી, ગવાક્ષ, વાલાગ્રપોતિકા તથા વલ્લભીગૃહ સશ સંસ્થાન સંસ્થિત છે. ૧૩૨ આ ભરત ક્ષેત્રમાં બીજા પણ એવા વૃક્ષ છે. જેના આકાર ઉત્તમ વિશિષ્ટ ભવનો જેવા છે, જે સુખપદ શીતલ છાયા યુક્ત છે એમ હે આયુષ્યમાનૢ શ્રમણ ! કહેલ છે. [3] ભગવન્ ! તે સમયે ભરતક્ષેત્રમાં શું ઘર હોય છે કે ગેહાપણ હોય છે ? ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. કેમકે તે મનુષ્યો હે આયુષ્યમાન શ્રમણ ! વૃક્ષગેહાલા કહેલા છે. ભગવન્ ! તે સમયે ભરતક્ષેત્રમાં ગામ કે ચાવત્ સંનિવેશ છે ? ગૌતમ ! તે અર્થ સમર્થ નથી. તે મનુષ્યો સ્વભાવથી યથેચ્છ-વિચરણશીલ કહેલા છે. ભગવન્ ! તે સમયે અસી, મસી, કૃષિ, વણિકળા, પણ્ય અથવા વાણિજ્ય છે ? તે અર્થ સમર્થ નથી. કેમકે હે આયુષ્યમાન શ્રમણ ! તે મનુષ્યો અસિ મસિ કૃષિ વણિક્ કળા પણ્ય વાણિજ્ય જીવિકાથી રહિત કહેલા છે. ભગવન્ ! તે સમયે ત્યાં હિરણ્ય, સુવર્ણ, કાંસ્ય, દૃષ્ટ, મણિ, મોતી, શંખ, શિલા-વાલ, રક્ત રત્ન, સાવઈ હોય છે ? હા, હોય છે પણ તે મનુષ્યોના પરિભોગપણે શીઘ્ર ઉપયોગમાં આવતા નથી. ભગવન્ ! તે સમયે ભરતક્ષેત્રમાં રાજા યુવરાજ, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, ઈલ્મ્સ, શ્રેષ્ઠી, સેનાપતિ કે સાર્થવાહ છે? ગૌતમ! આ અર્થ સમર્થ નથી. તે મનુષ્ય ઋદ્ધિ-સત્કાર રહિત છે. ભગવન્ ! તે સમયે ભરતક્ષેત્રમાં દાસ, પે, શિષ્ય, ભૂતક, ભાગિયા કે કર્મકર છે ? ના, એ અર્થ સમર્થ નથી. હે આયુષ્યમાન શ્રમણ ! તે મનુષ્યો આભિયોગ રહિત છે. ભગવન્ ! તે સમયે ભરતક્ષેત્રમાં માતા, પિતા, ભાઈ, બહેન, પત્ની, પુત્ર, પુત્રી કે પુત્રવધૂ હોય છે ? હા, હોય છે, પરંતુ તેમને તીવ્રપ્રેમ બંધન ઉત્પન્ન થતું નથી. ભગવન્ ! તે સમયે ભરતક્ષેત્રમાં અરી, બૈરી, ઘાતક, વધક, પત્યનીક કે પ્રત્યામિત્ર છે ? ના, એ અર્થ સમર્થ નથી. હે આયુષ્યમાન શ્રમણ ! તે મનુષ્યો વૈરાનુશય રહિત હોય છે. ભગવન્ ! તે સમયે ભરતક્ષેત્રમાં મિત્ર, વયસ્ય, જ્ઞાતક, સંઘાટક, સખા, સુહૃદ કે સાંગતિક છે ? હા, છે. પણ તે મનુષ્યોને તીવ્ર રાગબંધન ઉત્પન્ન થતું નથી. ભગવન્ ! તે સમયે ભરતક્ષેત્રમાં આવાહ, વિવાહ, યજ્ઞ, શ્રાદ્ધ, સ્થાલીપાક Page #74 -------------------------------------------------------------------------- ________________ ૨/૩૬,૩૭ કે મૃતપિંડ નિવેદના હોય છે ? ના, એક અર્થ સમર્થ નથી. હે આયુષ્યમાન્ શ્રમણ ! તે મનુષ્યો આબાહ, વિવાહ, યજ્ઞ, શ્રાદ્ધ, સ્થાલીપાક, મૃતપિંડ નિવેદના વ્યવહાર રહિત છે. ૧૩૩ ભગવન્ ! તે સમયે ભરતક્ષેત્રમાં ઈન્દ્ર-સ્કંદ-નીંગ-|-ભૂત-અગડ-વડાદ્રહ-નદી-વૃક્ષ-પર્વત-સ્તુપ કે ચૈત્યનો મહોત્સવ હોય છે ? ના, એ અર્થ સમર્થ નથી. તે મનુષ્યો મહોત્સવ મહિમા રહિત કહેલા છે. ભગવન્ ! તે સમયે ભરતક્ષેત્રમાં નટ-નર્તક-જલ્લ-મલ્લ-મૌષ્ટિક-વેલંબકકથક-પ્લવક કે લાસકની પ્રેક્ષા કહેલી છે ? ના, એ અર્થ સમર્થ નથી. હે આયુષ્યમાનૢ શ્રમણ ! તે મનુષ્યો કુતૂહલ રહિત કહેલા છે. ભગવન્! તે સમયે ભરતક્ષેત્રમાં શકટ, રથ, યાન, યુગ્ય, ગિલ્લિ, થિલિ, સીયા કે સ્પંદમાનિકા છે, ના એ અર્થ સમર્થ નથી. તે મનુષ્યો પાદચાર વિહારી કહેલા છે. ભગવન્ ! તે સમયે ભરતક્ષેત્રમાં ગાય, ભેંસ, બકરા કે ઘેટા છે? હા, હોય છે. પરંતુ તે મનુષ્યોના પરિભોગમાં આવતા નથી. ભગવન્ ! તે સમયે ભરતક્ષેત્રમાં અશ્વ, હાથી, ઉંટ, ગાય, ગવય, બકરા, ઘેટા, પ્રશ્રય, મૃગ, વરાહ, ઋઋ, શરભ, સમર, કુરંગ, ગોકર્ણ આદિ હોય છે ? હા, હોય છે. પણ તેમના પરિભોગમાં આવતા નથી. ભગવન્ ! તે સમયે ભરતક્ષેત્રમાં સીંહ, વાઘ, વૃક, દ્વીષિક, ચ્છ, તરક્ષ, શિયાલ, બિડાલ, સુનક, કોકેતિક કે કોલશુનક છે ? હા, છે પણ તે મનુષ્યોને આબાધ, વ્યાબાધ, છવિચ્છેદ, કરતા નથી. આયુષ્યમાન શ્રમણો ! તે શ્વપદગણ પ્રકૃતિથી ભદ્રક છે. ભગવન્ ! તે સમયે ભરતક્ષેત્રમાં શાલી, વ્રીહી, ગૌધૂમ, જવ, જવજવ, કલમ, મસૂર, મગ, અડદ, તલ, કળથી, નિફાવ, લિસંદક, અતસી, કુટુંભ, કોદ્રવ, કટુ, વરક, સલક, શણ, સરસવ, મૂલગ કે બીજ છે ? હા, હોય છે. પરંતુ તે મનુષ્યોના ઉપભોગમાં આવતા નથી. ભગવન્ ! તે સમયે ભરતક્ષેત્રમાં ગા, દરી, અવપાત, વિષમ કે વિલ હોય છે? ના, એ અર્થ સમર્થ નથી. કેમકે ભરત ક્ષેત્રમાં બહુસમરમણીય ભૂમિભાગ કહેલ છે. જેમ કોઈ આલિંગપુષ્કર ઈત્યાદિ હોય, તેમ જાણવું. ભગવન્ ! તે સમયે ભરતક્ષેત્રમાં સ્થાણુ, કંટક, તૃણ, કચવર કે પત્ર કાવર હોય છે ? ના, તે અર્થ સમર્થ નથી. તે ભૂમિ સ્થાણુ, કંટક, તૃણ, કાવર, પકવર રહિત છે. ભગવન્ ! તે સમયે ભરતક્ષેત્રમાં ડાંસ, મશક, જ, લીખ, ઢિંકુણ કે પિસ્તુ હોય છે? ના, એ અર્થ સમર્થ નથી તે ભૂમિ ડાંસ, મશક, જૂ, લીખ, ઢિંકુણ અને પિસ્યુના ઉપદ્રવરહિત કહેલી છે. ભગવન્ ! તે સમયે ભરતક્ષેત્રમાં સર્પ કે અજગર હોય છે ? હા, હોય જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ છે. પરંતુ તે મનુષ્યોને આબાહ આદિ કરતા નથી. યાવત્ તે પ્રકૃતિભદ્રક વ્યાલક ગણ કહેલ છે. ૧૩૪ ભગવન્ ! તે સમયે ભરતક્ષેત્રમાં ડિંભ, ડમર, કલહ, બોલ, ક્ષાર, ધૈર, મહાયુદ્ધ, મહાસંગ્રામ, મહાશસ્ત્રપતન કે મહાપુરુષ પત્તન હોય છે? ગૌતમ ! ના, એ અર્થ સમર્થ નથી. તે મનુષ્યો બૈરાનુબંધ રહિત કહેલા છે. ભગવન્ ! તે સમયે ભરતક્ષેત્રમાં દુર્ભૂત, કુલરોગ, ગ્રામ રોગ, મંડલરોગ, પોટ્ટરોગ, શીવિદના, કર્ણ-હોઠ-અતિ-નખ-દંત વેદના, કાશ, શ્વાસ, શોષ, દાહ, અર્શ અજીર્ણ, જલોદર, પાંડુરોગ, ભગંદર, એકાહિક-દ્વધાહિક-યાહિકચતુર્તિક (એ બધાં) જવર-તાવ, ઈન્દ્રગ્રહ, ધનુગ્રહ, સ્કંદગ્રહ, કુમારગ્રહ, યાગ્રહ, ભૂતગ્રહ, માકશૂળ, હ્રદયશૂળ, પેટશૂળ, કુક્ષીશૂળ, યોનિશૂળ, ગ્રામમારી યાવત્ સન્નિવેશમારી, પ્રાણીક્ષય, જનક્ષય, કુળક્ષય, વ્યસનભૂત અનાર્ય એ બધું હોય છે ? ગૌતમ ! ના, તે અર્થ સમર્થ નથી. હે આયુષ્યમાનૢ શ્રમણ ! તે મનુષ્યો રોગાતંક રહિત કહેલા છે. • વિવેચન-૩૬,૩૭ 1 ભગવન્ ! તે મનુષ્યો, તે અનંતરોક્ત સ્વરૂપ આહાર કરીને કયા ઉપઆશ્રયમાં જાય છે - વસે છે ? ભગવંતે કહ્યું – ગૌતમ ! વૃક્ષરૂપ ગૃહ આલય-આશ્ર જેનો છે તે, એવા પ્રકારે મનુષ્યો કહેલા છે. હે શ્રમણ ! ઈત્યાદિ પૂર્વવત્. હવે આ ગૃહાકાર વૃક્ષો કેવા સ્વરૂપના છે, તેમ પૂછે છે – પ્રશ્નસૂત્ર પદયોજના સુલભ છે. આકાર ભાવ પ્રત્યાવતાર પૂર્વવત્. ભગવંતે કહ્યું – હે ગૌતમ ! તે વૃક્ષો કૂટ-શિખર, તે આકારે રહેલ છે. પ્રેક્ષાપ્રેક્ષાગૃહ, નાટ્યગૃહ. સંસ્થિત શબ્દ બધે જોડવો. તેથી પ્રેક્ષાગૃહ સંસ્થિત અર્થાત્ પ્રેક્ષાગૃહ આકારથી સંસ્થાનવત્. એ પ્રમાણે છત્ર, ધ્વજ, તોરણ, સ્તૂપ, ગોપુર, વેદિકા, ચોપ્ફાલ, અટ્ટાલક, પ્રાસાદ, હર્મ્સ, ગવાક્ષ, વાલાગ્રપોતિકા વલ્લભીગૃહ સંસ્થિત, તેમાં છત્રાદિ પ્રસિદ્ધ છે. ગોપુ-પુરદ્વાર, વેદિકા-ઉપવેશન યોગ્ય ભૂમિ, ચોમ્ફાલ - મત્તવારણ, અટ્ટાલક-પૂર્વવત્, પ્રાસાદ-દેવતા કે રાજાનું ગૃહ કે ઘણો ઉંચો પ્રાસાદ, આ બંનેને અંતે શિખર હોય છે. - - - હર્મ્સ-શિખરરહિત ધનવાનોનું ભવન, ગવાક્ષ-ગોળ, વાલાગ્રપોતિકાજળની ઉપરનો પ્રાસાદ, વલભી-છદિરાધાર, તેનાથી પ્રધાનગૃહ, અહીં આશય એવો છે – કેટલાંક વૃક્ષો કૂટ સંસ્થિત છે, તે સિવાયના બીજા પ્રેક્ષાગૃહસંસ્થિતા છે, બીજા છત્ર સંસ્થિત છે. એ પ્રમાણે બધે ભાવના કરવી. બીજા કહે છે – અહીં સુષમાસુષમામાં ભરતક્ષેત્રમાં ઘણાં શ્રેષ્ઠ ભવનો, સામાન્યથી વિશિષ્ટગૃહો છે. તેના જે વિશિષ્ટ સંસ્થાન તેના વડે સંસ્થિત, શુભ-શીતલ છાયા જેની છે તે તથા આવા પ્રકારના વૃક્ષગણો કહેલા છે. શ્રમણાદિ પૂર્વવત્. પૂર્વે ગેહાકાર કલ્પવૃક્ષ સ્વરૂપ વર્ણન કહેવા છતાં પણ આ પરમપુણ્ય પ્રકૃતિક યુગ્મીના આવા સુંદર આશ્રયોમાં વસે છે તે જણાવવાને ફરી તે વર્ણક સૂત્રનો આરંભ સાર્થક Page #75 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬,૩૭ ૧૩૫ ૧૩૬ જંબુદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ છે. શું ત્યારે ગૃહો નથી હોતા ? હોય છે, પણ તે ગૃહો ધાન્યવતુ તેમના ઉપયોગમાં આવતા નથી, એવી આશંકાથી પૂછે છે - x - ભગવન! તે સમયે ભરતક્ષેત્રમાં ગૃહો કે પ્રતીત ગૃહોમાં આયતન કે આપતન ઉપભોગાર્થે આવે છે ? ઉત્તરસૂત્ર પૂર્વવતું. આના વડે ત્યારે મનુષ્યાદિ પ્રયોગજન્ય ગૃહનો અભાવ છે, તેથી જ તેમના ઉપભોગાર્ગે ત્યાં આપણાકનો અભાવ કહેલ છે. કહેવાયેલ કહેવાનાર આ યુગ્મી સૂત્રોમાં પ્રશ્નોત્તર આલાવા વાક્ય યોજના પૂર્વવતુ છે વિશેષ એ કે ગામો વૃત્તિથી આવૃત કે કરોવાળા જાણવા. ચાવતું શબદથી. નગરાદિને લેવા. તેમાં નગર - ચાર ગોપુરને ઉદ્ભાષક કે જ્યાં કરો વિદ્યમાન નથી તે નગર અથત કરરહિત. - x • નિગમ-પ્રભૂત વણિલોકોના આવાસો, ખેડધૂળના પ્રકારની નિબદ્ધ -x-, ક્ષુલ્લક પ્રાકાર વેષ્ટિત અભિત કે પર્વતથી આવૃત તે કબૂટ. મર્ડબ-અઢી ગાઉ અંતર સુધી ગામ રહિત કે ૫૦૦ ગ્રામ ઉપજીવ્ય. પવનજળ, સ્થળ પણ યુક્ત કે રત્નયોનિભૂત, દ્રોણમુખ-સિંઘવેલાવલયિત, આકર-સોનાની ખાણ વગેરે. આશ્રત-તાપસનું સ્થાન, સંબોધ-પર્વતના શૃંગ સ્થાપી નિવાસ કે યાત્રાથી આવેલ પ્રભૂજન નિવેશ, રાજધાની જેમાં નગર કે પતનમાં અન્યત્ર રાજા વસે છે. સંનિવેશ-જેમાં સાર્થ, કટકાદિના આવાસો હોય છે. એ પ્રશ્ન છે. તેનો ઉત્તર છે - આ અર્થ સમર્થ નથી. - આ અર્થ માટે વિશેષણ દ્વારા હેતુ કહે છે - યથા ઈણિત-ઈચ્છાને અનલિકમ્ય, કામ-અત્યર્થ, ગામિનો-ગમનશીલ તે મનુષ્યો છે. અહીં અત્યર્થ કથનથી તેમનું સર્વદા સ્વાતંત્ર્ય કહ્યું. ગ્રામ નગર આદિ વ્યવસ્થામાં નિયત આશ્રયત્નથી તેમનો ઈચ્છાનિરોધ થાય. જીવાભિગમમાં પણ ‘નાદિકામrfપળો' ને સ્થાને નં વિA #TEXTEો એ પાઠ છે, તેનો આ અર્થ છે - જેથી ઈચ્છિત કામગામી નથી. ન ઈચ્છિત-ઈચ્છાના વિષયીકૃત ઈચ્છિત નથી. અહીં ‘નમ્' શબ્દ અનાદેશનો અભાવ છે. નેચ્છિત-ઈચ્છાના અવિષયીકૃત, કામ-સ્વેચ્છાથી જવાનો સ્વભાવ છે તે, એવા કામગામી તે મનુષ્યો છે. જો કે ગૃહસૂત્રથી જ અપિત્તિથી ગ્રામાદિનો અભાવ સૂચવેલ છે, તો પણ આવ્યુત્પન્ન વિનેયજન વ્યુત્પત્તિ અર્થે આ સૂત્રનો ઉપન્યાસ છે. અહીં ઉષ - ખગ, જેની જીવિકાથી લોકો સુખવૃત્તિક થાય છે, અથવા સાહચર્ય લક્ષણથી અસિ શબ્દથી અહીં અસિ ઉપલક્ષિત પુરુષો ગ્રહણ કરવા. એ પ્રમાણે આગળના વિશેષણોમાં પણ યથાયોગ જાણવું. ૫ - જેની આજીવિકાથી લેખક કળા, વડ - ખેડવું. વણિક-વેપારથી જીવનાર, પણિત-કરિયાણું, વાણિજ્ય - x - ઈત્યાદિ. આ અર્થ સમર્થ નથી. કેમકે તેઓ અસિ-મષી-કૃષિ-વણિક-પણિતવાણિજ્ય જેમાંથી ચાલ્યા ગયેલ છે તેવા તે મનુષ્યો કહેલ છે. | હિરણ્ય-રૂછ્યું કે ન ઘડેલ સુવર્ણ, સુવર્ણ-ઘડેલું સોનું, કાંસુ, દૂગ-વસ્ત્રની જાતિ, મણિ-ચંદ્રકાંતાદિ, મોતી, શંખ-દક્ષિણાવર્ત આદિ, શિલા-ગંઘપેષણાદિ, પ્રવાલ, રક્તરત્ન-પારાગાદિ, સ્થાપતેય - ૪તસુવણિિદ દ્રવ્ય. (શંકા) જો હિરણ્ય રૂપ્ય છે, તો રૂપાની ખાણ ત્યાં સંભવે છે, જો ન ઘડેલ સુવર્ણ છે, તો સોનાની ખાણ છે. પરંતુ ઘડેલ સુવર્ણ તથા તાંબુ-ત્રપુ સંયોગથી બનેલ કાંસુ અને વણીને બનાવેલ વા, તે ત્યાં કઈ રીતે સંભવે ? તે શિલાપયોગ જન્યવથી છે. તે અહીં અતીત ઉત્સર્પિણીના નિધાનગત સંભવતું નથી તેમ કહેવું. કેમકે સાદિ સપર્યવસિત પ્રયોગ બંધનો અસંગેયકાળ સ્થિત અસંભવે છે. એકોક અને ઉત્તરકુર સૂત્રના આ આલાપકનો અકથન પ્રસંગ છે. (સમાધાન) સંવરણપ્રવૃત, કીડા પ્રવૃત દેવ પ્રયોગથી તેનો સંભવ હોય તેમ સંભવે છે... અહીં ઉત્ત‘હંત' શબ્દથી વાકચારંભ કે કોમળ આમંત્રણ છે. હિરણ્યાદિ છે, તે મનુષ્યોના પરિભોગ્યપણે તે ક્યારેય પણ આવતા નથી. રાજા • ચકવર્તી આદિ, યુવરાજ - રાજયને યોગ્ય, ઈશ્વર-ભોગિકાદિ કે અણિમાદિ આઠ પ્રકારે ઐશ્વર્યયુક્ત, તલવર-રાજાએ સંતુષ્ટ થઈને આપેલ સુવર્ણપટ્ટ અલંકૃ4 - X • માડંબિક-પૂર્વોક્ત મડંબ, તેના અધિપતિ, કૌટુંબિક-કોઈક કુટુંબનો સ્વામી, ઈભ્ય-જેના દ્રવ્યનો ઢગલો કરતા હાથી પણ ન દેખાય તેટલું દ્રવ્ય, ઈભહતી, તેટલા પ્રમાણમાં દ્રવ્યને યોગ્ય. શ્રેષ્ઠી-શ્રીદેવતા અધ્યાસિત સુવર્ણપટ્ટ અલંકૃત મસ્તક, નગર શ્રેષ્ઠ વણિક વિશેષ. - - - ... સેનાપતિ-જેની આજ્ઞામાં રાજા વડે ચતુરંગ સેના રાખી હોય, સાર્થવાહ • જે ગણિમાદિ ક્રયાણક ગ્રહણ કરીને દેશાંતર જતાં સહચારીને માર્ગમાં સહાયક થાય છે. ઉક્ત પ્રશ્નનો ઉત્તર છે, “આ અર્થ સમર્થ નથી.” તેમને ઋદ્ધિ, વૈભવ, ઐશ્વર્ય ચાલ્યા ગયેલ છે. સત્કાર-તેનું સેવન પણ ચાલી ગયું છે જેમને તેવા. દાસ-આમરણ ખરીદીને રાખેલ કે ગૃહદાસી પુત્ર. Dષ્ય-પ્રેષણ યોગ્ય જનદતાદિ. શિય-ઉપાધ્યાયનો ઉપાસક અતિ શિક્ષણીય. મૃતક-નિયતકાળ માટે મર્યાદા કરીને વેતનથી કકરણને માટે રાખેલ કે દુકાળ આદિમાં નિશ્રિત. ભાગિક-બીજો વગેરે ભાગ ગ્રહણ કરનાર, કર્મક-છાણ આદિ લઈ જનાર. અહીં કહે છે કે તે અર્થ સમર્થ નથી કેમકે તેઓ આભિયોગિક કર્મરહિત છે. માતા – જે, જન્મ આપે, પિતા-જે, બીજને રોપે, ભ્રાતા-જે સાથે જમે, ભગિની-જે સાથે જન્મે, ભાર્યા-ભોગ્યજન્ય, પુત્રજન્મ આપેલ, દુહિતા-પુત્રી, ખૂષાપુત્રવધ, અહીં ભગવંત કહે છે - હા. પણ તેના માટે મનુષ્યોને તીવ-ઉત્કટ પ્રેમબંધન ઉત્પન્ન થતું નથી. કેમકે તેવો હોબ સ્વભાવ છે, તેઓ પાતળા પ્રેમ બંધનવાળા યુગ્મી કહ્યા છે. (શંકા) જેમ કુટુંબ મનુષ્યોમાં તુષા સંબંધ જો આપેક્ષિક છે, તો ભત્રીજાભાણેજ આદિ સંબંધ કેમ ન સંભવે ? કહે છે - કુબેરદત-કુબેરદત્તાના સ્વકભાવવતું તે પણ ઉપલક્ષણથી લેવા, પણ પ્રગટ વ્યવહારથી આ જ સંબંધો છે. અરિ-સામાન્યથી શત્રુ, વૈજિાતિ નિબદ્ધ વૈરયુકત, ઘાતક-જે બીજા વડે Page #76 -------------------------------------------------------------------------- ________________ ૨/૩૬,39 ૧૩૩ ઘાત કરે. વઘક-સ્વયં હણે કે વ્યકિ-થપાટ આદિ વડે મારનાર, પ્રત્યનીક-કાય ઉપઘાતક, પ્રત્યમિત્ર - જે પૂર્વે મિત્ર થઈ, પછી અમિત્ર કે અમિત્ર સહાયક થાય. એ પ્રશ્નોના ઉત્તરમાં ‘ના’ કહે છે. કેમકે તેમને વૈરજન્ય પશ્ચાતાપથી રહિતના છે. કેમકે પૈર કરીને તેના ફળવિપાકરૂપ પુરુષ પશ્ચાત્તાપ કરે છે. - મિઝ-નેહપ્રાપ્ત, વયસ્ય-સમાન વયવાળા ગાઢતર નેહ પ્રd, જ્ઞા-સવજ્ઞાતીય, અથવા સંવાસાદિ વડે જ્ઞાત એટલે સહજ પરિચિત. સંઘાટિક-સહચારી, સખા-સમાન ખાનપાનથી ગાઢતમ સ્નેહ પ્રાપ્ત, સુહ-મિત્ર જ સર્વકાળ દૂર ન થનાર અને હિતોપદેશદાતા, સાંગતિક-સંગતિ માત્ર ઘટિત છે. “હા” છે . પૂર્વવત. પરંતુ તે મનુષ્યોને તીવ્ર ગબંધન થતું નથી. માવાઇ - વિવાહ પૂર્વેનો તાંબૂલદાન ઉત્સવ, વિવાહ-પરિણાયત, યજ્ઞ-પ્રતિદિન સ્વસ્વ ઈષ્ટ દેવતા પૂજા, શ્રાદ્ધ-પિતૃ ક્રિયા, સ્થાલીપાક-સંપ્રદાયથી જાણવું, મૃતપિંડ. નિવેદન-મૃતોને શ્મશાનમાં ત્રીજા-નવમાદિ દિવસે પિંડનિવેદન-પિંડ સમર્પણ. એ હોતું નથી. કેમકે તેઓ આવાહ, વિવાહાદિ હિત છે. ઈન્દ્ર-પ્રસિદ્ધ છે, મહ-પ્રતિનિયત દિવસે થતો ઉત્સવ, અંદ-કાર્તિકેય, નાગભવનપતિ વિશેષ, યક્ષ અને ભૂત-વ્યંતર વિશેષ, અવટ-કૂવો, તડાગ-તળાવ આદિ, તૂપ-પીઠ વિશેષ, ચૈત્ય-ઈષ્ટ દેવતાનું આયતન. આ બધું નથી કેમકે તે મનુષ્યો આવા મહોત્સવથી રહિત છે. નટ-નાટ્ય કરનાર, તેમની પ્રેક્ષા-જોવાને માટે કૌતુક દર્શન ઉસુક લોકોનો મેળાપ. નૃત-નૃત્ય કરનાર, જલ-દોરડા ઉપર ખેલનાર, મલ-ભુજા યુદ્ધ કરના, મૌષ્ટિક-મલ, જે મુદ્ધિ વડે પ્રહાર કરે છે. વિડંબક-વિદૂષક મુખવિકારાદિથી લોકોને હાસ્ય ઉત્પન્ન કરનાર, કથકસવાળી કથાના કથનથી શ્રોતાને સઉત્પત્તિ કરનારા, લવક-જે કુદકા આદિ દ્વારા ગતદિને કૂદે છે અથવા નદી આદિને તરી જાય છે. લાયક-રાસ આદિ કરનાર, તેમને જોવા, ઉપલક્ષણથી આગાયકની પ્રેક્ષા પણ ગ્રહણ કરવી. - .. તે અર્થ સમર્થ નથી. તે મનુષ્યો કુતુહલ હિત છે. | ગાડુ વગેરે પ્રસિદ્ધ છે. રથ-ક્કીડા રથાદિ, યાન-જેના વડે જવાય છે. પાનકહેલ અને કહેવાનાર મંત્રી આદિ યુગ્ય-પુણો વડે ઉપાડાતું જંપાન, મલ્લિ - બે પુરષો વડે ઉપાડાતી ડોલી, ચિલિ - બે વેતરાદિથી નિર્મિત યાન, શિબિકા - (પાલખી), ચંદમાનિકા - પુરૂષ પ્રમાણ લાંબી શિબિકા, આ બધું નથી. કેમકે તે મનુષ્યો પગે ચાલનાર છે, ગાડા આદિ વિચરનારા નથી. જો ક્વી આદિ, તેમાં એકા-ઘેટી. તે મનુષ્યોના પરિભોગપણે કદાચિત આવતા નથી, તેના દુધ આદિ તે મનુષ્યોને ઉપભોગમાં આવતા નથી. ૩% આદિ ••• તેમાં ગોણ-બળદ, ગવય-વન્યગાય, પ્રજ્ઞક - બે ખુરવાળા અટવી પશ વિશેષ, રર-મૃગ વિશેષ, શરભ-અષ્ટાપદ, ચમાર-વન્ય ગાય, જેમના પંછ અને કેશ ચામરપણે થાય છે. શબર-જેની અનેક શાખામાં શીંગડા હોય છે, કુરંગ અને ગોકર્ણ, બંને હરણના ભેદો છે, તેમ શીંગડા અને વર્ણાદિ વિશેષના સામર્થ્યથી ૧૩૮ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ જાણવું - આ બઘાં ત્યાં છે • x • પણ તે પહેલા આરાના મનુષ્યોને યથાસંભવ સારોહણાદિ કાર્યમાં આવતા નથી. હવે નાખર પ્રગ્નસૂત્ર કહે છે - અહીં સીંહ-કેસરીસીંહ, વૃક-ઈહામૃગ, હીપિનચિતો, રુક્ષ-અક્ષભલ, તરક્ષ-મૃગાદન, બિડાલ-માર, શુક-શ્વાન, કૌકંતિક-લોમટક જે સગિના કો કો એમ અવાજ કરે છે. કોલસૂનક - મહાશૂકર. આ બધાં પશુ હોય છે, પરંતુ તે મનુષ્યોને કિંચિત્ બાધા, વિશેષ અબાધા, ચર્મ કર્તન આદિ ઉત્પન્ન કરતાં નથી. કેમકે તે શ્વપદો પ્રકૃતિથી ભદ્રક છે, તેમ કહેલ છે. શાલિ-કલમાદિ વિશેષ, વીહી-સામાન્યથી [ડાંગર), અવયવ-અવ વિશેષ, કલકલાયના નિપુટ નામે કે ગોળ ચણામસૂર-માલવદેશ પ્રસિદ્ધ ધાન્ય વિશેષ કુલસ્થાચપલક તુલ્યા રિપિટા થાય છે, નિષ્પાવ-વાલ • x • અલસી-ધાન્ય, તેનું તેલ અલસીના તેલ નામે પ્રસિદ્ધ છે. કુસંભ-જેના પુષ્પો વડે વાદિનો રંગ કરાય છે, કોદ્રવ-કોદરા, કંડુ-પીળા તાંદુલ, વી-ધાન્ય વિશેષ, રાલક-કંગુ વિશેષ - x શણવચાપ્રધાન નાલ, એક ધાન્ય છે. મૂલક-એક શાક, તેના બીજો. આ બધું છે, પણ તે મનુષ્યોના પરિભોગ્યપણે ક્યારેય આવતા નથી, કેમકે તેમને કલ્પવૃક્ષના - પુષ્પફળાદિનો આહાર હોય છે. ગતોં-મોટો ખાડો, દરી-ઉંદરાદિએ કરેલ નાનો ખાડો, અપાન-પ્રપાત સ્થાન, જ્યાં ચાલતા લોકો પ્રકાશ હોવા છતાં પણ પડે છે. પ્રપાત - ભૃણ, જયાં લોકો કંક ઈચ્છા કરીને પડે છે વિષમ - દુ:ખે. આરોહ-અવરોહ થાય તેવું સ્થાન, વિજલ-ચીકણા કાદવયુક્ત સ્થાન, જ્યાં લોકો કારણ વિના જ પડે છે આ અર્થ યોગ્ય નથી, કેમકે ભરતક્ષેત્રમાં બહુસમરમણીય ભૂમિભાગ કહેલ છે. વર્ણન પૂર્વવતું. અહીં સ્થાણુ-ઉદર્વકાષ્ઠ, કંટક-કાંટા, તૃણ અને પાંદડા રૂપ કચરો. એ બધું નથી. કેમકે તે સ્થાણુ આદિ રહિત છે. એ રીતે સુષમાસુષમા નામે આરો કહ્યો. અહીં ડાંસ, મશકાદિ છે ? તેમાં ઢિંકુણ-માંકડ, પિશુક-ચંચટ, તેનો ઉત્તર છે - ડાંસ, મશકાદિ હિત તથા ટિંકુણ આદિના ઉપદ્રવ હિત છે. એવો તે સમયે કહેલા છે. • X - X - અહય-સામાન્યથી સર્પ, અજગર-મહાકાય સર્વ, બાકી પૂર્વવત. જે કારણે પ્રકૃતિભદ્રક ચાલગણ-સરિસૃપ જાતિ ગણ કહેલ છે. * * * અહીં ડિંબ-ડમર પૂર્વવતુ, કલહ-વચનની સટિ, બોલ-ઘણાં લોકોના અવ્યકત અઢાર રૂ૫ વિનિ-કલકલ, ક્ષાર-પરસ્પર મત્સર, વૈ-પરસ્પર અસહમાનપણાથી હિંસ્યહિંસકતાના અધ્યવસાય, મહાયુદ્ધ - વ્યવસ્થાહીન મહારણ, મહાસંગ્રામ-ચકાદિ ભૂરચના યુક્તતાથી સવ્યવસ્થા મહારણ, મહાશઅ-નાગ બાણાદિ, તેને હિંસાબુદ્ધિથી ફેંકવા આદિ. આ બધાંના અદ્ભૂત વિચિત્ર શક્તિતત્વથી મહાશઅવ છે. તેથી કહે છે - નાગબાણ ધનુષ્ય ઉપર આરોપિત બાણ આકાર મુક્તા જાજવલ્યમાન અસહ્ય Page #77 -------------------------------------------------------------------------- ________________ ૨/૩૬,૩૭ ઉલ્કાદંડ રૂપ છે, તે બીજાના શરીરે સંક્રાંત થઈ નાગમૂર્તિ થઈને પાશત્વ કરે ચે. તામસ બાણ - સકલ રણભૂમિ વ્યાપી મહાંધ તમસ રૂપપણે છે. પવનબાણ - તેવા પ્રકારના પવન સ્વરૂપપણે છે. વહિન બાણ - તેવા પ્રકારના વહિન પ્રકારથી પરિણત પ્રતિવૈરી વાહિનીમાં વિઘ્નોત્પાદક થાય છે. એ પ્રમાણે બીજામાં પણ સ્વ-સ્વ નામાનુસાર સ્વસ્વ જન્ય કાર્યને ઉત્પન્ન કરે છે. ૧૩૯ અહીં વૃત્તિકારશ્રીએ ઉક્તાર્થ સૂચક બે ગાથા કહી છે. મહાપુરુષ - છત્રપતિ આદિ, તેમનું પતન-કાળ ધર્મને પામે, તેથી જ મહારુધિછત્રપતિ આદિનું લોહી, તેનું નિપતન-પ્રવાહરૂપે વહન. તેનો ઉત્તર - એવું નથી. જેથી તે વૈરાનુબંધ-સંતાનભાવથી પ્રવૃત્તિ જેને નથી તેવા તે મનુષ્યો છે. દુષ્ટ-લોકોના ધાન્યાદિ ઉપદ્રવ હેતુત્વથી, ભૂતસત્ત્વ, ઉંદર-શલભ વગેરે ઈતિ, કુળરોગ-ગ્રામરોગ-મંડલરોગ અનુક્રમે ઘણાં સ્થાનવ્યાપી છે. પો-દેશીશબ્દ છે, તેનો અર્થ ઉંદર છે. શીર્ષ-મસ્તક, તેની વેદના. એ રીતે કર્ણાદિ વેદના, કાસ-શ્વાસાદિરોગમાં શૌષ-ક્ષયરોગ, અર્શ,-ગુદાંકુર, મસા. દકોદ-જળોદર, પાંડુરોગાદિ પ્રસિદ્ધ છે. એકાહિક - જે તાવ એક દિનના અંતરે આવે છે. એ પ્રમાણે ચાહિક આદિ જાણવું, ઈન્દ્રગ્રહ આદિ ઉત્પતતાના કારણરૂપ વ્યંતરાદિ દેવકૃત્ ઉપદ્રવ, ધનુગ્રહ-સંપ્રદાયથી જાણવું, મસ્તક શૂળાદિ પ્રસિદ્ધ છે. મારિ-યુગપત્ રોગ વિશેષાદિથી ઘણાંના મરણ થવા. યાવત્ શબ્દથી નગરમારિ આદિ ગ્રહણ કરવા. પ્રાણિ ક્ષય - ગાય આદિનો ક્ષય, જન ક્ષય - મનુષ્ય ક્ષય, કુળાય - વંશક્ષય. ઉક્ત રોગાદિ કેવા છે ? વ્યસનભૂત - લોકોને આપત્તિરૂપ, અનાર્ય-પાપાત્મક. અહીં કહે છે કે – આમાંનું કશું નથી, કેમકે તેઓ રોગરહિત છે. તેશ - ચિરસ્થાયી કુષ્ઠાદિ આતંક - તે મનુષ્યો ઉક્ત રોગાદિ રહિત કહેલાં છે. હવે એમની ભવસ્થિતિ પૂછે છે – • સૂત્ર-૩૮ : ભગવન્ ! તે સમયે ભરતક્ષેત્રના મનુષ્યોની કેવી કાલ સ્થિતિ કહેલી છે ? ગૌતમ ! જઘન્યથી દેશોન ત્રણ પલ્યોપમ, ઉત્કૃષ્ટથી દેશોન ત્રણ પલ્યોપમ છે. ભગવન્ ! તે સમયે ભરતક્ષેત્રના મનુષ્યોના શરીરની કેટલી ઉંચાઈ કહેલી છે ? ગૌતમ ! જઘન્યથી ત્રણ ગાઉ અને ઉત્કૃષ્ટ પણ ત્રણ ગાઉ. ભગવન્ ! તે મનુષ્યો કેવા સંઘયણવાળા કહ્યા છે? ગૌતમ ! વજ્રઋષભનારાય સંઘચણવાળા કહ્યા છે. ભગવન્! તે મનુષ્યોના શરીર કેવા સંસ્થાને કહેલ છે ? ગૌતમ! સમયતુસ સંસ્થાને સંસ્થિત છે. હે આયુષ્યમાનૢ શ્રમણ ! તે મનુષ્યોને ૨૫૬-પૃષ્ઠ કરડકો કહેલા છે. ભગવન્ ! તે મનુષ્યો મૃત્યુના અવસરે, મૃત્યુ પામી કયાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ? ગૌતમ! છ માસ આયુ બાકી રહેતા એક યુગલને જન્મ આપે છે, ૪૯ અહોરાત્ર તેમનું સંરક્ષણ અને સંગોપન કરે છે. તેમ કરીને ખાંસી-છીંક જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ કે બગાસુ આવતા કષ્ટરહિત, વ્યથા રહિત, પરિતાપ રહિતપણે મૃત્યુ અવસરે મૃત્યુ પામીને દેવલોકમાં ઉપજે છે તે મનુષ્યો દેવલોક પરિગ્રહા-વર્ગમાં જન્મનારા કહેલ છે. ૧૪૦ ભગવન્ ! તે સમયે ભરતક્ષેત્રમાં કેવા પ્રકારના મનુષ્યો હોય છે ? ગૌતમ ! છ પ્રકારના મનુષ્યો કહેલા છે. તે આ પ્રમાણે – પડગંધી, મૃગગંધી, અમમ, તેજસ્વી, સહનશીલ અને છઠ્ઠા શનૈશ્ચારી મનુષ્યો હોય છે. • વિવેચન-૩૮ : પ્રાયઃ આ સૂત્ર કંઠ્ય છે. વિશેષ એ કે દેશોન ત્રણ પલ્યોપમ સ્થિતિ યુગલિનીની જાણવી. તે દેશ અહીં પલ્યોપમના અસંખ્યાત ભાગરૂપ જાણવો. જેમકે જીવાભિગમમાં કહ્યું છે કે – “દેવકુટુ અને ઉત્તકુર કર્મભૂમિની મનુષ્યસ્ત્રીની સ્થિતિ, ભગવન્ ! કેટલા કાળની કહી છે ? ગૌતમ ! દેશોન ત્રણ પલ્યોપમ, પલ્યોપમનો અસંખ્યાતભાગ ન્યૂન અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ. = હવે અવગાહનાને પૂછતા કહે છે – તે સુગમ છે. વિશેષ એ કે દેશોન ત્રણ ક્રોશ, તે પણ યુગલિનીને આશ્રીને છે. “ઉંચાઈમાં મનુષ્યોથી થોડી શૂન ઉંચાઈવાળી’ એ વચનથી. જો કે ૬૦૦૦ ધનુર્ ઉંચાઈવાળી, એમ પૂર્વસૂત્રથી તેની અવગાહના પ્રાપ્ત થાય છે, તો પણ જઘન્ય અને ઉત્કૃષ્ટનો ભેદ જણાવવા ફરી અવગાહના સૂત્ર કહેલ છે. હવે તેમનું સંહનન કેવું છે ? - x - તે મનુષ્યો વઋષભનારાય કહેલા છે. સંસ્થાન સૂત્ર સુગમ છે. વિશેષ એ કે – સંસ્થિત એટલે તેમનું સંસ્થાન. જો કે પૂર્વ વર્ણક સૂત્રમાં વિશેષણ દ્વારા એમના સંહનનાદિ કહેલ છે, તો પણ તે કાળે વર્તતા બધાંના સંહનનાદિની માત્રાને જણાવવાને આ સૂત્રનો પ્રશ્નોત્તર પદ્ધતિથી નિર્દેશ કરેલ છે, તેથી પુનરુક્તિની શંકા ન કરવી. હવે આગળ આવનાર પૃષ્ઠ કરંડક સૂત્રમાં કરંક કહ્યા છે ? અહીં પ્રશ્ન સૂત્રાંશ અધ્યાહાર છે. પૂર્વોક્ત સ્વરૂપવાળા કેટલાં છે? ભગવંત કહે છે ન - કહેલાં છે. - “તે મનુષ્યોને કેટલાં પૃષ્ઠ તેમના પૃષ્ઠ કરંડક શત - બસો છપ્પન પૃષ્ઠ કરંક તે મનુષ્યો કાળ-મરણના માસે-જે કાળ વિશેષમાં અવશ્ય કાળધર્મ પામે, તે કાળને કરીને, માસના ઉપલક્ષણથી કાળદિવસે ઈત્યાદિ જાણવું. ક્યાં જાય છે - ક્યાં ઉત્પન્ન થાય છે ? એવા બે પ્રશ્ન છતાં પણ ‘દેવલોકમાં ઉત્પન્ન થાય છે,” એમ એક જ ઉત્તર છે. ગમન પૂર્વકત્વથી ઉત્પાદના ઉત્પાદ નામથી ગમન સામર્થ્યથી જાણવું. એવો આશય છે અથવા ગતિ એટલે દેશાંતર પ્રાપ્તિ થાય છે,' કયા જાય છે ?' એ પણ પર્યાય વડે કહે છે – ઉત્પતિ ધર્મવાળા થાય છે, તેથી જ ઉત્તર સૂત્રમાં ઉત્પન્ન ચાય છે, તેમ કહ્યું. ભગવંતે કહ્યું – ગૌતમ ! છ માસ આયુ બાકી રહેતા, ૫૨-ભવના આયુનો બંધ કરે છે. તેમ જાણવું. એક યુગલને જન્મ આપે છે. આમને આયુના ત્રણ ભાગ Page #78 -------------------------------------------------------------------------- ________________ ૨/૮ ૧૪૬ ૧૪૨ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ આદિનાં પરભવના આયના બંધનો અભાવ કહે છે. તેઓ ૪૯ સમિદિવસ-અહોરા, સંરક્ષતિ-ઉચિત ઉપચાર કરવા વડે, પાલન કરે છે - અનાભોગથી હતખલન કષ્ટથી સંગોપન કરે છે. એ રીતે સંરક્ષણ સંગોપન કરીને શું ? કાતિવા - ખાંસી ખાઈને, સુવા-છીંકીને, ચૂંભચિવા-બગાસુ ખાઈને, અHિટા-પોતાના શરીરથી ઉત્પન્ન કલેશને વજીને, અવ્યયિતા - બીજા વડે અપાતા દુ:ખથી, અપરિતાપિત-પોતાથી કે બીજાથી શરીર કે મનનો પરિતાપ ઉપજાવ્યા વિના. આના દ્વારા તેઓનું સુખમરણ કહેલ છે. કાળમાસે કાળ કરીને દેવલોકમાં - ઈશાન સુધીના દેવલોકમાં ઉત્પન્ન થાય છે, કેમકે પોતાના સમ કે હીન આયુક દેવમાં જ તેમની ઉત્પત્તિ સંભવે છે. અહીં કાલમાસ એ કથનથી તે કાળમાં થનાર મનુષ્યનો અકાળમરણનો અભાવ કહેલ છે. કેમકે અપરાપ્તિના અંતર્મહર્તકાળ અનંતર અપવતન તમુહૂતકાળ અનંતર અપવતનરહિત આયુક હોય છે. અહીં કોઈ કહે છે - શું સર્વથા વર્તમાન ભવાયુ કર્મપુદ્ગલ પરિશાટન કાળ જ મરણકાળવથી કઈ રીતે કાળમરણ સ્વીકારેલ છે, જેનો અભાવ વર્તમાન સમય • આરામાં નિરૂપેલ છે. સત્ય છે, મનુષ્ય અને તિર્યંચનું આયુ બે પ્રકારે છે - અપવર્તનીય અને અનપવર્ણનીય. તેમાં પહેલુ બહુકાળ વેધ હોવાથી તેવા અધ્યવસાય યોગજનિત શિથિલ બંધનબદ્ધપણે ઉદીર્ણ સર્વ પ્રદેશાગ્ર અપવઈનાના કરણ વશથી જુદહન આદિ ન્યાયથી એક સાથે વેચાય છે. બીજું ગાઢબંધનપણાથી કાનપવર્તના યોગ્ય ક્રમથી વેદાય છે. તેથી ઘણામાં વર્તમાન આક ઉચિત અનપવનનીય આયુ ક્રમથી અનુભવતા. કોઈ એકાદનું આયુ પરિવર્તન પામે છે, ત્યારે તેને લોકો વડે અકાળ મરણ એમ કહે છે. “પ્રથમ અકાળમરણ” ઈત્યાદિવતું, તેના સિવાય કાળા મરણ સંભવે, તેથી તેનો નિષધ કર્યો, તેમાં દોષ નથી.. હવે કઈ રીતે તેઓ દેવલોકમાં ઉત્પન્ન થાય છે, તે કહે છે - દેવલોકભવનપતિ આદિ આશ્રયરૂપ, તેનો તેવા પ્રકારના કાળ-વિભાવથી, તેને યોગ્ય આયુબંધથી પરિગ્રહ-અંગીકાર જેમને છે, તે તે રીતે દેવલોકગામી . આમને ૪૯-દિવસની અવધિનાં પરિપાલનમાં કેવી અવસ્થા કહી - એ શ્લોકની વૃત્તિકાર કૃ વ્યાખ્યા આ પ્રમાણે છે – આર્ય જન્મદિવસથી સાત દિવસ સુધી ચત્તા સૂઈને પોતાનો અંગુઠો ચૂસે છે, પછી બીજા સાત દિવસ પૃથ્વીમાં રમે છે [ફરે છે.) પછી બીજા સાત દિવસ કલગિર-વ્યકતવાયાવાળો થાય, પછી ચોથા સાત દિવસ ખલના પામતો પગે ચાલે, પછી પાંચમાં સાત દિવસ સ્થિર પગે ચાલે, પછી છઠ્ઠા સાત દિવસ કલાસમૂહથી ભરેલો થાય, પછી સાતમાં સપ્તકમાં તારણ્ય ભોગ ઉદ્ગત થાય. કેટલાંક સુદંગાદાનમાં - સમ્યક્ત્વ ગ્રહણમાં પણ યોગ્ય થાય એ ક્રમ છે. આ અવસ્થાનકાળ સુષમાસુષમાની આદિમાં જાણવું. પછી કંઈક અધિક પણ સંભવે છે. અહીત પ્રસ્તાવથી કોઈ કહે છે – હવે ત્યારે અગ્નિસંસ્કારાદિના અપાદુર્ભતપણાથી મૃત શરીરોની શું ગતિ થાય ? તો કહે છે – ભાખંડ આદિ પક્ષી તેના તેવા જગત્ સ્વાભાવથી નીડકાષ્ઠ માફક ઉપાડીને સમુદ્ર મધ્યે ફેંકે છે. હેમાચાર્યએ બાષભ રાત્રિમાં કહ્યું છે કે - પૂર્વે મૃતયુગલ શરીરોને મોટાપક્ષી • x • સમુદ્રમાં ફેંકતા. જો કે આ શ્લોકમાં “બુધિ”ના ઉપલક્ષણથી યથાયોગ ગંગા વગેરે નદીમાં પણ તેમને ફેંકતા, તેમ જાણવું. (શંકા) ઉત્કૃષ્ટથી પણ ધનુષ પૃથત્વ પ્રમાણ શરીરથી તેમનું ઉત્કૃષ્ટ પ્રમાણ છે. તો કઈ રીતે સુવહન થાય ? - યુગ્મી શરીરને અંબુધિ ક્ષેપ મોટા પક્ષી કરે પચી ઘણાં સ્થાનોમાં પ્રતિપાદની સીદાય અથવા પક્ષીના શરીર પમાણના યથાસંભવ આરસની અપેક્ષાથી બહુ-બહતર-બહુતમ ધનુષુ પૃથકવ રૂપના પણ સંભવથી તે કાળ વર્તી યુગ્મી મનુષ્ય હાથી આદિના શરીરની અપેક્ષાથી બહુ ધનુષ પૃથકવ પરિમાણ શરીર નથી, માટે તેનું દુર્વહન સંભવતું નથી. આ કથનોમાં તવ શું છે તે તો બહુશ્રુત જાણે. - X - X - X - - હવે ત્યારે મનુષ્યોમાં એકપણું હતું કે વિવિધપણું ? એવો પ્રશ્ન કરતાં કહે છે - ભગવન્! તે સમયમાં ભાતોગમાં જાતિભેદથી કેટલાં પ્રકારના મનુષ્યો કાળથી કાળાંતરે અનુવૃતવંત છે, અર્થાત્ સંતતિ ભાવથી થાય છે ? ભગવંતે કહ્યું - છ ભેદે છે, તે આ રીતે – પરાગંધી, મૃગ ગંધી, અમમા, તેજલિન, સહા, શનૈશ્ચારી. આ જાતિવાચક શબ્દો સંજ્ઞા શબ્દવથી રૂઢ છે. જેમ પૂર્વે એકાકાર પણ મનુષ્ય જાતિ ત્રીજા આરાને અંતે શ્રી ઋષભદેવ વડે ઉગ્ર-ભોગરાજન્ય-ક્ષત્રિય ભેદથી ચાર પ્રકારે કર્યા, તેમ અહીં પણ છ ભેદે તે સ્વભાવથી જ હોય છે. જો કે શ્રી અભયદેવસૂરિજી વડે પાંચમાં અંગના છઠ્ઠા શતકના સાતમાં ઉદ્દેશામાં પાસમાનગંધી, મૃગમદગંધી, મમત્વરહિત, તેજ અને તલ રૂપ જેને છે, તે તેજસ્તલિન, સહિષ્ણુ-સમર્થ, શનૈઃ - મંદ ઉત્સુકતા અભાવથી ચરે છે એવા શીલવાળી એવી વ્યાખ્યા કરી છે. તો પણ તથાવિધ સંપ્રદાયના અભાવથી સાધારણ વ્યંજકાભાવથી આના જાતિ પ્રકારોના દુર્બોધવથી જીવાભિગમની વૃત્તિમાં સામાન્યથી જાતિવાચકપણે વ્યાખ્યાન દર્શનથી વિશેષથી વ્યક્ત કર્યા નથી. પહેલો આરો પુરો થયો. • સૂત્ર-3૯ : તે સમયે • આરામાં ચાર કોડાકોડી સાગરોપમ કાળ ગયા પછી અનંતા વર્ણપયયિ, અનંતા ગંધપયય, અનંતા રસાયયિ, અનંતા સ્પર્શ પયિ, અનંતા સંઘયણ પર્યાય, અનંતા સંસ્થાન પયય, અનંતા ઉચ્ચત્વ પર્યાયિ, અનંતા આયુ પર્યાય, અનંતા ગુરલ અને અગુરુલઘુ પયય, અનંતા ઉત્થાન-કર્મ-બલવીય-યુરપાકાર પરાક્રમ પર્યાયિોથી, અનંતગુણની પરિહાનીથી ઘટતાં આ સુષમા નામનો સમયકાળ - આરો હે શ્રમણાયુષ ! પ્રાપ્ત થાય છે. ભગવાન ! જંબૂદ્વીપમાં આ અવસર્પિણીમાં સુષમા આરામાં ઉત્તમકાષ્ઠા Page #79 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ જંબૂદ્વીપપજ્ઞતિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ૨/૩૯ ૧૪૩ પ્રાપ્ત ભરતક્ષેત્રનો કેવો આકાર-ભાવ-સ્વરૂપ હોય છે ? ગૌતમ બહુમરમણીય ભૂમિભાગ હોય છે. જેમ કોઈ આલિંગપુકર બધું સુષમસુષમામાં પૂર્વે વર્ણવ્યા મુજબ કહેવું. વિશેષ એ કે – ૪૦૦૦ ધનુષ ઉંચા, ૧૨૮-પૃષ્ઠ કરડક, છ8 ભકત-બે દિવસ પછી આહારેચ્છા, ૬૪ અહોરાત્ર અપત્ય સંરક્ષણ, બે પલ્યોપમ આયુ બાકી રહેતા પૂર્વવત. તે સમયમાં ચાર પ્રકારે મનુષ્યો હોય છે. તે રીતે - એકા, પઉરજંઘા, કુસુમા, સુસમણા. • વિવેચન-૩૯ : તે સુષમસુષમા નામના આરાના ચાર કોડાકોડી સાગરોપમ કાળ વીત્યા પછી અથવા ચાર કોડાકોડી સાગરોપમ વર્ડ કાલ પ્રમાણ ગણિત પછી, અહીં મિત આદિ શબ્દ અધ્યાહારથી યોજવા. એ સમય પછી સુષમા નામે કાળ લાગેલો-શરૂ થયેલો. સુષમા આરો ઉત્સર્પિણીમાં પણ થાય, તેથી કહે છે - અનંત ગુણ પરિહાનિથી ઘટતાં હાતિને પામે છે. સમયે સમયે હાનિ પામે છે. ધે કાળના નિત્ય દ્રવ્યત્વથી હાનિ પ્રાપ્ત ન થાય, અન્યથા અહોરાત્ર સર્વદા ત્રીશ મુહૂર્તનું જ છે, તે ન થાય, તેથી કહે છે – અનંતવર્ણ પર્યાયાદિથી • અહીં વર્ણ - શેત, પીત, રકત, નીલ અને કૃષ્ણ ભેદથી જાણવું. કપિશ આદિ તેના સંયોગથી જન્મેલ છે, તેથી શ્રેતાદિથીમાંના કોઈ પર્યવ-બુદ્ધિકત નિવિભાગ માગ એકગણ શ્વેતતાદિ સર્વ જીવ રાશિથી. અનંતગુણાધિક, તેથી અનંતા જે ગુણો - અનંતરોક્ત સ્વરૂપ ભાગ, તેની પરિહાનિ • અપચય, ઘટતાં-ઘટતાં સુષમા કાલ વિશેષ એમ યોજવું. આગળ પણ તેમ જાણવું. હવે જે રીતે આનું અનંતત્વ પ્રતિસમયે છે, તે રીતે અનંત ગુણહાનિ દશવિ છે – પહેલા સમયે કલા વૃક્ષના પુષ્પ-ફળાદિગત જે શ્વેત વર્ણ, તે ઉત્કૃષ્ટ છે, તેને કેવલિપજ્ઞાથી છેદતા જો નિર્વિભાગ ભાગ કરીએ, તો અનંતા થાય છે. તેની મધ્યેથી અનંતભાગાત્મક એક શશિ પહેલા આરાના બીજા સમયે બુટિત થાય છે, એ પ્રમાણે તૃતીયાદિ સમયમાં પણ કહેવું. ચાવતું પહેલાં આરાના અંત્ય સમય સુધી કહેવું. આ જ રીતિ અવસર્પિણીના છેલ્લા સમય સુધી ચાવતું જાણવી. તેથી જ અનંતગુણ પરિહાનિ, એ પ્રમાણે અહીં અનંતગુણોની પરિહાનિ એવો જ અર્થ કરવો. ગુણ શબ્દ ભાગ પર્યાય વચન અનુયોગ દ્વાર વૃત્તિકૃત્ એકગુણ કાળા પર્યવ વિચારમાં સુસ્પષ્ટ કહેલો છે. એ પ્રમાણે થતાં શ્વેતવર્ણના નીકટનો જ સર્વથા છેદ થાય. તેમ થતાં શ્વેત વસ્તુના અશ્વેતત્વ પ્રસંગ થાય અને તે જાતિપુષ્પાદિમાં પ્રત્યક્ષ વિરદ્ધ છે ? તેનું સમાધાન કરતાં કહે છે - આગમમાં અનંતકના અનંતભેદપણાથી હીયમાન ભાગોનું અનંતક અલા છે. તેનાથી મૂલાશિના ભાગનું અનંતક બૃહત્તર જાણવું. જેમ સિદ્ધપણું પામતાં ભવ્ય લોકોમાં તેમને અનંતકાળે પણ નિર્લેપન આગમમાં કહેલ નથી, તો સર્વજીવોચી અનંતગુણોના ઉત્કૃષ્ટ વર્ણગત ભાગોનું કઈ રીતે થાય ? જેમ તેઓ સંખ્યાતા જ સિદ્ધ થાય છે, તેમ આ પ્રતિસમયે અનંતા ઘટે છે, તેમ મહતું દટાંત વૈષમ્ય કહેવું. જેમ ત્યાં જે રીતે સિદ્ધ થતાં ભવ્યોની સંખ્યાતતા છે, તેમ સિદ્ધિકાળ અનંત, એ પ્રમાણે અહીં પણ જેમ પ્રતિસમય અનંતની આ હીયમાનતા તેમ હાનિકાળ અવસર્પિણી પ્રમાણ જ, પછી પરમ ઉત્સર્પિણી પ્રથમ સમયાદિમાં તે જ ક્રમથી વૃદ્ધિ પામે છે, એ બધું સમ્યક્ છે. એ પ્રમાણે પતિ આદિ વર્ષોમાં અને ગંધરસ-પર્શમાં યથાસંભવ આગમ અવિરોધથી વિચારવું. તથા અનંત સંહનનપર્યવો વડે, સંહનન-અસ્થિતિચય રચના વિશેષરૂપ, વજઋષભનારાજ • પમનારાય - નારાય - અર્ધ નારાય-કીલિકા અને સેવાd ભેદથી છ છે. તેમાં આ આરામાં પહેલું જ લેવું, ઋષભનારાય આદિનો અભાવ છે. બીજે યથા સંભવ તેનું ગ્રહણ કરવું, તેના પર્યાયો પણ તે રીતે જ ઘટે છે. સંહનન વડે જ શરીરમાં દેઢતા ઉત્પન્ન થાય છે, તે સર્વોત્કૃષ્ટ સુષમસુષમના આધ સમયમાં હોય છે. પછી પરમ અનંત-અનંત પર્યવ વડે સમયે-સમયે ઘટે છે. એમ જાણવું. તથા સંસ્થાન-આકૃતિરૂપ, સમચતુસ્સ-ચણોધ-સાદિ-કુજ-વામન-હુંડ એ છે ભેદથી છે. તે પહેલાં આરામાં સર્વોત્કૃષ્ટ હોય, ત્યારપછી તે પ્રમાણે ઘટે છે. તથા ઉચ્ચત્વ-શરીરનો ઉલ્લેધ, તે પહેલાં સમયમાં ત્રણ ગાઉ પ્રમાણ ઉત્કૃષ્ટ છે, ત્યારપછી તેના પ્રમાણ તારતમ્યરૂપ પર્યવો અનંતા સમયે સમયે ઘટે છે. (શંકા) ઉચ્ચત્વ જ શરીરના સ્વ અવગાઢ મૂળક્ષેત્રથી ઉપર-ઉપરના આકાશપ્રદેશ અવગાહિત્વ છે, તેના પર્યાયો એક-બે-ત્રણ પ્રતર અવગાહિત્નથી અસંખ્ય પ્રતર અવગાહિત્વ અંતથી અસંખ્યાતા જ છે. કેમકે અવગાહના ફોગના અસંખ્યાત પ્રદેશાત્મકવવી છે, તો આનું અનંતત્વ કઈ રીતે છે? કઈ રીતે એ અનંતભાગ પરિહાનિથી ઘટે છે ? (સમાઘાન) પહેલાં આરામાં જે પ્રથમ સમય ઉત્પન્ન થયેલનું ઉત્કૃષ્ટ શરીર ઉચ્ચત્વ હોય છે, તેનાથી દ્વિતીયાદિ સમયે ઉત્પનું ચાવતું એક આકાશ પ્રતર વગાહિત્વ લક્ષણ પર્યવોની હાનિ સુધી પુદ્ગલ અનંતક ઘટાડો જાણવો. કેમકે આધાર હાનિમાં આધેય હાનિનું આવશ્યકત્વ છે. તેનાથી ઉચ્ચત્વ પર્યવોનું પણ અનંતવ સિદ્ધ થાય છે. કેમકે આકાશપતર અવગાહનું પગલું ઉપચય સાધ્યત્વ છે - તયા - બાપુ - જીવિત, તે પણ તેમાં, પ્રથમ સમયમાં ત્રણ પલ્યોપમ ઉત્કૃષ્ટ છે. ત્યારપછી તેના પર્યવો પણ અનંતા પ્રતિ સમયે ઘટે છે. [શંકા પર્યવો એક સમય ન્યૂન, બે સમય ન્યૂન સાવ અસંખ્યાત સમય ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ છે. તેથી સ્થિતિ Page #80 -------------------------------------------------------------------------- ________________ ૨/૩૯ ૧૪૫ ૧૪૬ જંબૂદ્વીપપજ્ઞાતિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ સ્થાન તારતમ્યરૂપ અસંખ્યાતા જ છે. કેમકે આયુ સ્થિતિના અસંખ્યાત સમયાત્મકવવી છે. તો સૂત્રમાં અનંત આયુપર્યવોથી કેમ કહ્યું ? (સમાધાન) પ્રતિ સમય ઘટતાં સ્થિતિ સ્થાને કારણરૂપ અનંત આયુના કર્મ દલિકો ઘટે છે, તેથી કારણ હાનિમાં કાર્ય હાનિના આવશ્યકપણાથી એમ કહ્યું છે, તે ભવસ્થિતિના કારણપણાથી આયુષ્યના પર્યવો છે. તેથી તે અનંતા છે. - તથા અનંત ગુર-લઘુ પર્યવો વડે - અહીં ગુરલઘુ દ્રવ્ય એટલે બાદશ સ્કંધ દ્રવ્યો અને ઔદાકિ, વૈક્રિય, હાક અને તૈજસરૂપ તેના પર્યવો છે. તેમાં સ્વાભાવિક વૈક્રિય અને આહારકનો અનુપયોગ છે, તેથી ઔદારિક શરીરને આશ્રીને ઉત્કૃષ્ટ વણદિ. તેમાં આરંભના સમયે જાણવા. ત્યારપછી તે પ્રમાણે જ તૈજસને આશ્રીને ઘટે છે - કપોત પરિણામી જઠરાગ્નિ આદિ સમયે ઉત્કૃષ્ટ હોય, ત્યારપછી મંદ-મંદતરાદિ વીર્યકત્વ રૂપ હોય છે. તથા અનંત અગુરુ લઘુ પર્યવ વડે, ગુરુલઘુ દ્રવ્ય એટલે સૂકુમદ્રવ્ય, પ્રસ્તુતમાં પૌદ્ગલિક જાણવા. અન્યથા અપીલિક એવા ધમસ્તિકાયાદિના પર્યવોનો પણ હાનિ પ્રસંગ આવે. તે કામણ મનો-ભાષાદિ દ્રવ્યો અનંત પર્યવો વડે [ઘટે તેમાં કામણના સાતા વેદનીય શુભનિર્માણ સુસ્વર સૌભાગ્ય આદેય આદિરૂપ બહુ સ્થિતિ-અનુભાગપ્રદેશપણાથી, મનોદ્રવ્યના બહુગ્રહણઅસંદિગ્ધ ગ્રહણ, જદી ગ્રહણ, બહુ ધારણા આદિથી, ભાષા દ્રવ્યના ઉદાતત્વ ગંભીર ઉપની સગવ પ્રતિનાદ આદિથી. તે બધામાં આદિ સમયે ઉત્કૃષ્ટતા, પછી ક્રમથી અનંતા પર્યવો ઘટે છે. અનંત ઉત્થાનાદિ પર્યવોથી [ઘટ] તેમાં ઉત્તાન-ઉંચે થવું તે, કર્મ-ચડવું, ઉતરવું અથવું જવું વગેરે, બલ-શારીરિક પ્રાણ, વીર્ય-જીવોત્સાહ, પુરુષાકાર - પૌરુષ અભિમાન, પરાક્રમ - તે જ અભિમત પ્રયોજન અથવા પુરપ ક્રિયા, તે પ્રાયઃ સ્ત્રી ક્રિયાથી પ્રકર્ષવતી હોય છે, તેના સ્વભાવવ આદિ, એ વિશેષણથી તેનું ગ્રહણ કર્યું. પરાક્રમ - શગુનો વિનાશ. આ બધાં શરૂઆતના સમયે ઉત્કૃષ્ટ અને પછી અનુક્રમે પૂર્વવત્ ઘટે છે. તથા કહ્યું છે કે – મનુષ્યોના સંઘયણ, સંસ્થાન, ઉંચાઈ, આયુ, પ્રત્યેક સમયે અવસર્પિણી કાળ દોષથી હાનિ પામે છે. મનુષ્યોના ક્રોધ, મદ, માયા, લોભ વધે છે. • x • તુલાનું વિષમપણું, જનપદના માનનું વિષમપણું, રાજકુળ અને વનુિં વિષમપણું થાય છે. વિષમ વર્ષોથી ઔષધિબલ પસાર થાય છે, અસાર ઔષધિબળથી મનુષ્યોના આયુ ઘટે છે. એ પ્રમાણે તંદુલવૈચારિકમાં અવસર્પિણી કાળ દોષતી હાનિ કહેલી છે, તે બહુલતાથી દુ:ષમ આરાને આશ્રીને છે. બાકીના આરામાં તે યયા સંભવ જાણવી. નિત્યદ્રવ્યની પણ કાળની હાનિ કઈ રીતે? એમ બીજાએ કરેલ અસંભવ આશંકાના નિવારણાર્થે વર્ણાદિ પર્યવોની હાનિ કહી છે અને તે પુદ્ગલ ધર્મ છે, [25/10]. તો બીજા ધર્મોના ઘટાડાની વિવક્ષા કરી, કાળ કઈ રીતે ઘટે, તે ઘણું અસંગત છે. તેમ હોવાથી વૃદ્ધાની વય હાનિમાં યુવતિની પણ વય હાનિનો પ્રસંગ છે, ના કાળના કાર્ય વસ્તુ માત્રમાં કારણવ અંગીકાર કરવાથી કાર્યરત ધર્મ કારણમાં ઉપચાર પામે છે. હવે પ્રસ્તુત આરા સંબંધી પ્રશ્ન - પૂર્વવતુ, તેમાં માત્ર આટલો તફાવત ચે - ૪૦૦૦ ધનુષ અને બે કોશ તે મનુષ્યો ઉંચા છે. ૧૨૮ પાંસળી છે. છ ભકત ગયા પછી આહારેચ્છા થાય છે. ૬૪ અહોરાત્ર પર્યન્ત તે મનુષ્યો સંતાનોનું રક્ષણ કરે છે. તેમાં સાત અવસ્થાક્રમ પૂર્વોક્ત જ છે. વિશેષ એ કે એકૈક અવસ્થાનું કાળમાન નવ દિવસ અને આઠ ઘટી, ૩૪-૫લ, ૧૩-અક્ષરથી કંઈક અધિક છે. કેમકે ૬૪ ને ૩-વડે ભાંગતા આટલો કાળ આવે અને જે પૂર્વથી અધિક અપત્ય સંરક્ષણકાળ છે, તે કાળના ઘટાડાપણાથી ઉત્થાન આદિના ઘટાડાપણાનું વ્યાપણું છે. એમ આગળ પણ જાણવું. તે મનુષ્યોનું આયુ બે પલ્યોપમ હોય છે. • x • x - ૪ - અહીં હવે ભગવંત સ્વયં જ ન પૂછેલા એવા મનુષ્યોના ભેદોને કહે છે – એકા, પ્રચુર જંઘા, કુસુમા, સુશમના. આ બધાં પણ પૂર્વવત્ જાતિ શબ્દો જાણવા. Gર્થતા આ પ્રમાણે છે. એકા-શ્રેષ્ઠ, પ્રચુર જંઘા - પૃષ્ટ જંઘાવાળા, પણ કાકજંઘા નહીં. કુસુમા-કુસુમના સદેશપણાથી સુકુમારતા આદિ ગુણયોગથી કુસુમા. સુશમનાઅતિશય શાંતભાવ જેમના છે તે, કેમકે પાતળા કપાયવાળા છે. અહીં પૂર્વોક્ત છે. પ્રકારના મનુષ્યોનો અભાવ છે, આ અન્ય જાતિભેદ છે. બીજો આરો પૂર્ણ થયો. સૂત્ર-૪o - બીજ આરાનો ત્રણ કોડકોડી સાગરોપમ કાળ વીત્યા પછી અનંતા વણ યયયો યાવતુ અનંતણુણ પરિહાનીથી ઘટતાં-ઘટતાં હે આયુષ્યમાન શ્રમણ ! આ સુષમા દુધમાં કાળ શરૂ થયો. તે (ગ) આણે કણ ભેદે છે – પહેલાં ભાગ, વચલા બીજ ભાગ, છેલ્લા સિભાગ. ભગવાન ! જંબૂદ્વીપના આ અવસર્પિણીના સુષમાદુ:ખમા આરાના પહેલા અને વચલા ભાગમાં ભરતક્ષેત્રના કેવા આકાર-ભાવ-પ્રત્યાવતાર કહ્યા છે ? ગૌતમ બહુસમમણીય ભૂમિભાગ હોય છે. પૂર્વવત્ લાવો કહેવો. વિરોષ એ કે રood ધનુષ ઉM ઉંચાઈથી હોય છે. તે મનુષ્યોને પીઠની ૬૪પાંસળી હોય, એક દિવસ (ચોથભકd] વીત્યા પછી આહારેચ્છા થાય છે. એક પલ્યોપમ આયુ હોય છે. 96 અહોરાત્ર [પોતાના અપત્યનું સંરક્ષણ અને સંગોપન કરે છે, યાવત આયુષ્યમાન શ્રમણ ! તે મનુષ્યો મરીને સ્વર્ગે જ જય છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ૧૪૩ ૧૪૮ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ભગવના ત્રીજા આરાના પાછલા ગભાણમાં ભરતક્ષેત્રનું સ્વરૂપ કેવું છે? ગૌતમાં બહુસમ મણીય ભૂમિભાગ હોય છે. જેમ કોઈ આલિંગપુકર, હોય યાવતુ મણિ વડે ઉપશોભિત હોય છે. તે આ પ્રમાણે કુત્રિમ અને અકૃત્રિમ. ભગવન્તે આરાના પાછલના પ્રિભાગમાં ભરતક્ષેત્રના મનુષ્યોનું સ્વરૂપ કેવું છે? ગૌતમ ! તે મનુષ્યોને છ પ્રકારે સંઘયણ, છ પ્રકારે સંસ્થાન, ઘણા સો નુણ ઉd ઉંચાઈ, જઘન્યથી સંખ્યાત વર્ષ અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત વર્ષનું આયુ પાળે છે. પાળીને કેટલાંક નકમાં, કેટલાંક તિર્યંચમાં, કેટલાંક મનુષ્યમાં અને કેટલાંક દેવગતિમાં જાય છે, કેટલાંક સિદ્ધ થઈને યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે. વિવેચન-૪૦ : વ્યાખ્યા પૂર્વવતુ જાણવી. • x • x • હવે આને જ વિભાગ પ્રદર્શનાર્થે કહે છે - તે સુષમદુ:ષમા નામે ત્રીજા આરો લક્ષણ વડે ત્રણ ભાગ કરાય છે. તે આ પ્રમાણે - પહેલા તૃતીયાંશ ભાગ તે પ્રથમ મિભાગ, એ પ્રમાણે આગળ પણ જાણવું. તેનો ભાવ આ છે - બે કોડાકોડી સાગરોપમના ત્રણ ભાગ વડે જે આવે, તે એકૈક ભાગનું પ્રમાણ છે, તે આ પ્રમાણે – ૬૬ કરોડ લાખ, ૬૬ કરોડ હજાર, ૬ કરોડ શતક, ૬૬ કરોડ, ૬૬ લાખ, ૬૬ હજાર, ૬૬૬ સાગરોપમ અને 3 સાગરોપમ. આ ચકો આ રીતે આવે – ૬, ૬૬, ૬૬, ૬૬, ૬૬, ૬૬, ૬૬૬ 3. હવે પૂર્વના અને મધ્યમના ભાગને આશ્રીને પ્રશ્ન કરે છે - સ્વરૂપ વિષયક પ્રશ્ન પૂર્વવતું. વિશેષતા એ છે – ૨૦૦૦ ધનુષ અને કોશ ઉંચાઈ છે ૬૪ પીઠની પાંસળી છે કેમકે ૧૨૮નું અડધું આટલું થાય છે. એક દિવસ વીત્યા પછી આહારેચ્છા થાય છે. પલ્યોપમનું આયુ હોય, અપત્ય યુગલને ૩૯ અહોરાત્ર સંરક્ષણ અને સંગોપન કરે છે. તેનો અવસ્થા ક્રમ પૂર્વવત છે. વિશેષ એ કે એકૈક અવસ્થામાં કાલમાન ૧૧-દિવસ, ૧૩ ઘટી, ૮૫લ, ૩૪-અક્ષરથી કંઈક અધિક છે. ૭૯ને સાત વડે ભાગવાથી આટલો કાળ આવે છે. આમાં મનુષ્યોની ભિn mતિ નથી. ત્યારે. તેનો અસંભવ હોઈ શકે છે. તત્વ વિદ્વાનો જાણે અને જે ઉગ્ર, ભોગ, રાજન્ય, ક્ષત્રિય એ ચાર ભેદ કહ્યા છે, તે ત્રીજા આરાના અંતે થનાર હોવાથી, અહીં તેનો અધિકાર નથી. (શંકા) આ આરાના ત્રણ વિભાગ કેમ કર્યા ? જેમ પહેલો આરામાં ત્રણ પલ્યોપમાય, ત્રણ ગાઉ ઉંચાઈ, ત્રણ દિવસ પછી ભોજન, ૪૯ દિવસ અપત્ય સંરક્ષણ છે, પછી ક્રમથી કાળની પરિહાનિથી બીજા આરાની આદિમાં બે પલ્યોપમાયુ, બે ગાઉ ઉંચાઈ, બે દિવસ પછી ભોજન, ૬૪ દિવસ અપત્ય સંરક્ષણ, પછી પણ તે પ્રમાણે જ પરિહાનિથી ત્રીજા આરાની આદિમાં એક પલ્યોપમાયુ, એક ગાઉ ઉંચાઈ, એક દિવસ પછી. ભોજન, ૭૯ દિવસ અપત્ય સંરક્ષણ કરીને પછી, ત્રણ ભાગ કરાયેલ બીજા આરાના પહેલાં બે મિભાગ સુધી, તે પ્રમાણે જ નિયત પરિહાનિથી ઘટતાં યુગલ મનુષ્યો થાય છે. અંતિમ ભાગમાં તે પરિહાનિ અનિયત થાય છે, તેમ સૂચવવા માટે ત્રિભાગ કરણ સાર્થક હોય તેમ સંભવે છે. અન્યથા જેમ આગમ સંપ્રદાયમાં વિભાગકરણનો હેતુ છે, તે જાણી લેવો. હવે ત્રીજા આરાના સ્વરૂપનો પ્રશ્ન કરતાં પૂછે છે –. x - જેમ દક્ષિણાદ્ધ ભરતના સ્વરૂપના પ્રતિપાદન અધિકારમાં વ્યાખ્યા કરી, તેમ અહીં સૂત્રમાં નિરવશેષ ગ્રહણ કરવી. વિશેષ એ કે- અહીં કૃષિ આદિ કર્મ પ્રવૃત્ત થયું, કૃત્રિમ તૃણ - કૃત્રિમ મણિ વડે એમ કહ્યું. પછી મનુષ્યોનું સ્વરૂપ પૂછે છે, તે પૂર્વવતું. હવે જે રીતે જગતની વ્યવસ્થા થઈ તે કહે છે – • સુત્ર-૪૧ : તે આરાના પાછલા વિભાગમાં એક પલ્યોપમનો આઠમો ભાગ બાકી રહેતા, અહીં આ પંદર કુલકરો ઉત્પન્ન થયા. તે આ પ્રમાણે - સુમતિ, પ્રતિકૃતી, સીમંકર, સીમંધર, ક્ષેમંકર, ક્ષેમંધર, વિમલવાહન, ચક્ષુખાન, યશસ્વાન, અભિચંદ્ર, ચંદ્રાભ, પ્રસેનજિત, મરુદેવ, નાભિ અને ઋષભ. • વિવેચન-૪૧ : ત્રીજા આરાના છેલ્લા સિભાગમાં પલ્યોપમનો આઠમો ભાગ બાકી રહેતા આ સમયમાં આ પંદર કુલકરો થયા. કુલકર એટલે વિશિષ્ટ બુદ્ધિ વડે લોક વ્યવસ્થાકારી કુલકરણશીલ પુરુષ વિશેષ. અહીં કોઈ કહે છે - આવશ્યક નિર્યુક્તિ આદિમાં સાત કુલકરોના નામો છે, અહીં પંદર નામો છે, તે કઈ રીતે સંભવે છે? [સ્થાનાંગ આદિમાં સાત જે કુલકરો. કહા છે • x • વિમલ વાહન, ચક્ષુમાન, યશસ્વાતુ, અભિચંદ્ર, પ્રસેનજિતુ, મરુદેવ અને નાભિ. અહીં ઋષભદેવ સહિત પંદર કહેલા છે. તેમાં પણ અભિચંદ્ર અને પ્રસેનજિતના અંતરાલમાં ચંદ્રાભ કહેલ છે. તો અન્યોન્ય સંગતિ કઈ રીતે થાય ? - હીરસૂરિ વૃત્તિ પુણ્ય પુરુષોના અધિકાધિક વંશ્ય પુરુષવર્ણનના ન્યાયથી આમ કહ્યું હોય. પરંતુ પલ્યોપમના આઠ ભાગ બાકી રહેતા - એ વચન કાળને સારી રીતે બાધક છે. તે આ રીતે - અસકલાનાથી પલ્યોપમના ૪૦-ભાગ પીએ, તેનો આઠમો ભાગ તે પાંચ થાય. તેમાં પણ પહેલા વિમલવાહનનું આયુ પલ્યોપમનો દશમો ભાગ, પછી ચાર ચાલીશ ભાગ તેના આયુના ગયા. બાકી એક પલ્યોપમનો ૪૦મો સંખ્યય ભાગ રહે, તે ચક્ષુખાન આદિના અસંખ્યાત પૂર્વથી - નાભિના સંખ્યાત પૂર્વથી શ્રી ઋષભસ્વામી ૮૪ લાખ પૂર્વથી બાકીના ૮૯ પક્ષથી પરિપૂર્ણ કરાય છે. તો પૂર્વના સુમતિ આદિ કુલકરોના મહત્તમ આયુનો અવકાશ કઈ રીતે રહે? હિીર વૃત્તિમાં કહે છે -કુલકરો જે પ્રકારે છે. કુલકર કૃત્યોમાં નિયુક્ત અને સ્વતંગપ્રવૃd. વિમલવાહનHIદિ નિયુક્ત છે તે સનાંગ આદિમાં કહા છે, તે જ કુલ કૃત્ય કરતાં કુલકરો Page #82 -------------------------------------------------------------------------- ________________ ૨/૪૧ છે, એવા અભિપ્રાયથી બંનેનું ગ્રહણ કરેલ છે. સાતમાં સ્થાનમાં સાત, દશમાં સ્થાનમાં દશ અને અહીં પંદર કુલકરો કહેલા છે. - X - દાય આ વાસનાભેદ હોય ૧૪૯ પહેલા સુમતિનું પલ્ય દશમાંશ આયુ, પછી બાર વંશ્ય સુધી પૂર્વ દર્શિત ન્યાયથી એક/ચાલીશમાં બાકીના ભાગમાં અસંખ્યાત પૂર્વે, તે આગળ-આગળ હીન-હીન થતાં નાભિનું સંખ્યાતપૂર્વીયુ. એ અવિરુદ્ધ લાગે છે. - ૪ - આવશ્યકવૃત્તિમાં મતાંતરથી નાભિનું અસંખ્યાત પૂર્વીયુ કહ્યું - ૪ - ઈત્યાદિમાં પરસ્પર વિરોધ નથી અને આવશ્યકાદિમાં વિમલવાહનનું પલ્યદશમાંશ આયુ કહ્યું તે વાંચનાભેદ જાણવો. નામ-પાઠ ભેદ પણ તેમજ જાણવો. હવે પ્રસ્તુત ઉપક્રમ કહ્યો તે – સુમતિ, પ્રતિશ્રુતિ યાવત્ ઋષભ છે, તે સૂત્રાર્થ મુજબ સમજી લેવો. વળી પદ્મ ચરિત્રમાં ચૌદ કુલકરો કહ્યા છે, અહીં પંદરમાં ઋષભનો પણ ઉલ્લેખ છે. તે ભરતક્ષેત્ર પ્રકરણમાં ભરતભર્તા ભરત નામે પણ મહારાજાની પ્રરૂપણા અનુક્રમે છે, તે જણાવવાને છે. હવે આ કુલકરત્વ કઈ રીતે કરે છે તે કહે છે – • સૂત્ર-૪૨ - તેમાં સુમતિ, પ્રતિશ્રુતિ, સીમંકર, સીમંધર અને ક્ષેમંકર એ પાંચ કુલકરોની ‘હક્કાર’ નામે દંડનીતિ હતી, તે મનુષ્યો ‘હક્કાર' દંડથી અભિહત થઈ લજ્જિત, વિલજ્જિત, વ્ય, ભીત થઈ મૌનપૂર્વક વિનયથી નમીને રહેતા હતા. તેમાં મંકર, વિમલવાહન, ચક્ષુમ્ન, યશવાન્ અને અભિચંદ્ર એ પાંચ કુલકરોની મક્કાર નામે દંડનીતિ હતી. તે મનુષ્યો મક્કાર દંડથી અભિહત થઈ યાવત્ રહે છે. તેમાં ચંદ્રભ, પ્રસેનજિત, મરુદેવ, નાભિ અને ઋષભ એ પાંચ કુલકરોમાં ધિક્કાર નામે દંડનીતિ હતી. તે મનુષ્યો ધિક્કાર દંડ વડે અભિહત થઈ યાવત્ રહે છે. • વિવેચન-૪૨ : તે પંદર કુલકરો મધ્યે સુમતિ, પ્રતિશ્રુતિ, સીમંકર, સીમંધર, ક્ષેમંકર એ પાંચ કુલકરોના ‘હા’ એવા અધિક્ષેપાર્થક શબ્દના કરવાને ‘હાકાર’ નામે દંડ-અપરાધિનું અનુશાસન, તેમાં નીતિન્યાય થતો હતો. અહીં સંપ્રદાય આ રીતે છે – પૂર્વે ત્રીજા આરાના અંતે કાલદોષથી વ્રતભ્રષ્ટ ચતીની માફક દ્રુમના મંદપણામાં પોતાના દેહના અવયવોની જેમ તેમાં યુગલોના મમત્વના જન્મમાં બીજાએ સ્વીકારેલ બીજા અન્ય વડે ગ્રહણ કરાતા પરસ્પર વિવાદ જન્મતા, પરાભવથી અસહિષ્ણુતા આવતા તેમને સ્વામીપણે કરતાં. તે તેમનો ભાગ કરીને વૃદ્ધો ગોત્રીઓને દ્રવ્યની માફક આપતા. જ્યારે તે સ્થિતિ અતિ થઈ, ત્યારે તેના શાસનને માટે જાતિસ્મરણથી નીતિજ્ઞપણે ‘હાકાર’ દંડનીતિ કરી. તેને પ્રતિશ્રુતિ આદિ ચારે પ્રવર્તાવી. ૧૫૦ જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ત્યારે તેઓ કેવા થયા ? તે કહે છે – તે મનુષ્યો ‘હાકાર' દંડ વડે અભિહત થઈ લજ્જિત થઈ, વ્રીડિત થઈ, વ્યર્લ - પ્રકર્ષવાળી લજ્જાવાળા થઈ. આ ત્રણે પર્યાયવાચી શબ્દો છે, ડરીને, મૌન ધરી વિનયથી નમીને - ૪ - રહેતા. તેઓ આ દંડ વડે પોતાને હરાયેલા માનીને ફરી તે અપરાધમાં ન પ્રવર્તતા. અહીં પૂર્વે ન જોયેલ શાસનના તેમને દંડાદિ ઘાતથી અતિશય મર્મઘાતીપણે થવાથી ‘હત' એવું આ વચન છે. હવે પછીના કાળવર્તી કુલકર કાળમાં તે જ દંડનીતિ શું હતી ? તે આશંકાનું સમાધાન કરતાં કહે છે – તેમાં ક્ષેમંધરાદિ પાંચ કુલકરોમાં ‘મા' એવા નિષેધાર્થ કરણ - નામક “માકાર’ નામે દંડનીતિ થઈ. બાકી પૂર્વવત્. આવશ્યકાદિમાં તો વિમલવાહન અને ચક્ષુષ્પત કુલકરને ‘હાકાર’રૂપ દંડનીતિ છે. જે અભિચંદ્ર અને પ્રસેનજિતના મધ્યે ચંદ્રાભનું અકથન છે, તે વાચનાંતર જાણવું. અહીં એવું કહેવા માંગે છે કે – ક્રમથી અતિ સંસ્તવ આદિ વડે જીર્ણભીતિકત્વથી ‘હાકાર'ના અતિક્રામમાં ગંભીર વેદી હાથીની માફક યુગલોમાં ક્ષેમંધર કુલકરે બીજી ‘માકાર' રૂપ દંડનીતિ કરી, તેને વિમલવાહનાદિ ચારેએ અનુસરી. - અહીં સંપ્રદાય આ પ્રમાણે છે મોટા અપરાધમાં ‘માકાર' રૂપ અને બીજામાં ‘હાકાર' દંડનીતિ જ હતી. હેમસૂરીએ ઋષભચત્રિમાં સાત કુલકર અધિકારમાં યશસ્વીના વારામાં દંડનીતિને આથ્રીને કહ્યું છે કે – અલ્પ અપરાધમાં પહેલી નીતિ, મધ્યમમાં બીજી, મહા અપરાધમાં બંને પણ નીતિ તે મહામતિએ પ્રયોજી. હવે ત્રીજા કુલકર પંચકમાં વ્યવસ્થા કહે છે - ૪ - તેમાં ‘ધિક્’ એ પ્રમાણેના ઉચ્ચારણયુક્ત ‘ધિક્કાર' નીતિ હતી. સંપ્રદાય આ છે – પૂર્વનીતિના અતિક્રમણમાં ચંદ્રાભકુલકરે ધિક્કાર દંડનીતિ કરી. તેને પ્રસેનજિત આદિ ચારે એ અનુસરી, મોટા અપરાધમાં ધિક્કાર અને મધ્યમ-જઘન્યમાં માકા-હાકાર નીતિ. બીજી પરિભાષણાદિ નીતિ ભરતના કાળમાં હતી. તે આ — પહેલી પરિભાષણા, બીજી મંડલિબંધ, ત્રીજી ચાક, ચોથી છવિચ્છેદાદિ એ ભરતની ચારે નીતિઓ હતી. કોઈ કહે છે તે ઋષભના કાળે હતી. હવે ૧૫-કુલકરમાં કુલકરત્વ માત્ર ૧૪-સાધારણ, અસાધારણ પુન્ય પ્રકૃતિ ઉદયજન્મ ત્રિ જગા જનથી પૂજનીયતાને દર્શાવવા આ લોકમાં વિશિષ્ટ ધર્મઅધર્મ સંજ્ઞા વ્યવહાર પ્રવર્તાવેલ, તેને કહે છે – • સૂત્ર-૪૩ : નાભિ કુલકરની મરુદેવા નામે પત્નીની કુક્ષિમાં તે સમયે ઋષભ નામે અહ, કૌશલિક, પ્રથમ રાજા, પ્રથમ જિન, પ્રથમ કેવલિ, પ્રથમ તીર્થંકર, પ્રથમ Page #83 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ૧૫૨ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ૨/૪૨ શ્રેષ્ઠ ધર્મ ચક્રવત ઉત્પન્ન થયા. ત્યારે તે ઋષભ કૌશલિક અહંત ૨૦-લાખ પૂર્વ કુમારવાસ મધ્યે રહા. રહીને ૬૩-લાખ પૂર્વ મહારાજાપણે રહ્યા. ૬૩-લાખ પૂર્વ મહારાજાપણે વસતા લેખ આદિ ગણિત પ્રધાન, પક્ષીઓની બોલી સુધીની ર+કળાઓ, ૬૪-મહિલા ગુણો, ૧૦૦ શિવાકર્મ એ ત્રણેનો પ્રજાના હિતને માટે ઉપદેશ આપ્યો. ત્યારપછી ૧oo yોને રાજરૂપે અભિસંચિત કર્યા, કરીને ૮૩-લાખ પૂર્વ ગૃહસ્થનાસમાં રહ્યા. રહીને જે તે ગ્રીષ્મનો પહેલો મસ, પહેલો પક્ષ, તે ચૈત્રવદની નોમના દિવસે પાછલા ભાગે હિરણ્યનો ત્યાગ કરી, સુવર્ણનો ત્યાગ કરી, કોશકોઠાગારનો ત્યાગ કરી, વિપુલ ધન-સુવર્ણ-મન-મણિ-મૌકિતક-શંખ-શિલાપ્રવાલ-કતરન-સારરૂપ દ્રવ્યનો પરિત્યાગ કરીને, તેમાંથી મમત્વ ત્યજીને, દાયકોને દઈને, પરિભાગ કરીને, સુદર્શના નામે શિબિકામાં દેવ-મનુષ્ય-અસુરની પાર્ષદા વડે સારી રીતે અનુગમન કરાતાં [તથા] - - - .. શાંખિક, ચકી, નાંગલિક, મુખ માંગલિક, પુણ-માનવ, વર્તમાનક, આખ્યાયક, મંખ, ઘટિકાગણ વડે અનુસરતા, ઈટ-કાંત-પ્રિય-મનોજ્ઞ-મણામઉદાર-કલ્યાણ-શિવ-ધન્ય-મંગલ-સશીક-હૃદયંગમ-હૃદય પહાદનીય, કાન અને મનને સુખકર-અપુનરુક્ત-અર્થશતિક વાણી વડે અનવરત અભિનંદાતા, અભિdવાતા એમ કહે છે - હે નંદા તમારો જય થાઓ, હે ભદ્રા તમારો જય થાઓ. ધર્મ વડે પરીષહો અને ઉપયોગી અભિત રહો, ભય અને મૈરવમાં શાંતિમ રહો, તમને ધર્મમાં અવિદન થાઓ. એમ કહી અભિનંદન અને અભિસ્તવન કરે છે. ત્યારે તે ઋષભ કૌશલિક અરહંત હજારો નયનમાળા વડે જવાતા જેવાતા ચાવવું નીકળે છે, તે ઉવવાઈ સૂત્ર મુજબ બધું કહેવું યાવત્ આકાશને ઘણાં શબ્દોથી આકુળ કરતાં વિનીતા રાજધાનીની વચ્ચોવચ્ચેથી નીકળે છે. ત્યારે રાજમાર્ગ આસિક્ત, સમાર્જિત, સુરભિજળથી સિંચિત, પુષ્પોપચારયુકત કરાયેલો છે, જે સિદ્ધાર્થ વન સુધી તે રીતે છે. ઘોડાહાથી-રથ-પદidી આદિ વડે કરેલા માર્ગથી મંદ-મંદ ઉદ્ધત ધૂળને કરતાં જ્યાં સિદ્ધાર્થ વન ઉધાન છે, જ્યાં આશોક શ્રેષ્ઠ વૃક્ષ છે, ત્યાં પહોંચે છે. પહોંચીને શ્રેષ્ઠ અશોકવૃક્ષ નીચે શીબિકાને સ્થાપે છે, સ્થાપીને તે શિબિકામાંથી ઉતરે છે, ઉતરીને સ્વયં જ આભરણ-અલંકાર ઉતારે છે, ઉતારીને સ્વયં જ ચાર મુકી લોચ કરે છે, કરીને, જળ રહિત છ૪ ભકત વડે આષાઢા નક્ષત્રમાં ચંદ્રનો યોગ થતાં ઉગ્ર, ભોગ, રાજન્ય અને ક્ષત્રિય પુરુષો સાથે, પોતે એક દેવદૂષ્ય ધારણ કરી મુંડ થઈને ઘર છોડીને અનગારિક પ્રવજ્યાને પ્રાપ્ત કરી. • વિવેચન-૪૩ : નાભિ કુલકરની મરુદેવી નામની પત્નીની કુક્ષિમાં આ સમયમાં બાષભસંયમનો ભાર વહન કરવામાં ઋષભ સમાન અથવા વૃષભ એવા સંસ્કાચી વૃષભ, વૃષ વડે શોભે છે તે વૃષભ. એ પ્રમાણે બધાં પણ અહા ઋષભ કે વૃષભ છે. ઉમાં વૃષભ લાંછનત્વથી કે માતાએ જોયેલ ચૌદ સ્વપ્નોમાં પહેલું વૃષભને જોવાથી ઋષભ કે વૃષભ નામ હતું. કોશલ-અયોધ્યામાં થવાથી કૌશલિક. કેમકે અયોધ્યા સ્થાપના sષભદેવના રાજ્ય સમયે કરાઈ, તેથી ભાવિનો ભૂતવતુ ઉપચાર કરતાં કૌશલિક કહ્યું. તેને ભરતક્ષેત્ર નામના કથન અવસરે જણાવેલ છે. અરહંત પાર્શ્વનાથ આદિની જેમ કેટલાંક અસ્વીકારેલ રાજધર્મવાળા પણ હોય, તેથી કયા ક્રમે અરહંત થયા તે કહે છે - પહેલા રાજા - આ અવસર્પિણીમાં નાભિકુલકરે આદેશ કરેલ યુગલ મનુષ્યો અને શક વડે પહેલા રાજા તરીકે અભિષિક્ત કર્યા. પહેલા જિન-પહેલાં સગાદીને જીતનારા અથવા પહેલાં મન:પર્યવજ્ઞાની, રાજ્યના ત્યાગ પછી દ્રવ્યથી અને ભાવથી સાધુપદમાં વર્તવાપણાથી. કેમકે આ અવસર્પિણીમાં આ જ ભગવંત પહેલાં થયા. સ્થાનાંગમાં જિનપણું - અવધિ, મન:પર્યવ, કેવલી ત્રણ ભેદે કહેલ છે. અવધિ જિનવની વ્યાખ્યા કરતાં સૂત્ર અક્રમબદ્ધ થશે. - x - પહેલા કેવલી - આધ સર્વજ્ઞ, કેવલીત્વ તીર્થકર નામ કમદયથી હતું, તેથી કહે છે - પહેલાં તીર્થકર - આધ ચાતુવર્ણ સંઘ સ્થાપક, તીર્થંકર નામકર્મના ઉદયથી કેવા થાય છે? પહેલાં ધર્મ પ્રધાન ચક્રવર્તી, જેમ ચક્રવર્તી બધે જ અપતિત વીર્યથી ચક્ર વડે વર્તે છે, તેમ તીર્થંકર પણ વર્તે છે. તે સમુત્પન્ન થયા. હવે ભગવંતે જે રીતે અવસ્થા સ્વીકારી, તે કહે છે - જન્મ કલ્યાણક પછી, ઋષભ અરહંત વીશ લાખ પૂર્વ કુમારપણે - રાજય અભિષેક ન કરાયેલ રાજપુત્રપણે તેમાં રહ્યા, કુમારપણે આશ્રય કર્યો. પછી ૬૩-લાખ પૂર્વ મહારાજાપણે - સામાન્ય વડે રહ્યા - વસ્યા, તેમાં વસતા કઈ રીતે પ્રજાને ઉપકાર કર્યો ? તે કહે છે – - ૬૩-લાખ પૂર્વ સુધી મહારાજારૂપે વસતા લિપિવિધાન આદિ ગણિત-કવિધા, ધર્મ-કર્મ વ્યવસ્થા કરી. • x • શકુનરુત-પક્ષિની બોલી, જેના અંતે છે તે, ૨ કળાકલન અર્થાત વિજ્ઞાન, પ્રાયઃ પુરુષોપયોગી આ ૭૨ કલા (શીખવી). ૬૪-ગુણો, કર્મોમાં--જીવન ઉપાયો મધમે ૧oo શિકા, ૧૦૦ વિજ્ઞાન, કુંભકાર શિલ આદિ. આ ત્રણે વસ્તુ લોકોપકાર માટે ઉપદેશી. -x - બધાં જ આદિ તીર્થકરોની આ જ ઉપદેશ વિધિ છે, તે જણાવવા માટે છે. જો કે કૃષિ-વાણિજ્યાદિ ઘણાંને જીવન-ઉપાય છે, તો પણ તે પછીના કાળે પ્રાદુર્ભાવ પામેલ, ભગવંતે તો સો શીલ્પોનો જ ઉપદેશ આપેલ, તેથી જ આચાર્યના ઉપદેશથી થયેલ તે શીભ અને અનાચાર્યના ઉપદેશથી થયેલ તે કર્મ એમ શીલ અને કર્મમાં ભેદ મનાય છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ ૨/૪૩ હેમસૂરિત્ આદિદેવ ચત્રિમાં – તૃણહાર, કાષ્ઠહાર, કૃષિ, વાણિજ્ય, અન્ય પણ કર્મો લોકોના જીવિતને માટે કરાયા તથા કર્મો જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ ભેદથી ત્રણે પણ ઉપદેશે છે, તે પણ વ્યાખ્યા કરવી અને સો શિલ્પો જુદા જ કહ્યા છે, તેમ જાણવું. ૧૫૩ અહીં સંક્ષેપથી કહ્યું છે, વિસ્તારથી રાજપ્રશ્નીય સૂત્રમાં બતાવેલ ૭૨-કળા કહીએ છીએ લેખ, ગણિત, રૂપ, નૃત્ય, ગીત, વાજિંત્ર, સ્વરગત, પુષ્કરગત, સમતાલ [૯], ધૃત, જનવાદ, પાસા, અષ્ટાપદ, પુકાવ્ય, જળમાટિક, અન્નવિધિ, પાનવિધિ, વસ્ત્રવિધિ [૧૮] વિલેપન વિધિ, શયનવિધિ, આર્યા, પ્રહેલિકા, માગધિકા ગાથા, ગીત, શલોક, હિરણ્યયુક્તિ [૨૭] સુવર્ણયુક્તિ, ચૂર્ણયુક્તિ, આભરણ વિધિ, તરુણી પરિકર્મ, સ્ત્રી લક્ષણ, પુરુષલક્ષણ, અશ્વલક્ષણ, હાથી લક્ષણ, બળદ લક્ષણ [૩૬] કુકડાલાણ, છત્રલક્ષણ, દંડલક્ષણ, અસિલક્ષણ, મણિ લક્ષણ, કાકણિલક્ષણ, વાસ્તુવિધા, સ્કંધાવારમાન, નગરમાન [૪૫] ચાર, પ્રતિચાર, વ્યૂહ, પ્રતિવ્યૂહ ચક્રવ્યૂહ, ગરુડ વ્યૂહ, શકટ વ્યૂ, યુદ્ધ, નિયુદ્ધ [૫૪] યુદ્ધાતિયુદ્ધ, દૃષ્ટિયુદ્ધ, મુષ્ટિયુદ્ધ, બાહુયુદ્ધ, લતાયુદ્ધ, ઈષુશાસ્ત્ર, વ્યરુપ્રવાદ, ધનુર્વેધ, હિરણ્યપાક [૬૩] સુવર્ણપાક, સૂત્ર ખેટ, વસ્ત્રખેટ, નાલિકાખેટ, પત્રછેધ, કટછેધ, સજીવ, નિર્જીવ, શકુનરુત એ બોંતેર કળા. - X - X - - તેમાં (૧) લેખન તે લેખ - અક્ષર વિન્યાસ વિષયક, કળા - વિજ્ઞાન. તે ભગવંત ઉપદેશે છે, એમ બધે જ જોડવું. તે લેખ બે ભેદે છે – લિપિ અને વિષયભેદથી છે. તેમાં લિપિ અઢાર સ્થાને કહી છે. અથવા લાટાદિ દેશ ભેદથી તેવા પ્રકારની વિચિત્ર ઉપાધિ ભેદથી અનેક પ્રકારે છે. તો પણ પત્ર-વલ્કલ-કાષ્ઠ-દંતલોહ-તામ્ર-રજતાદિ અક્ષરોના આધાર છે, તથા લેખન, ઉત્કિરણ, ચૂત, વ્યુત, છિન્ન, ભિન્ન, દગ્ધ સંક્રાંતિત અક્ષરો થાય છે. વિષયની અપેક્ષાથી પણ અનેક પ્રકારે સ્વામી-નોકર, પિતા-પુત્ર, ગુરુ-શિષ્ય, પત્ની-પતિ, શત્રુ-મિત્રાદિની લેખ-વિષયના અનેકત્વથી અને તેવા પ્રકારના પ્રયોજન ભેદથી છે. - ૪ - X * (૨) ગણિત-સંખ્યાન, સંકલિતાદિ અનેક ભેદ છે. (૩) રૂપ-લેપ્સ, શિલા, સુવર્ણ, મણિ, વસ્ત્ર, ચિત્રાદિમાં રૂપ નિર્માણ, (૪) નાટ્ય-અભિનય સહિત અને રહિત બે ભેદે છે. (૫) ગીત-ગંધર્વકળા કે ગાનવિજ્ઞાન. (૬) વાદિત-વાધ, તતવિતત ભેદથી. (૭) સ્વગત-ગીતના મૂળભૂત પડ્ય ઋષભાદિ સ્વરોનું જ્ઞાન, (૮) પુષ્કરગત-મૃદંગ મંત્રી આદિ ભેદ, તે વિષયક વિજ્ઞાન, (૯) સમતાલ - ગીતાદિ માન કાળ અને તાલ, તે સમ-અન્યનાધિક માત્રિકત્વથી જેમાંથી જણાય તે. - (૧૦) ધ્રુવ, (૧૧) જનવાદ ધુત વિશેષ, (૧૨) પાસા, (૧૩) અષ્ટાપદશાફિલધુત, તે વિષયની કળા, (૧૪) પુરઃકાવ્ય – શીઘ્ર કવિત્વ, (૧૫) દગમટ્ટિકજળ સંયુક્ત માટી, વિવેચક દ્રવ્ય પ્રયોગ પૂર્વિકા, તેની વિવેચન કળા, તે ઉપચારથી જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ દક કૃતિકા, (૧૬) અન્નવિધિ-રસોઈકળા, (૧૭) પાનવિધિ - દકમૃતિકા કળા વડે પ્રસાદિતનું સહજ નિર્મળનું સંસ્કાર કરણ અથવા જળપાન વિષયમાં ગુણ દોષનું જ્ઞાન. (૧૮) વસ્ત્રવિધિ-વસ્ત્રના પરિધાન આદિરૂપ - ૪ - ૪ -. ૧૫૪ (૧૯) વિલેપનવિધિ - યક્ષકમાદિ પરિજ્ઞાન, (૨૦) શયન વિધિ - પલંગાદિની વિધિ, તે આ પ્રમાણે સો આંગળ તોરી શય્યા રાજાને જયને માટે થાય, નેવું – છ ન્યૂન - બાર ન્યૂન - છત્રીશ ન્યૂન તે ચારે અનુક્રમે રાજપુત્ર, મંત્રી, સેનાપતિ અને પુરોહિતની હોય - ૪ - ૪ - ઈત્યાદિ જે વિજ્ઞાન અથવા શયન-સ્વપ્ન, તે વિષયક વિધિ, જેમકે પૂર્વમાં મસ્તક કરવું વગેરે વિધિ. - (૨૧) આર્યા - છંદ રચવાની કળા, (૨૨) પ્રહેલિકા - ગૂઢાશય પધ, પહેલી. (૨૩) માગધિકા - છંદ વિશેષ, બે ત્રણ ચાર પાંચ છ માત્રિકા ગણ અને કચ-ટત-૫ સંજ્ઞા ઈત્યાદિ. (૨૪) ગાથા - સંસ્કૃત સિવાયની ભાષા વડે નિબદ્ધ આર્યા જ. (૨૫) ગીતિકા - પૂર્વાદ્ધ સદેશ, અપરાદ્ધ લક્ષણ આર્યા જ, (૨૬) શ્લોક-અનુષ્ટુપ્ વિશેષ, (૨૭) હિરણ્ય યુક્તિ - રૂપાને યથાસ્થાને યોજવું તે. (૨૮) એ પ્રમાણે સુવર્ણયુક્તિ, (૨૯) ચૂર્ણયુક્તિ - કોષ્ઠ આદિ સુરભિ દ્રવ્યોમાં ચૂર્ણ કરીને તે-તે ઉચિત દ્રવ્યો ભેગા કરવા. (૩૦) આભરણ વિધિ, (૩૧) તરુણીપરિકર્મ - યુવતીના અંગોની વર્ણાદિ વૃદ્ધિરૂપ. (૩૨) સ્ત્રીલક્ષણ, (૩૩) પુરુષ લક્ષણ, (૩૪) અશ્વલક્ષણ - લાંબી ડોક, લાંબી આંખ ઈત્યાદિ અશ્વ વિજ્ઞાન, (૩૫) હાથી લક્ષણ - પાંચ ઉન્નત, આઠ હાથ પરિમાણ, મંદ, ભદ્ર ઈત્યાદિ - ૪ - જ્ઞાન. (૩૬) બળદ લક્ષણ - ૪ -, (૩૭) કુકડા લક્ષણ-પાતળી આંગળી, તામ્રવક્ર નખ વગેરે. (૩૮) છત્ર લક્ષણ - જેમ ચક્રીનું છત્રરત્ન, (૩૯) દંડલક્ષણ - લાકડી, આતપત્ર, અંકુશ, નેતર, ચાપ, વિતાન, કુંત, ધ્વજ, ચામરોનું વ્યાપીત કૃષ્ણ વર્ણ ઈત્યાદિ. - ૪ - ૪ - ૪ - કોને કઈ રીતે લાભદાયી છે તે વિષયક જ્ઞાન - x - (૪૦) અસિલક્ષણ - જેમકે ૫૦-અંગુલ ઉત્તમ છે, ૨૫અંગુલથી ખડ્ગ થાય વગેરે. તેમાં શુભાશુભતા કઈ રીતે થાય છે ઈત્યાદિ વિજ્ઞાન. (૪૧) મણિ લક્ષણ - રત્ન પરીક્ષા ગ્રંથમાં કહેલ કાકપદ અક્ષિકાપદ કેશરાહિત્ય આદિ, તેના ગુણદોષનું વિજ્ઞાન. (૪૧) કાકણીલક્ષણ - ચક્રીનું રત્ન વિશેષ, તેનું લક્ષણ - વિષહરણ, માન, ઉન્માનાદિ - X » (૪૩) વાસ્તુવિધા - ગૃહ કે ભૂમિવિધા, વાસ્તુ શાસ્ત્ર પ્રસિદ્ધ ગુણ-દોષ વિજ્ઞાન. (૪૪) સ્કંધાવારમાન - એક ય, ત્રણ અશ્વ, પાંચ પદાતિ, સેના - ૪ - ૪ - ઈત્યાદિ - ૪ - (૪૫) નગરમાન - બાર યોજન લંબાઈ, નવ યોજન પહોળાઈ ઈત્યાદિ પરિજ્ઞાન, ઉપલક્ષણથી કળસ આદિ નિરીક્ષણપૂર્વક સૂત્રન્યાસ અને યથા સ્થાને વર્ણાદિ વ્યવસ્થાનું પરિજ્ઞાન. (૪૬) ચા-જ્યોતિક ભ્રમણનું વિજ્ઞાન, (૪૭) પ્રતિચાર-પ્રતિકૂળ ચાર, ગ્રહોનું Page #85 -------------------------------------------------------------------------- ________________ ૨/૪૩ વક્રગમનાદિ, તેના પ્રવ્યૂહમાં ચક્રાકૃતિમાં - ૪ - રાજન્યકસ્થાના. (૪૯) પ્રતિવ્યૂહ - તેમના પ્રતિદ્વંદીનો ભંગ ઉપાયનો વ્યૂહ, (૫૦) ચક્રવ્યૂહ - ચક્રાકૃતિ સૈન્ય રચના, (૫૧) ગરુડ વ્યૂહ-ગરુડ આકૃતિ સૈન્યસ્યના, (૫૨) એ રીતે શકટવ્યૂહ. (૫૩) યુદ્ધ-કુકડાની જેમ મુંડામુંડી યુદ્ધ, શીંગડાવાળાની જેમ શ્રૃંગાશ્રૃંગી વ્યૂહ, (૫૪) નિયુદ્ધ-મલ્લયુદ્ધ, (૫૫) યુદ્ધાતિયુદ્ધ - ખડ્ગાદિ ફેંકવા પૂર્વક મહાયુદ્ધ જેમાં પ્રતિદ્વન્દ્વી પુરુષોને પાડી દેવામાં આવે, (૫૬) દૃષ્ટિયુદ્ધ - યોદ્ધા અને પ્રતિયોદ્ધાની આંખોનું નિર્નિમેષ રહેવું તે. (૫૭) મુષ્ટિયુદ્ધ - યોદ્ધાનું પરસ્પર મુષ્ટિ વડે હનન. (૫૮) બાહુ યુદ્ધ - ચોદ્ધા પ્રતિયોદ્ધાનું અન્યોન્ય પ્રસારિત બાહુને નમાવ્યા વિના વાળવું તે. (૫૮) લતાયુદ્ધ - જેમ લતા વૃક્ષને ચડી જાય તેમ યોદ્ધો મૂળથી, મસ્તક સુધી તેને વીંટી દે, તે રીતે ચોદ્ધો પ્રતિયોદ્ધાના શરીરને ગાઢ રીતે પીડીને ભૂમિમાં પાડી દે. ૧૫૫ (૬૦) ઈયુ શાસ્ત્ર-નાગબાણ આદિ દિવ્ય અસ્ત્રાદિ સૂયક શાસ્ત્ર (૬૧) સરુપવાદ - ખડ્ગ, મુષ્ટિ તેના અવયવના યોગથી, તેનો પ્રવાદ જે શાસ્ત્રમાં છે તે અર્થાત્ ખડ્ગ શિક્ષા શાસ્ત્ર. (૬૨) ધનુર્વેદ-ધનુાસ્ત્ર, (૬૩) હિરણ્યપાક રજતસિદ્ધિ, (૬૪) સુવર્ણપાક-કનક સિદ્ધિ, (૬૫) સૂત્રખેટ - સૂત્રક્રીડા, (૬૬) એ પ્રમાણે વસ્ત્રક્રીડા, (૬૭) નાલિકાખેડ - દ્યુત વિશેષ, - ૪ - નાલિકા-જેમાંથી પાશા ફેંકાય છે - ૪ - ૪ - (૬૮) પત્ર છેધ-૧૦૮ પાંદડા મધ્યે વિવક્ષિત સંખ્યાવાળા પત્રના છેદનની કળા, (૬૯) કટછેધ - સાદડી માફક ક્રમ છેધ વસ્તુનું વિજ્ઞાન - x + - (૭૦) સજીવ-મૃતધાતુ આદિનું સહજ સ્વરૂપ ઉપાદાન, (૭૧) નિર્જીવ - નિર્જીવકરણ, હેમાદિ ધાતુ મારણ અથવા રોન્દ્રનું મૂર્છા પ્રાપ્ત કરાવવું તે, (૭૨) શકુનત - ઉપલક્ષણથી વસંતરાજાદિ ઉક્ત સર્વ શકુન લેવા, ગતિ-ચેષ્ટા-દિશાબલાદિનો સંગ્રહ. હવે સ્ત્રીઓની ૬૪ કળા કહે છે – મૃત્યુ, ઔચિત્ય, ચિત્ર, વાદિત્ર, મંત્ર, તંત્ર, જ્ઞાન, વિજ્ઞાન [૮] દંભ, જળસ્તંભ, ગીતમાન, તાલમાન, મેઘવૃષ્ટિ, ફલાસૃષ્ટિ, આરામરોપણ, આકાર ગોપન, [૧૬], ધર્મવિચાર, શકુનસાર, ક્રિયાકગણ્ય, સંસ્કૃત બોલવું, પ્રાસાદનીતિ, ધર્મરીતિ, વર્ણિકાવૃદ્ધિ, સ્વર્ણસિદ્ધ [૨૪] સુગંધી તૈલ કરણ, લીલાપૂર્વક ચાલવું, અશ્વ-હાથી પરીક્ષણ, પુરુષ-સ્ત્રી લક્ષણ, હેમરત્નભેદ, અઢાર લિપિ પરિચ્છેદ, તત્કાલબુદ્ધિ, વાસ્તુસિદ્ધિ [૩૨] કામવિક્રિયા, વૈધકક્રિયા, કુંભભ્રમ, સારિશ્રમ, અંજનયોગ, ચૂર્ણયોગ, હસ્ત લાઘવ, વચનપાટવ [૪૦] ભોજ્ય વિધિ, વાણિજ્ય વિધિ, મુખ મંડન, શાલિખંડન, કથાકથન, ફૂલ ગુંથવા, વક્રોક્તિ, કાવ્ય-શક્તિ [૪૮], સ્કારવિધિવેષ, સર્વભાષા વિશેષ, અભિધાનજ્ઞાન, ભૂષણ પરિધાન, ભૃત્યોપચાર, ગૃહાયાર, વ્યાકરણ, પરનિરાકરણ [૫૬] રાંધવું, વાળ બાંધવા, વીણાનાદ, વિતંડાવાદ, અંકવિચાર, લોક વ્યવહાર, અંત્યાક્ષરી, ૧૫૬ જંબુદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ પ્રશ્ન પ્રહેલિકા. અહીં ઉપલક્ષણથી ઉપર કહેલ સિવાયની સ્ત્રી અને પુરુષની કળા પણ બીજા ગ્રંથમાં અને લોકમાં પ્રસિદ્ધ જાણવી. અહીં જે પુરુષકાળમાં સ્ત્રીકળાનું અને સ્ત્રીકળામાં પુરુષ કળાનું સાંકર્ય છે, તે બંનેના ઉપયોગીત્વથી છે. [શંકા] તો “ચોસઠ મહિલાગુણ’ એ ગ્રંથ વિરોધ નથી ? [સમાધાન] આ ગ્રંથ સ્ત્રી માત્રના ગુણને જણાવવા માટે નથી, પરંતુ સ્ત્રી સ્વરૂપ પ્રતિપાદક છે, તેથી ક્યાંક પુરુષ ગુણપણામાં પણ વિરોધ નથી. . ૪ - સો શિલ્પ આ પ્રમાણે છે – કુંભાર, લુહાર, ચિત્ર, વણકર, નાપિત રૂપ પાંચ મૂળ શિલ્પ છે તે પ્રત્યેકના વીશ-વીશ ભેદો છે. - ૪ - [શંકા] આ પાંચ મૂળ શિલ્પોની ઉત્પત્તિમાં નિમિત શું છે ? [ઉત્તર] યુગલોને કાચા ધાન્યોના આહારમાં મંદાગ્નિપણાથી પચતું ન હોવાથી અગ્નિમાં નાંખતા, તુરંત બળી જવાથી યુગલ મનુષ્યોની વિનંતીથી હાથીના સ્કંધ ઉપર આરૂઢ ભગવંત વડે પહેલા દડાનું શિલ્પ પ્રગટ કરાયું, ક્ષત્રિયો હાથમાં શસ્ત્રો વડે જ દુષ્ટોથી પ્રજાની રક્ષા કરે, તેથી લોહ શિલ્પ, ચિત્રાંગ કલ્પવૃક્ષની હાનિ થવાથી ચિત્રકાર શિલ્પ, વસ્ત્ર કલ્પવૃક્ષમાં હાનિથી વણકર શિલ્પ, ઘણાં યુગલ ધર્મમાં પહેલાં ન વધતાં વાળ અને નખો, વધવા લાગતાં મનુષ્યોને માટે નાપિત શિલ્પ. હેમાચાર્ય કૃત્ ઋષભ ચસ્ત્રિમાં ગૃહાદિ નિમિત્ત વર્ધકી અને લુહારના યુગ્મરૂપ બીજું શિલ્પ કહેલ છે. બાકી બધું તે જ છે. ભોગ્ય સત્કર્મવાળા અરહંત ભગવંતને સમુત્પન્ન વ્યાધિના પ્રતિકાર સમાન સ્ત્રી આદિ પરિગ્રહ કરે છે, બીજો નહીં, તો પછી નિવધમાં એક રુચિ એવા ભગવન્ કેમ સાવધાનુબંધી કલાદિને દેખાડવામાં પ્રવૃત્ત થયા ? [સમાધાન] સમાનુભાવી આજીવિકારહિત, દીન મનુષ્યોમાં દુઃખને વિચારીને સંજાત કરુણા એકરસત્વથી, સમુત્પન્ન વિવક્ષિત રસ સિવાય બીજો કોઈ રસ-સાપેક્ષ હોઈ નહીં. જેમ ભગવંત વીરે બ્રાહ્મણને વસ્ત્રદાન કર્યું. જો એમ છે તો ભગવંતે સમગ્ર વસ્ત્રનું દાન કેમ ન કર્યું? સત્ય છે, ભગવંતે ચાર જ્ઞાનના ધારકપણાથી તેને તેટલો જ માત્ર લાભ જોઈને અને અધિક યોગ ન હોવાથી ક્ષેમના નિર્વાહ માટે તેમ કર્યું. [હીર-વૃત્તિ મુજબ - ભગવંત ઋષભનું સર્વલોક વ્યવહાર પ્રવર્તન પ્રજાના હિતને માટે હતું - X - x -] + X - x - કલા આદિ ઉપાયથી પ્રાપ્ત સુખ વૃત્તિ - આજીવિકાથી ચોરી આદિ વ્યસન આસક્તિ પણ થતી નથી. (શંકા) નામોક્ત હેતુ જગત્વામીને કલાદિનું ઉપદર્શન ઠીક છે, પરંતુ રાજધર્મ પ્રવર્તત્વ કઈ રીતે ઉચિત છે ? [સમાધાન] શિષ્ટના અનુગ્રહને માટે, દુષ્ટના નિગ્રહને માટે અને ધસ્થિતિના સંગ્રહને માટે [યોગ્ય છે.]. તેઓ રાજ્યસ્થિતિ શ્રી વડે સમ્યક્ પ્રવર્તનારા, અનુક્રમે બીજા મહાપુરુષ માર્ગોપદર્શકતાથી ચોરી આદિ Page #86 -------------------------------------------------------------------------- ________________ ૨/૪૩ વ્યસનના નિવર્તનથી, નકના અતિથીપણાની નિવારકતાથી અને આલોક તથા પરલોકના સુખસાધકપણાથી પ્રશસ્ત જ છે, મહાપુરુષોની પ્રવૃત્તિ, બધે જ પરાર્યત્વ વ્યાપ્ત અને ઘણાં ગુણ-અલ્પદોષ કાર્ય-કારણની વિચારણા પૂર્વકના હોય છે. યુગની આદિમાં જગની વ્યવસ્થા પ્રથમ રાજા વડે જ થવી તે આચાર છે. ૧૫૭ સ્થાનાંગનાં પાંચમા અધ્યયનમાં પણ કહ્યું છે – ધર્મમાં વિચરનારને પાંચ નિશ્રાસ્થાન કહેલાં છે – છક્કાય, ગણ, રાજા, ગાથાપતિ અને શરીર. તેની વૃત્તિમાં - રાજાની નિશ્રાને આશ્રીને, રાજા એટલે નરપતિ, તેનું ધર્મસહાયકત્વ દુષ્ટોથી સાધુના રક્ષણ વડે કહ્યું છે એ પ્રમાણે પરમ કરુણાવાળા ચિત્તથી પરમ ધર્મ પ્રવર્તક ત્રણ જ્ઞાનયુક્ત ભગવંતનું રાજધર્મ પ્રવર્તકપણું કંઈ પણ અનૌચિત્ય મનમાં ન ચિંતવવવું. - ૪ - તેનો વિસ્તાર જિનભવન પંચાશક સૂત્રની વૃત્તિના ચતના દ્વારમાં વ્યક્તરૂપે દર્શાવેલ છે, તે જાણી લેવું. - X - અહીં ત્રીજા આરાને અંતે રાજ્ય સ્થિતિના ઉત્પાદમાં ધર્મસ્થતિ ઉત્પાદ છે, પાંચમાં આરાને અંતે – “શ્રુત, સૂરિ, સંઘ અને ધર્મ પૂર્વાહમાં વિચ્છેદ પામશે - × - '' એ વચનથી ધર્મસ્થિતિ વિચ્છેદમાં, રાજ્યસ્થિતિનો પણ વિચ્છેદ થશે, એ રીતે રાજ્યસ્થિતિનો ધર્મ સ્થિતિ હેતુપણે છે તેમ જાણવું. ત્યારપછી ભગવંતે શું કર્યુ ? કલાદિનો ઉપદેશ કરી ભત, બાહુબલિ વગેરે સો પુત્રોને કોશલા, તક્ષશિલાદિ સો રાજ્યમાં સ્થાપે છે. અહીં શંક આદિ પ્રભંજન સુધીના ભરતના ૯૮ ભાઈના નામો પ્રસિદ્ધ હોવાથી લખેલ નથી. દેશના નામો ઘણાં પ્રસિદ્ધ છે. હવે ભગવંતનું દીક્ષા કલ્યાણક કહે છે – ૮૩ લાખ પૂર્વ રાજ્યમાં રહી - ગૃહવાસમાં વસે છે અર્થાત્ ગૃહસ્થ પર્યાય રહે છે. [અહીં હીર-વૃત્તિમાં કહે છે – ૮૩ લાખ પૂર્વ મહારાજાપણે વાસ કરે છે, તેમાં વસે છે, જો કે તેમ નથી, કેમકે ૨૦લાખ પૂર્વ કુમારવાસ મધ્યે રહે છે અને ૬૩-લાખ પૂર્વ મહારાજાવાસ મધ્યે વસે છે. અહીં ભાવિનો ભૂતવત્ ઉપચાર એ ન્યાયથી રાજ્યને યોગ્ય કુમાર રાવત્ કુમારાવસ્થા પણ મહારાજાવસ્થાની જેમ વિવક્ષાથી સર્વ અવસ્થાને તેમ કહી છે. પૂર્વોક્ત વ્યાધિપ્રતિકાર ન્યાયથી તીર્થંકરોનું ગૃહવાસમાં પ્રવર્તન છે, તે સામાન્યથી યથોક્ત જ છે, તેમાં દોષ નથી અથવા “મહાન્ અરાગ જેમાં છે તેવો વાસ” એમ યોજવું. તે ભગવંતની અપેક્ષા વડે એ પ્રમાણે જ છે. આના વડે ૬૩-લાખ મહારાજ મધ્યે વસે છે, તે પૂર્વ વચનનો વિરોધ નથી વસ્યા પછી – જે આ ગ્રીષ્મનો પહેલો માસ, ગ્રીષ્મકાળ માસ મધ્યે પહેલો માસ, પહેલો પક્ષ તે ચૈત્ર કૃષ્ણ પક્ષ, તેની નવમી તિથિ-આઠમો દિવસ, તેમાં - આના વડે ‘રીત્રવદ આઠમ' વાક્ય સાથે આગમમાં વિરોધ આવતો નથી અથવા વાચનાંતરથી નવમો પક્ષ નવમી દિવસ, દિવસના-આઠમા દિવસના મધ્યદિનના ઉત્તરકાળમાં, જો કે દિવસ શબ્દ અહોરાત્રના અર્થમાં અન્યત્ર પ્રસિદ્ધ છે, તો પણ અહીં દિવસ - x - સૂર્યના - જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ચારનું વિશિષ્ટ કાળ વિશેષ ગ્રહણ કરવું. અન્યથા “દિવસના છેલ્લા ભાગે” એવો અર્થ થશે નહીં. ૧૫૮ હિરણ્ય - ન ઘડેલ સુવર્ણ કે રજત, સુવર્ણ-ઘડેલું સોનું, કોશ-ભાંડાગાર, કોષ્ઠાગાર - ધાન્યનું આશ્રયગૃહ, બલ-ચાતુરંગ સેના, વાહન-વેસરાદિ, ધનગાય આદિ, કનક-સુવર્ણ, મૌક્તિક-આકાશાદિથી ઉત્પન્ન શુક્તિ, શંખદક્ષિણાવર્ત્ત, શિલા-રાજપટ્ટાદિરૂપ, પ્રવાલ-વિદ્રુમ, રક્તરત્ન-પદ્મરાગ, ઈત્યાદિ સ્વરૂપનું જે સારરૂપ દ્રવ્ય, તેને છોડીને-મમત્વનો ત્યાગ કરીને, વિચ્છઈ - ફરી મમત્વ ન કરવા વડે, કઈ રીતે મમત્વ ત્યાગ? આ અસ્થિર હોવાથી જુગુપ્સા યોગ્ય છે એમ કહીને, નિશ્રાને ત્યજીને, કઈ રીતે? ગોત્રિકોને દઈને, ધનનો વિભાગ કરીને આપવા વડે, કેમકે ત્યારે અનાથ, માર્ગમાં યાચના કરનારા આદિનો અભાવ હતો, તેથી ગોગિક લીધાં, તેઓએ પણ મમત્વ રહિતતાથી ભગવંતની પ્રેરણાથી શેષ માત્ર સ્વીકાર્યું. [અહીં આવશ્યકપૂર્ણિના સાક્ષીપાઠ સાથે હીરવૃત્તિમાં કહે છે – જે ગોત્રિકોને દાન, તે શેષા માત્ર જ છે, યાચના નથી. જે ઈચ્છિત યાચના કરનારને દાન, તે યાચકોને જ છે, બીજાને નથી. અહીં શંકા કરે છે કે – તીર્થંકર આગળ માંગવામાં બાધા શું છે? - x - યાચના વિના નિર્વાહકરણ સમર્થ ગૃહસ્થોને મહાપુરુષો પાસે યાચના કરવી અનુચિત છે, તેથી જ શ્રી મહાવીરદાન અધિકારમાં “દાતાર વડે દાન” એ પદ યાચકના ગ્રહણને માટે અધિક કહ્યું છે ઈત્યાદિ - X + X + X -] આ જગત્ ગુરુનો આચાર છે કે જે ઈચ્છા મર્યાદાથી દાન આપે છે, અને તેમની ઈચ્છાપૂર્તિ કરે છે. અહીં ઈચ્છા સંબંધી આશંકા - ૪ - નો ઉત્તર આપતા કહે છે – પ્રભુના પ્રભાવથી અપરિમિત ઈચ્છાનો તેમને અસંભવ છે. સુદર્શના શિબિકામાં બેઠા, ભગવંત કેવા વિશિષ્ટ લાગે છે? સ્વર્ગ-મૃત્યુ-પાતાલ લોક નિવાસી જન સહિતથી સમુદાય વડે સમ્યક્ અનુગમન કરાતા, આવા પ્રભુના આગળના ભાગે શાંખિકાદિ અભિનંદન અને અભિસ્તવન કરતાં આગળ પ્રમાણે કહે છે. તેમાં શાંખિકો - હાથમાં ચંદનગર્ભ શંખવાળા માંગલ્ય કરનારા કે શંખ વગાડનારા, ચાક્રિક-ચક્ર ભમાડનારા, લાંગલિક-ગળામાં લટકાવેલ સુવર્ણાદિમય હળધારી ભટ્ટ વિશેષ, મુખમંગલિક-મીઠું બોલનાર, વર્ષમાનકા-ખંભે મનુષ્યને બેસાડનારા, આખ્યાયક-શુભાશુભકથા કહેનારા, લંખ-વાંસડા ઉપર ખેલનારા, મંખહાયમાં ચિત્ર ફલકવાળા, ઘાંટિક-ઘંટા વાદક - ૪ - ૪ - ૪ - પાંચમાં અંગસૂત્રમાં જમાલિ ચસ્ત્રિમાં નિષ્ક્રમણ મહોત્સવ વર્ણનમાં શાંખિકાદિનું વર્ણન છે. ઉપરોક્ત વિવક્ષિતોની વાણી દ્વારા અભિનંદાતા અને અભિસ્તવાતા એમ જોડવું. વિવક્ષિતપણાને કહે છે – Page #87 -------------------------------------------------------------------------- ________________ ૨૪૩ ૧૫૯ ૧૬૦ ઈચ્છવા યોગ્ય તે અતિ ઈષ્ટ, તેમના વડે, પ્રયોજન વશથી ઈષ્ટ પણ કંઈક સ્વરૂપથી કાંત અને અકાંત હોય, તેથી કહે છે - કાંત અતિ કમનીય શબ્દો વડે, પિયુ-પ્રિય અર્થ વડે, મનોજ્ઞ-મન વડે સુંદરપણે જણાય તે મનોજ્ઞ-ભાવથી સુંદર, મનામ-મન વડે ફરી-ફરી જે સુંદરવથી અતિશય જણાય તેવા, ઉદાર-શબ્દથી અને અર્થથી, કલ્યાણ-કલ્યાણપ્રાપ્તિ સૂચક ડે, શિવ-નિરુપદ્રવ, શબ્દાર્થના દુષણોને છોડીને, ધન્ય-ધન લાભ કરાવનારી, માંગલ્ય-અનર્થના પ્રતિઘાતમાં સાધુ, સશ્રીકા વડે - અનુપ્રાસાદી અલંકાર યુક્ત એવી, હૃદયગમનીય - અર્થ પ્રાગટ્ય ચાતુરીપણાથી સુબોધા, હૃદય-પ્રહ્નાદનીય-હૃદયમાં રહેલ કોપ, શોકાદિ ગ્રંથિને ઓગાળી દેનારી, કાન અને મનને સુખ આપનારી, અર્થશતિકા- જેમાં સો અર્થો રહેલા છે તેવી અથવા અર્થ-ઈષ્ટકાર્ય - ૪ વાણી વડે. અનવરત - વિશ્રામનો અભાવ, અભિનંદયંત - જય, જીવો ઈત્યાદિ કહેવા વડે, એ રીતે અભિસ્તવના કરતા, શું કહે છે ? જય-જય નંદ-સમૃદ્ધ થાવ, નંદ એ ભગવંતનું આમંત્રણ છે. અથવા હે જગતનંદ તમે જય પામો ઈત્યાદિ. ભદ્ર-કલ્યાણવાળા, કલ્યાણકારી. ધર્મ-કરણરૂપથી, અભિમાન કે લજાદિથી નહીં, પરીષહ-ઉપસર્ગોથી ડરીને નહીં અથતુ પરીષહ-ઉપસર્ગોને જીતનારા થાઓ. તથા ક્ષાંતિ વડે - અસામધ્યદિ વડે નહીં, ક્ષમ-સહન કરનારા થાઓ. ભય - આકસ્મિક, ભૈરવ-સિંહાદિથી થયેલ અથવા ભૈરવભય - ભયંકર ભયોમાં ક્ષાંત થાઓ. નાના વર્ઝાણાં - વિવિધ વચનભંગી •x• ધર્મ-પ્રસ્તુત ચાઅિધર્મ, અવિનવિદનનો અભાવ, આપને થાઓ. એ પ્રમાણે બોલતા વારંવાર અભિનંદન અને અભિસ્તવન કરે છે. હવે જે પ્રકારે નીકળે છે તે કહે છે - ત્યારપછી બહષભકૌશલિક અરહંત હજારો નયન માલા વડે - શ્રેણીમાં રહેલ ભગવંતને જ મમ જોવાની ઈચ્છાવાળા નગરજનોના નેત્ર છંદો વડે જોવાતા-જોવાતા અર્થાત્ ફરી ફરી અવલોકન કરાતા, - x - ચાવત્ નીકળે છે. જે રીતે પહેલાં ઉપાંગમાં ચંપાથી શ્રેણિક પુત્ર નીકળ્યો, તે પ્રમાણે અહીં કહેવું. વાયનાંતરથી ચાવતું આકુલ બોલ બહુલ આકાશને કરતાં, સુધી કહેવું. તેમાં જે વિશેષ છે, તે બતાવે છે - વિનીતા રાજધાનીની વચ્ચોવચ્ચથી નીકળે છે - x • ઉવવાઈ સત્રનો આલાવો આ પ્રમાણે છે - હજારો હદયમાળા વડે અભિનંદન કરાતા, હજારો મનોરથ માળા વડે ઈચ્છીતા, હજારો વચનમાળા વડે અભિdવાતા, કાંતિ-રૂપ-સૌભાગ્ય ગુણો વડે પ્રાથતા, હજારો અંગુલિ માલા વડે દેખાડાતા, જમણા હાથથી ઘણાં હજારો નર-નારીની હજારો અંજલિ વડે અંજલિ કરાતા, મંજુલ ઘોષ વડે પ્રતિબોધિત કરતા, હજારો ભવના પંકિતને ઉલંઘતા, તંતી-તાલ-તુટિત-ગીત-વાજિંત્રના રવ વડે મધુર-મનહર જય શબ્દના ઉદ્ઘોષ વિષયથી મંજુલ શબ્દોથી પ્રતિબોધિત કરાતા. - - - જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ... કંદર, ગિરિ, વિવર, કુહર, ગિરિવરના પડખામાં રહેલ ભવન, દેવકુળ, શૃંગાટક, મિક, ચતુક, ચવર, આરામ, ઉધાન, કાનન, સભા, પ્રપાતના દેશભાગ પ્રતિઘોષ કરાતા. ઘોડાનો હણહણાટ - હાથીનો ગુલગુલાટ, રથનો ઘણઘણાટ એ શબ્દોના મીશ્ર-મોટા કલકલ રવ વડે, લોકોના મધુર અવાજથી પૂરીત, સુગંધ શ્રેષ્ઠ કુસુમ-ચૂર્ણથી આકાશને વાસિત કરતા, કાળો અગરુ-કુંદરક-તુકની ધૂપનો ક્ષેપ કરતાં જીવલોકની જેમ વાસિત કરીને, ચોતરફ ક્ષભિત કવાલ પ્રયુર જન-બાલવૃદ્ધ પ્રમુદિત અત્વરિત નીકળ્યો. ઉક્ત સૂત્રનો વ્યાખ્યાસાર આ પ્રમાણે છે – હદયમાલ સહસ - લોકાના મનસમૂહ વડે - સમૃદ્ધિને પામો, જય-જીવ-નંદ એમ આશીવદિના દાન વડે અભિનંદન કરાતા, મનોરથમાલા સહરા - આની જ આજ્ઞામાં અમે રહીએ ઈત્યાદિ લોક વિકલ્પો વડે વિશેષ સ્પશતા, વદન કે વચનમાળા સહસ વડે અભિવાતા, પતિ કે સ્વામી પણે સ્ત્રી-પુરુષ જન દ્વારા અભિલાષા કરાતા, • x • અંજલિમાલા અર્થાત્ સંયુક્ત કર-મુદ્રા વિશેષ, તેનું વૃંદ, પ્રતિચ્છન્ન • ગ્રહણ કરતાં. અહીં શું કહે છે ? મૈલોક્યનાથ પ્રભુ વડે લોકોમાં અમારી અંજલિરૂપ ભકિત મનમાં અવતરે. તે માટે જમણા હાથનું દર્શન, મહાપમોદને માટે થાય એમ કરતાં. મંજુમંજુના - અતિ કોમળ, ઘોષ-સ્વર વડે, પ્રતિપૃચ્છનું - પ્રશ્ન કરતાં, પ્રણમર્ - સ્વરૂપાદિ વાત, ભવન-વિનીતા નગરીના ઘરો, પંક્તિ-સમશ્રેણિ સ્થિતિ, પણ વિખરાયેલી સ્થિતિ નહીં. - x - ગુટિત-બાકીનાં વાધો, તેનું વાદન, * * • x • ગીત-ગીત મધ્યમાં જે વાદિત-વાદન, તેના વડે જે રવ-શબ્દ, તેનાથી મધુર-મનોહર તથા જય શબ્દનો ઉદ્ઘોષ વિશદ્ - સ્પષ્ટપણે પ્રતિભાસ થતો જેમાં છે તે મંજમંજ ઘોષથી અને નગરજનના શબ્દોથી પ્રતિબોધિત કરાતા - સાવધાન કરાતા. કંદર-પર્વતની દરાર, વિવરગુફા, કુહ-પર્વતના અંતર, ગિરિવર-શ્રેષ્ઠ પર્વત, પ્રાસાદ-સાત માળનો આદિ, ઉર્વધનભવન- ઉચ્ચ અવિરત ગૃહ, શૃંગાટક - ત્રિકોણ સ્થાન, ત્રિક-જ્યાં ત્રણ શેરી ભેગી થાય, ચતુક - જયાં ચાર શેરી ભેગી થાય, ચવર • ઘણાં માર્ગો, આરામ-પુષ્યજાતિપ્રધાન વનખંડ, ઉધાન-પુષ્પાદિવાળા વૃક્ષો, કાનનનગરની નજીકના, સભા-બેઠક, પ્રપા-જળદાન સ્થાન, આ બધાંના જે પ્રદેશ-દેશ રૂપ ભાગ, તેને. તેમાં પ્રદેશ-લઘુતર ભાગ, દેશ-લઘુ ભાગ, પ્રતિકૃત-પડઘાં, તેમનાં સંકુલને કરતાં. ઘોડાઓના હણહણાટ રૂ૫, હાથીના ગુલગુલાયિત રૂપ અને રથોના ઘણઘણાહટરૂ૫, એ શબ્દો વડે, લોકોના મિશ્રિત શબ્દથી મોટા કલકલ રવથી આનંદ શબ્દવથી મધુર-અકુર શબ્દોથી પૂરતાં, આકાશને તેમ યોગ જોડવો, તે ઉત્તગ્રંથમાં વર્તે છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ ૪૩ ૧૬૧ ૧૬૨ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ સગંધી શ્રેષ્ઠ પુષ્પોનું ચૂર્ણ, તેની ઉંચે જતી વાસરેણું એટલે વાસક જ, તેના વડે આકાશને કપિલ કરતાં, કાળો ગરુ-કુંક - સિલ્હક - ધૂપ એટલે દશાંગઆદિનો ગંધ દ્રવ્ય સંયોગ, આ બધાંના વહેવાથી જાણે જીવલોક વાસિત જેવું [જણાય છે.] - x • ચોતફ શ્રુભિત-સાશ્ચર્યપણે સસંભ્રમ ચકવાલ - જનમંડલ થાય તે રીતે જાય છે પ્રચુર લોકો અથવા પૌરજનો, બાળ અને વૃદ્ધો જે પ્રમુદિત છે અને જલદી જલદી જઈ રહ્યા છે, તેમના અતિ વ્યાકુળના જે શબ્દ, તે જ્યાં ઘણાં છે એવા પ્રકારે આકાશને કરતાં. * * નીકળીને જ્યાં આવે છે, તે કહે છે - ગંધોદક વડે કંઇક સિંચેલ, કચરો શોધવા વડે પ્રમાર્જિત, તે કારણે જ પવિત્ર થયેલ, પુણો વડે જે પૂજા તેનાથી યુક્ત * * * * * એ પ્રમાણે સિદ્ધાર્થવન સુધી વિપુલ રાજમાર્ગને કરતાં, તથા અશ્વ-હાથીરથ અર્થાત અશ્વાદિ સેના તથા પદાતી ચડકર વંદ વડે જે રીતે મંદમંદ થાય તેમ. જે રીતે અશ્વાદિ સેના પાછળ ચાલે છે, તે રીતે બહાર કે બહુતમ ઉંચે ઉડતી જ વાળું કરતાં, જ્યાં સિદ્ધાર્થવન ઉધાન છે, તેમાં જ્યાં શ્રેષ્ઠ અશોકવૃક્ષ છે, ત્યાં ભગવંત આવે છે. ત્યાં આવીને શું કરે છે ? શ્રેષ્ઠ અશોકવૃક્ષની નીચે શિબિકાને સ્થાપન કરે છે, સ્થાપીને શિબિકામાંથી ઉતરે છે. ઉતરીને સ્વયં જ આભરણ-મુગુટ આદિ અને અલંકાર-વાદિ • x - ત્યાગ કરે છે. કુલમહરિકાના હંસલાણ પટ્ટમાં મૂકીને, પોતે જ ચાર મુટ્ટી વડે કરાતા એવા વાળનો લોચ કરે છે, -x • બીજા અલંકારાદિનો ત્યાગ કરવાપૂર્વક મસ્તકના અલંકારાદિનો ત્યાગ એ વિધિકમ છે, તેથી તે મસ્તક અલંકારરૂપ વાળનો ત્યાગ કરે છે. તીર્થકરોને પંચમુષ્ટિક લોચનો સંભવ છતાં આ ભગવંત ચારમુષ્ટિક લોચવાળા છે. શ્રી હેમાચાર્ય કૃત ઋષભ ચરિત્રાદિનો આ અભિપ્રાય છે - પહેલા એક મુઠ્ઠી વડે દાઢી-મૂંછનો લોચ કર્યો, ત્રણ મુટ્ટી વડે મસ્તકનો લોચ કર્યો, એક મુઠ્ઠી બાકી રહેલાં વાળ, પવનથી આંદોલિત થતાં સુવર્ણ મય જણાતાં ભગવંતના સ્કંધની ઉપર લોટતાં મરકતની ઉપમાને ધારણ કરતાં પરમ રમણીય કેશને જોઈને આનંદીત થયેલાં શક વડે - ભગવન્! મારા ઉપર અનુગ્રહ કરીને આટલા કેશને ધારણ કરો, એમ વિનંતી કરતાં ભગવંતે પણ તે કેશ તેમજ રાખ્યા. • x • આ કારણે જ શ્રી ઋષભની મૂર્તિમાં સ્કંધોની ઉપર વલ્લરિકા કરાય છે. કુંચિત કેશ શક્ર વડે હંસલક્ષણપટ્ટમાં લઈ ક્ષીરસમુદ્રમાં નાંખ્યા. છભત - બે ઉપવાસરૂપ અને પાણીનો પણ ત્યાગ એ રીતે ચારે પ્રકારના આહાર ત્યાગ વડે અષાઢ - ઉત્તરાષાઢા નાગથી ચંદ્રનો યોગ થતાં, આ પ્રભુએ આરક્ષકપણે નિયુક્ત-ઉગ્ર, ગુરુપણે વ્યવહરેલ-ભોગ, મિત્રરૂપે સ્થાપેલ તે રજન્ય, બાકીની પ્રજરૂપે રહેલાં તે ક્ષત્રિય, એવા ૪૦૦૦ પુરુષો સાથે, આ બધાં પુરુષો ભાઈઓ, મિત્રો અને ભરત વડે પણ નિષેધ કરાયેલ છતાં કૃતજ્ઞપણાથી સ્વામીના [25/11] ઉપકારનું સ્મરણ કરતાં, સ્વામીના વિરહથી કરીને વાંત અન્નની માફક રાજ્ય સુખમાં વિમુખ થઈ, જેમ સ્વામી અનુષ્ઠાન કરશે તેમ અમે કરીશું એવો નિશ્ચય કરીને સ્વામીને અનુસરે છે. [ભગવંત ઋષભ શકએ પોતાના આચાર મુજબ ડાબે અંધે અર્પિત એક દેવદૂષ્ય સ્વીકારીને, પણ જોહરણાદિ લિંગ ન લઈને, કેમકે જિનેન્દ્રો કપાતીત છે, મંડ-દ્રવ્યથી માથાના વાળનો લોચ કરીને અને ભાવથી કોપાદિ હિત થઈને, ગૃહવાસથી નીકળીને અનગારિતામૃહી અર્થાત્ સંસારી, તેનો પ્રતિષેધ કરી ચનગારી-સંયતનો ભાવ અર્થાત્ સાધુતાને પ્રાપ્ત કરી અથવા નિર્ગસ્થપણે પ્રવજ્યા સ્વીકારી. હવે પ્રભુનો વસ્ત્ર ધારણ કાળ કહે છે – • સુત્ર-૪૪ : કૌશલિક ઋષભ અરહંત સાધિક એક વર્ષ વધારી રહ્યા. ત્યારપછી અચલક થાય. જ્યારથી કૌશલિક કષભ અરહંત મુંડ થઈને ગૃહવાસત્યાગી નિગ્રી પ્રવજ્યા લીધી, ત્યારથી કૌશલિક કષભ અરહંત નિત્ય કાયાને વોસિરાવીને, દેહ મમત્ત તજીને, જે કોઈ ઉપસર્ગો ઉપજે છે, તે આ પ્રમાણે - દેવે કરેલ ચાવતુ પ્રતિકૂળ કે અનુકૂળ, તેમાં પ્રતિકૂળ જેમ કોઈ વેંત વડે ચાવતુ કશ વડે કાયાને પીટે કે અનુકૂળ - જેમકે વંદન કરે કે પર્યાપાસના કરે, તેવા ઉત્પન્ન થયેલ સર્વે પરીષહોને સમ્યફ રીતે સહન કરે છે યાવત્ અધ્યાસિત કરે છે. ત્યારે તે ભગવન શ્રમણ થયા, ઈયસિમિત યાવતુ પરિષ્ઠપતિશ સમિત, મન સમિત, વચન સમિત, કાય સમિત, મનો ગુપ્ત રાવતું ગુપ્ત બહાચારી, ક્રોધરહિત ચાવતું લોભરહિત, શાંત, પ્રશાંત ઉપશાંત, પરિનિવૃત્ત, છિન્ન સોત, નિરૂપલેપ, શંખની જેમ નિરંજન, જાત્યકંચનવત્ શત્યરૂપ, દર્પણરત્ પ્રતિબિંબવતુ પાકૃત ભાવવાળા, ક્રર્મવત્ ગુતેન્દ્રિય, પુ૫મ વત્ નિરૂપલેપ, આકાશવત્ નિરાલંબન, અનિલવતુ નિરાલય, ચંદ્ર જેવા સૌમ્ય, સૂર્ય જેવા તેજસ્વી, પક્ષી જેવા અપતિબદ્ધગામી, સાગર જેવા ગંભીર, મેરુ પર્વત જેવા અકંપ, પૃdી જેવા સર્વ અને સહન કરનાર, જીવની જેમ આપતિત ગતિ. [એવા પ્રકારના થયા તે ભગવંતને કોઈ પ્રકારનો પ્રતિબંધ નથી. તે પ્રતિબંધ ચાર પ્રકારે હોય છે, તે પ્રમાણે - દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, દ્રવ્યથી અહી - આ મારી માતા, મારા પિતા, મારો ભાઈ, મારી બહેન યાવ4 ચિરપરિચિત લોકો છે, મારુ સોનું, મારું પુ ચાવ4 ઉપકરણ અથવા સંપથી સચિત્ત, અચિત્ત અને મિશ્ર દ્રવ્યાત એ [મારા છે એવું તે ભગવંતને ન હતું. xથી ગ્રામ, નગર, અરણ્ય, ખેતર, ખળા, ગૃહ, આંગણ [આદિ] માં Page #89 -------------------------------------------------------------------------- ________________ ૨/૪૪ ૧૬૩ ૧૬૪ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ તેમને કોઈ પ્રતિબંધ-આસક્તિ ન હતા. કાળથી સ્તોક, લવ, મુહd, અહોરબ, પક્ષ, માસ, ઋતુ, અયન, સંવત્સર કે અન્ય કોઈ દીર્ધકાળમાં તેમને કોઈ પ્રતિબંધ ન હતો. ભાવથી ક્રોધમાં યાવતુ લોભમાં, ભયમાં, હાસ્યમાં તે ભગવંતને કોઈ પ્રતિબંધ-આસક્તિભાવ ન હતો. તે ભગવંત વષવાસને વજીને હેમંત અને ગ્રીષ્મમાં ગામમાં એક રાત્રિ અને નગરમાં પાંચ રાગિ વિચરતા હાસ્યશોક, અરતિ, ભય, પ»િાસથી વર્જિત અને મમત્વ તથા અહંકાર રહિત થઈને લઘુભૂત, ગ્રંથ, વસુલ કુહાડાથી] ચામડી છેદાવા છતાં તેષ ન કરતાં, ચંદન વડે અનુલેપનમાં પણ આરક્ત હતા. ઢેફાં કે સુવર્ણમાં સમર્દષ્ટિ, આ લોકમાં અપતિબદ્ધ, જીવિત-મરમમાં નિવકાંક્ષ, સંસાર સ્મામી, કર્મના સંગનું નિધતિન કરવામાં અગ્રુધત હતા. તે ભગવંતને આવા વિહારથી વિચરતા ૧૦૦૦ વર્ષ વ્યતીત થયા ત્યારે પુમિતાલ નગરની બહાર શકટમુખ ઉધાનમાં શ્રેષ્ઠ જોધવૃક્ષની નીચે દયાનાંતરિકામાં વર્તતા ફાગણવદ-૧૧-ના પૂવહિણકાળ સમયમાં અષ્ટમ ભક્તનિર્જળ આમ તપથી ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચંદ્રમાંનો યોગ થયો ત્યારે અનુત્તરફાનથી યાવતું ચાસ્ટિથી, અનુત્તર તપથી, બળ-વીશી, આલય વિહાથી, ભાવના-ક્ષાંતિ-ગુપ્તિમુક્તિ-તુષ્ટીશી, આર્જવ-માર્દવ-લાઘવથી, સુચરિતસોપચિતફળ નિવારણ માર્ગથી આત્માને ભાવિત કરતાં અનંત અનુત્તર નિબંઘિાત નિરાવરણ સંપૂર્ણ પ્રતિપૂર્ણ શ્રેષ્ઠ કેવળજ્ઞાનદશન ઉત્પન્ન થયા, તેઓ જિન થયા, કેવલીસવજ્ઞ-સર્વદર્શી, નૈરયિક-તિચિ-મનુષ્યદેવ સહિત લોકના પયરયોને ગણે છે, જુએ છે. તે આ રીતે - આગતિ, ગતિ, સ્થિતિ, ઉપપાત, મુક્ત, કૃત, પ્રતિસેવિત, પ્રગટ કર્મ, અપ્રગટ કર્યું, તે . તે કાળે મન-વચન-કાયના યોગ એ પ્રમાણે જીવોના સર્વભાવો, અજીવોના સવભાવો, મોક્ષમાર્ગના વિશુદ્ધતા ભાવો એ બધાંને જણનારા-જોનારા તથા નિશે આ મોક્ષમાર્ગ મને અને બીજી જીવોને હિતસુખ-નિઃશેયર સર્વદુ:ખવિમોચક અને પરમ સુખ સમાપન્ન થશે તેવા જ્ઞાતા અને ટા થયા.] ત્યારપછી ભગવંત ઋષભ શ્રમણ નિર્મન્થ અને નિન્જીને ભાવના સહિત પાંચ મહાdd, છ અવનિકાય ધર્મનો ઉપદેશ કરતાં વિચરે છે, તે આ પ્રમાણે – પૃષીકાયિકની ભાવનાનો આલાવો અને ભાવના સહિત પાંચ મહાવતો અહીં કહેવા. કૌશલિક ઋષભ અરહંતને ૮૪ ગણો અને ૮૪-ગાધરો હતા. કૌશલિક ઋષભ અરહંતને ઋષભસેન વગેરે ૮૪,ooo શ્રમણોની ઉત્કૃષ્ટ સંપદા થઈ. ભગવંત ઋષભને બ્રાહ્મી-સુંદરી વગેરે ત્રણ લાખ શ્રમણીઓની ઉત્કૃષ્ટ શ્રમણી સંપદા થઈ. ભગવંત ઋષભને શ્રેયાંસ આદિ ત્રણ લાખ પાંચ હાર શ્રમણોપાસકની ઉત્કૃષ્ટ શ્રમણોપાસક સંપદા થઈ. ભગવંત ઋષભને સુભદ્રા વગેરે પાંચ લાખ ચોપન હજાર શ્રમણોસિત્તની ઉત્કૃષ્ટ સંપદા થઈ. ભગવંત ઋષભને અજિન છતાં જિન સમાન, સાક્ષર સંનિપતિ, જિનની માફક અવિતથ નિરૂપા કરનાર ૪૭૫૦ ચૌદ પૂર્વની ઉત્કૃષ્ટ સંપદા થઈ. ભગવંત 28ાભને ઉત્કૃષ્ટ ૯ooo અવધિજ્ઞાની, ર૦,ooo કેવલી, ૨૦,૬oo વૈકિચલબ્ધિધર, ૧ર,૬૫o વિપુલમતિ મન:પર્યવજ્ઞાની એ પ્રમાણે ઉત્કૃષ્ટ સંપદા થઈ. ભગવંત ઋષભને ગતિ કલ્યાણક - સ્થિતિ કલ્યાણક - આગમિષ્ણભદ્ર ૨૨,00 મુનિઓ અનુત્તરોપપાતિકમાં ગયા. ૨૦,૦૦૦ શ્રમણો સિદ્ધ થયા, ૪૦,ooo શ્રમણી સિદ્ધ થયા, એ રીતે ૬૦,૦૦૦ અંતેવાસી સિદ્ધિ ગતિને પામ્યા. ભગવંત ઋષભના ઘણાં અંતેવાસી અણગારો હતા. તેમાં કેટલાંક એક માસના પયયિતાા હતા ઈત્યાદિ જેમ ઉવવાઈમાં કહ્યા છે તેમ સર્વે અણગારનું વન કરવું યાવતુ ઉtdજનુ અધોશિર થઈને ધ્યાનરૂપી કોઠામાં ઉપગd થઈ, સંયમ અને તપ વડે આત્માને ભાવિત કરતાં વિચરતા હતા. અરહંત ઋષભને બે પ્રકારે અંતકર ભૂમિ થઈ. તે આ રીતે - યુગાંતકર ભૂમિ અને પયિાંતકર ભૂમિ, યુગાંતકરભૂમિ ચાવત્ અસંખ્યાત પુરપયુગ સુધી રહી અને પયિાંતકર ભૂમિ અંતમુહૂર્ત પયયમાં [કોઈ કેવલીએ જીવનનો અંત કર્યો. • વિવેચન-૪૪ : કૌશલિક ઋષભ અરહંત સાધિક અર્થાત્ એકમાસ સહિત સંવત્સર - વર્ષ સુધી વધારી રહ્યા, પછી પરમ અયેલક થયા. અહીં જે કોઈ લિપિ પ્રમાદ - આદશમાં આ અધિક કહે છે, તે આવશ્યક ચૂર્ણિમાં બાષભના દેવદૂષ્ય અધિકારમાં આ આલાપક જાણવો – “શક લાખ મૂલ્યવાળા દેવદૂષ્યને બધાં જિનેશ્વરને ખંભે સ્થાપિત કરે, વીરને સાધિક એક વર્ષ રહ્યું, બધાંની તે જ સ્થિતિ જાણવી. શ્રમણ થઈને પ્રભુ કઈ રીતે પ્રવૃત થયા ? તે કહે છે – જ્યારથી કૌશલિક ઋષભ અરહંત પ્રવજિત થયા, ત્યારથી નિત્ય પસ્કિર્મના વર્જન વડે કાયાને વોસિરાવીને, પરીષહાદિના સહેવા દ્વારા શરીરનો ત્યાગકરીને, તથા જે કોઈ ઉપસર્ગો ઉત્પન્ન થતાં, જેમકે દિવ્ય - દેવે કરેલા, યાવત્ શબ્દથી મનુષ્ય કે તિર્ય ઉત્પન્ન કરેલા. તે પ્રતિકૂળપણે વેદાતા હોય કે અનુકૂળપણે વેદાતા હોય. તેમાં પ્રતિકૂળપણે - વેગ વડે • જળવાંસથી યાવત્ શબ્દથી વયા-છિવા કે લતા વડે, કપ-ચર્મદંડ વડે કોઈ દુષ્ટાત્મા • x • મારે, તાડન કરે. અનુકૂળ ઉપસર્ગ તે - વંદન કરે, યાવત્ શબદથી પૂજે, સકાર કરે, સન્માન કરે, ઈત્યાદિ. Page #90 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ ૨/૪૪ તેમાં વંદન - સ્તુતિ કરવા વડે, પૂજા - પુષ્પાદિ વડે, સત્કાર વગાદિ વડે, સન્માન - અભ્યત્યાનાદિ વડે, કલ્યાણ - ભદ્રકાપિણાથી, મંગલ - અનર્થપ્રતિઘાતિત્વથી, દેવતા-ઈષ્ટ દેવતા સમાન, ચૈત્ય-ઈષ્ટ દેવતાની પ્રતિમા સમાન, પર્યાપાસના-સેવે. તે પ્રતિકૂળ અને અનુકૂળ ભેદથી ઉપસર્ગોને સમ્યક્ રીતે અને ભયના અભાવથી સહન કરે યાવત્ શબ્દથી ક્રોધના અભાવથી ખમે, દિનતા ધારણ કર્યા વિના તિતિક્ષા કરે, અવિચલકાયપણે અધ્યાસે. હવે ભગવંતની શ્રમણાવસ્થાને વર્ણવે છે - ત્યારપછી તે ભગવંત શ્રમણ-મુનિ થયા. કેવા સ્વરૂપના ? ઈ - ગમનાગમનમાં સમિત - સમ્યક્ પ્રવૃત થતુ ઉપયોગવાળા યાવત્ શબ્દથી ભાષા સમિત- નિરવધ ભાષાણમાં ઉપયોગવંત, એષણા • પિંડ વિશુદ્ધિમાં, આધાકમિિદ દોષરહિત ભિક્ષા ગ્રહણમાં ઉપયોગવંત, ભાંડ માત્ર - ઉપકરણ માત્રના ગ્રહણમાં અને મૂકવામાં ઉપયોગવંત અર્થાત્ પ્રત્યુપેક્ષણાદિ સુંદર ચેષ્ટા વડે યુક્ત અથવા આદાન સાથે ભાંડમાગનું નિક્ષેપણ, ઉચ્ચાર-મળ, પ્રશ્રવણમૂત્ર, ખેલ-કફ, સિંઘાન-નાકનો મલ, જલ-શરીરનો મેલ, એ બધાંનું પારિઠાપન - સર્વ પ્રકારે પુનર્ણહણપણે મૂકવું અર્થાત્ પરિત્યાગ કરવો તે. પારિઠાપનામાં સુંદર ચેષ્ટા-ક્રિયા, તેમાં ઉપયોગવંત • x • x • થયા. જો કે આ છેલ્લી બે સમિતિ ભગવંતને ભાંડ, સિંઘાનકાદિ અસંભવ હોવા છતાં અખંડનાર્થે કહેલી છે. તે બાદર પ્રેક્ષણ જણાય છે. સૂમ પ્રેક્ષણથી તો જેમ વૌષણાના અસંભવ છતાં સર્વથા એષણા સમિતિનો ભગવંતને અસંભવ નથી, કેમકે આહારાદિમાં તેનો ઉપયોગ છે. તથા બીજા ભાંડના અસંભવમાં પણ દેવદૂષ્ય સંબંધી ચોથી સમિતિ હોય જ છે. જેમ ભગવંત વીરના બ્રાહ્મણને વાદાનમાં આદાન-નિફોપ છે. એ પ્રમાણે ગ્લેમાદિના અભાવમાં પણ નીહાર [āડિલ] પ્રવૃત્તિમાં પાંચમી સમિતિ છે, એટલું પ્રસંગથી કહ્યું. તથા મન સમિત-કુશળ મનોયોગ પ્રવર્તક, વયનસમિત - કુશળ વાદ્યોગ પ્રવર્તક, ભાષા સમિત કહેવા છતાં જે વચન સમિત એમ કહ્યું. તે બીજી સમિતિમાં અતિ આદરના નિરૂપણને માટે અને ત્રણ કરણની શુદ્ધિના સૂકમાં સંખ્યા-પૂરણ અર્થમાં છે. કાય સમિત - પ્રશસ્ત કાયાના વ્યાપારવાળો - પ્રવૃત જાણવો. | મનોગુપ્ત- કુશલ મનોયોગને રૂંધનાર, ચાવત્ શબ્દથી વચનગુપ્ત-કુશલ વાદ્યોગના રોધક, કાયગુપ્ત-અકુશલ કાયયોગના રોધક. એ પ્રમાણે સપ્રવૃત્તિરૂપ સમિત અને અસત્પવૃત્તિ નિરોધ રૂપ ગુપ્ત, એમ જાણવું, તેથી જ ગુપ્ત કેમકે સર્વથા સંવૃત્ત છે. તેમાં જ વિશેષણ દ્વારા હેતુને કહે છે – ગણેન્દ્રિય - શબ્દાદિ ઈન્દ્રિય વિષયોમાં રાગ-દ્વેષ રહિતપણે પ્રવર્તન કરવાથી તથા ગુપ્તિ વડે વસતિ આદિથી યત્નપૂર્વક ક્ષિત હોવાથી ગુપ્ત. બ્રહ્મ-મૈથુન વિરતિરૂપ વિચરનારા. અક્રોધ, અહીં ચાવત્ શબ્દથી અમાન, અમાયા પદ બંને લેવા, લોભ. ૧૬૬ જંબૂદ્વીપપજ્ઞાતિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ અહીં ચારેમાં સ્વા અર્થમાં નિષેધ જાણવો. તેથી સ્વ. ક્રોધાદિ વડે, અન્યથા સૂક્ષમ સંપરાય ગુણ સ્થાનક સુધીના લોભોદયની ઉપશાંત મોહ અવધિ અને ચારે પણ ક્રોધાદિનો સતામાં સંભવ છતાં તેનો અભાવ સંભવે છે. આ પ્રમાણે કેમ હોય ? તે કહે છે – શ્રાંત-ભવભમણથી પ્રસ્વાંત-પ્રકૃષ્ટ ચિત, ઉપસર્નાદિ આવવા છતાં ધીરયિdપણાથી, ઉપશાંત છે, તેથી જ પરનિવૃત છે. કેમકે સર્વ સંતાપ વર્જિત છે. છિન્નસોતછિન્ન સંસાર પ્રવાહ અથવા છિamશોક, નિરપલેપદ્રવ્ય અને ભાવમલરહિત. હવે ઉપમાન સહિત ચૌદ વિશેષણો વડે ભગવંતને વિશેષથી કહે છે - શંખની જેમ જેમાંથી મંજન ચાલી ગયેલ છે તે - કર્મ જીવમાલિન્ય હેતુપણાથી આ ઉપમા છે. જાત્ય કનક • સોળ વર્ષના સુવર્ણની જેમ. જાતરૂપ - સ્વરૂપ, રાગ આદિ કુદ્રવ્યથી રહિત છે તે. આદર્શ-અરીસો, તેમાં પ્રતિબિંબની જેમ પ્રગટ ભાવ અતુ જેમ અરીસામાં પ્રતિબિંબિત વસ્તુનું જેમ-જેમ પ્રાપ્ત સ્વભાવ આંખ-મુખ આદિ દેખાય છે, તેમ સ્વામીના પણ યથાસ્થિત મનના પરિણામ દેખાય છે. પણ શઠવતું દેખાતા નથી. કાચબાની માફક ગુપ્તેન્દ્રિય, કાચબો જ મસ્તકથી પગ સુધીના પાંચ અવયવોથી ગુપ્ત હોય છે, તેમ ભગવંત પણ પાંચ ઈન્દ્રિયો વડે ગુપ્ત છે. પૂર્વોકત ગુખેન્દ્રિયપણું દેટાંત દ્વારા કહ્યું તેથી તેમાં પુનરપ્તિ નથી. પુકરમ સમાન નિરૂપલેપ, કાદવ અને જળ સમાન સ્વજન વિષયક સ્નેહ રહિત, આકાશની જેમ નિરાલંબન - કુળ, ગ્રામ, નગરાદિ નિશ્રા રહિત. વાયુની જેમ વસતિના પ્રતિબંધ રહિત, કેમકે યથોચિત સતત વિહાપણું છે. અહીં એવું કહે છે. - જેમ વાયુ બધે જ વહેવાના કારણે અનિયતવાસી છે, તેમ ભગવંત છે. ચંદ્રની જેમ સૌમ્યદર્શન - અરૌદ્રમૂર્તિ, સૂર્યની જેમ તેજસ્વી-પરતીર્થિકને પહાર કQાથી કહ્યા. પક્ષીની જેમ અપ્રતિબદ્ધપણે જવાના સ્વભાવવાળા છે. અર્થાત્ સ્થલચર અને જલચરને સ્થળ અને જળની નિશ્રાએ ગમન હોય છે, તેવું વિહગઆકાશગામીને હોતું નથી, પોતાના અવયવરૂપ પાંખોથી તેઓ ગમન કરે છે. તેમ વિહગવત્ આ પ્રભુ અનેક અનાર્ય દેશોમાં કર્મના ક્ષયમાં સહાય કરનાર પ્રત્યે અનપેક્ષ થઈ સ્વશક્તિથી વિચરે છે. સાગર જેવા ગંભીર - બીજા વડે મધ્ય ભાગ અપાય, નિરૂપમ જ્ઞાનવાળા હોવા છતાં બીજાએ ખાનગીમાં સેવેલ દુદ્ઘઝિને જાહેર ન કરનારા, હર્ષ-શોકાદિ કારણોનો સદ્ભાવ હોવા છતાં તેના વિકારને નહીં જોનારા. મેરુ જેવા અકંપ, કેમકે સ્વપ્રતિજ્ઞા અને તપ:સંયમમાં દૃઢ આશયપણાથી પ્રવર્તે છે. પૃથ્વીની જેમ સર્વ અનુકૂળ કે પ્રતિકૂળ અને સહન કરનારા છે. જીવની જેમ અપતિeત - અખલિત ગતિવાળા છે. જેમ જીવની ગતિ ભીંત આદિ વડે હણાતી નથી, તેમ કોઈપણ પાખંડી વડે આર્ય-અનાર્ય દેશોમાં સંચરતા Page #91 -------------------------------------------------------------------------- ________________ ૨/૪૪ પ્રભુ પણ છે. પ્રભુને કદાચ બીજો કોઈ ગતિ વિઘાતક ન બને, પણ પોતાના પ્રતિબંધઆસક્તિથી ગતિ ન હણાય તે માટે કહે છે - તે ભગવંતને ક્યાંય પણ પ્રતિબંધ - “આ મારું છે અને હું આનો છુંએવા આશયરૂપ આસક્તિ નથી. આ જ વાત સંસાર શબ્દથી જણાવે છે - “આ મારું’ એ સંસાર છે અને ન હું - ન મારું એ નિવૃત્તિ છે. * * * આ પ્રતિબંધ દ્રવ્યથી - દ્રવ્યને આશ્રીને, એ પ્રમાણે ક્ષેત્ર ઈત્યાદિ પણ જાણવા. આ લોકમાં મારી માતા, મારા પિતા, ચાવતું શબ્દથી મારી પત્ની, મારો ગ, મારી પુત્રી, મારી પુત્રવધૂ ઈત્યાદિ. તેમાં ધૂમ - પુગી, તપ્તા-પૌત્ર, અષા - પુત્રવધૂ, સખા-મિખ, સ્વજન-કાકા અાદિ સગળ સ્વજનના સ્વજન, ભમીએ-શાળો આદિ, સંસ્તુત-વારંવાર દર્શનથી પરિચિત, આ બધાંને જીવપચિ હોવાથી દ્રવ્ય કહ્યું. મારું રુ, મારુ સોનું ચાવત્ શબદથી મારું કાંસુ, મારા વસ્ત્ર, મારું ધન ઈત્યાદિ, ઉપકરણ • ઉd Aતિરિક્ત. આ ચાવતું પદ સંગ્રહ મૂળમાં 'ટ હોવાથી મારા વડે સિદ્ધાંત શૈલીથી પ્રગટ કરીને સ્થાનની અશચતા માટે લખેલ છે. તે સૈદ્ધાંતિકોએ તેના મૂળપાઠને શોધવાને ઉધમ કવો જોઈએ. બીજા પ્રકારે દ્રવ્ય પ્રતિબંધ કહે છે - ઉકત રીતિથી વ્યકત કરવાનું કથન શક્ય હોવાથી સંક્ષેપથી કહે છે. સચિત-દ્વિપદાદિ, અયિત-હિરણાદિ, મિશ્રહિણથી અલંકૃત દ્વિપદાદિ. દ્રવ્યનતદ્રવ્ય પ્રકારમાં કે સમુચ્ચયમાં, તે પ્રતિબંધ છે ભગવંતને નથી અથવું મારું આ - એવો આશયબંધ હોતો નથી. ફોનથી એ પ્રાયઃ વ્યકત છે. વિશેષ એ કે - ક્ષેત્ર એટલે ધાન્યની જમભૂમિ, ખેતર, ખલ-ધાન્યને મેળવવા કે પનાદિ ભૂમિ, ખળો. એ પ્રમાણે આશયબંધ, તે ભગવંતને તી. કાળજી - સાત પ્રાણ પ્રમાણ-સ્તોક, સાત સ્તોક પ્રમાણ * લવ, મુહર્ત-38 લવ પ્રમાણ, અહોરાઝ-30 મુd પ્રમાણ, પા-પંદર અહોરા પ્રમાણ, માસ-બે પક્ષ પ્રમાણ, • બે માસ પ્રમાણ, અયન-ત્રણ ઋતુ પ્રમાણ, સંવસર - બે અયન પ્રમાણ, તે સિવાયનો સો વર્ષ આદિ કોઈ દીર્ધકાળ, ઉક્ત રીતે તેમને પ્રતિબંધ નથી. મને આ ઋતુ અનુકૂળ છે, આ ઋતુ પ્રતિકૂળ છે એવી મતિ તેમને નથી. જેમકે શ્રીમંતોને શીત થતુ અનુકૂળપણે પ્રતિબંધ કરે છે, નિર્તનોને ઉણ કઠતુ અનુકૂળ પ્રતિબંધ કરે છે - ઈત્યાદિ. ભાવગી • સળ છે, વિશેષ એ કે- કદાપ્રહના વશી હે કોયાદિને જીશ નહીં એવી બુદ્ધિ તેમને હોતી નથી. આ સૂમના ઉપલક્ષણ રૂ૫, તેના વડે ન કહેવાયેલ બધાં પાપસ્થાનો અહીં ભાવમાં લેવા. હે ભગવનું કઈ રીતે વિચારે છે, તે કહે છે - ભગવંત વર્ષમાં - પ્રાવૃટકાળમાં ૧૬૮ જંબૂતીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ વાસ-અવસ્થાન, તેતે વઈને હેમંત-શીત કાળ માસ, ગ્રીમ-ઉણકાળમાય, તેમાં ગામમાં - નાના સંનિવેશમાં એક સમિ વસવા વડે તે એકરાણિક અતિ એક દિન વસનાર, નગર મોય સંનિવેશમાં પાંચ સત્રિ વસવા વડે તે પાંચ દિત વસનાર, [અal eljતમાં કહે છે - “ગામમાં એકfષ** ઈત્યાદિ પ્રવચન બળવી માને મુખ્યવૃત્તિથી કામ જ હોય તેવી શંકા કરે છે. સાધુને આપીને આ પ્રમાણે (પાઠઅભિpuહ વિશેષ જ જામવો. ઉવાઈ સૂપની વૃત્તિમાં તેમજ વ્યાખIM છે, તેથી જ મામાણી સામi વિહારમાં વિચિત્રતા પw wામમાં પ્રસિદ્ધ છે. તેelી જ એક દિવસ-uોજ દિવસ કે મહિના સુnી જેમ સમાધિ રહે તેમ • ઈત્યાદિ કહે છે. જે કે દિવસ શબ્દ • અહોરમવાચી છે, તો પણ સકિ શબ્દ પણ અહોરાખવાથી છે, તો પછી દિવસ શબ્દનું ગ્રહણ કેમ ન કર્યું ? સગિનો વિહાર અસંચમહેતુપણે છે. તેથી ચાર જ્ઞાની તીર્થકર પણ અવગૃહીત વસતિમાં સગિના વસ કરે છે, તેવો વૃદ્ધ આમ્નાય છે. હાસ્ય-શોકાદિ ચાલ્યા ગયા છે તેવા - તેમાં અરતિ-મન વડે અનૌસૂતાથી ઉદ્વેગનું ફળ. તિ-રોનો અભાવ, પત્રિાસ-આકસ્મિક ભય, બાકીના શબ્દો પ્રસિદ્ધ છે, જE - ‘માર' શબ્દ જેમનામાંથી નીકળી ગયો છે તે. અથ પ્રભુને ‘માર' એવા અભિલાષવી અભિલાપ નથી અર્થાત્ જેમાં મારું-મારું નથી એવી સાધુતા, નિરહંકાર • હું - હું એમ કરવું તે અહંકાર, છે જેમાંથી ચાલ્યો ગયો છે તે. લઘુભૂત-ઉદર્વગતિક હોવાથી, તેથી જ બાહ્ય-વ્યંતર પરિગ્રહ હિત. વાચસુથારનું સવિશેષ તેના વડે જે છોલવું અથg ચામડીને ઉખેડવી તે, તેમાં શ્રેષરહિત, ચંદન વડે લેપમાં રગ વગMા. લેટપત્યર અને સોનામાં સમભાવી, ઉપેક્ષણીય હોવાથી બંનેમાં સમાન ભાવને ભજનાધારણ કરનાર. આ લોકમાં - વર્તમાન ભવમાં, મનુષ્યલોકમાં. પશ્લોક-દેવતા ભવાદિમાં આસક્તિ રહિત. તેમાં અતિસુખની તૃષ્ણારહિત. જીવનમાં કે મરણમાં આકાંક્ષા સહિત • ઈન્દ્ર, નરેન્દ્રાદિ પુજાની પ્રાપ્તિમાં જીવિત અને ભયંકર પરીષહ પ્રાતિમાં મરણ વિશે નિસ્પૃહ. * * * કર્મોનો સંગ-અનાદિ કાલીન જીવપદેશો સાથેનો સંબંધ, તેનું નિઘતિનછા પાડવા તેને માટે ઉઘત થઈ વિચારે છે. હવે જ્ઞાનકલ્યાણકનું વર્ણન કરે છે - ભગવંતને હમણાં કહેલા વિહારી વિચરતા ૧૦૦૦ વર્ષ વીત્યા પછી પુરિમતાલ નગરની બહાર શકટમુખ ઉધાનમાં ચોઘના શ્રેષ્ઠવૃક્ષની નીચે દયાનાંતરિકા-વિચછેદનું કર્યું તે અંતરિકા, અથવા અંતર તે જ આંતર્ય •x• આંતરી કે આંતર્ય જ અંતરિકા, દયાનાંતરિકા • આમેલ ધ્યાનની સમાપ્તિ અને અપૂર્વનો અનારંભ, તેમાં વર્તતા એવા. અહીં શું કહેવા માંગે છે? (૧) પૃથકત્વવિતર્ક સવિચાર, (૨) એકવવિતર્ક અવિચાર, (3) સૂમક્રિયા આપતિપાતિ, (૪) વ્યછિન્ન કિયા અનિવનિ. એ ચાર ચરણરૂપ શુક્લ યાનના બે ચરણના ધ્યાનમાં અને છેલ્લા બે ચરણને ના Page #92 -------------------------------------------------------------------------- ________________ ૨/૪૪ ૧૬૯ પામીને. યોગનિરોધરૂપ ધ્યાનનું ચૌદમાં ગુણસ્થાનકવર્તી હોવાથી કેવલીને જ સંભવે છે. એ રીતે ફાગણવદ-૧૧ ના પૂર્વાણ કાળરૂપ જે સમય-અવસર, તેમાં અઠ્ઠમ ભક્ત - આગમ કથિત ત્રણ ઉપવાસરૂપ અને તે પણ નિર્જળ, તેમાં ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચંદ્ર સાથે યોગ થયો ત્યારે - ૪ - અનુત્તર-ક્ષપક શ્રેણિ સ્વીકારીને કેવળ આસન્નપણે પરમ વિશુદ્ધિપદ પ્રાપ્તપણાથી જેમાં ઉત્તર-પ્રધાન અગ્રવર્તી કે છાાસ્થિક જ્ઞાન વિધમાન રહેલ નથી તે. તેવા જ્ઞાનથી - તત્ત્વાવબોધરૂપ. એ પ્રમાણે યાવત્ શબ્દથી દર્શન વડે - ક્ષાયિક ભાવ પામીને, સમ્યકત્વ વડે. ચાસ્ત્રિ - વિરતિ પરિણામરૂપ ક્ષાયિક ભાવને પામીને, તપ વડે, બળ-સંહનનથી ઉઠેલ પ્રાણ વડે, વીર્ય-મનના ઉત્સાહ વડે, આલય - નિર્દોષ વસતિ વડે, વિહા-ગોચરચર્યાદિથી ફરવા રૂપ વડે, ભાવના-મહાવ્રત સંબંધી મનોગુપ્તિ આરૂિપ અથવા પદાર્થોના અનિત્યવાદિ ચિંતનરૂપ વડે [તથા] - - ક્ષાંતિ - ક્રોધ નિગ્રહ વડે, ગુપ્તિ-પૂર્વે વ્યાખ્યા કરેલ છે, તેના વડે, મુક્તિ - નિર્લોભતા વડે, તુષ્ટિ - ઈચ્છાની નિવૃત્તિ વડે, આર્જવ-માયાના નિગ્રહ વડે, માર્દવ-માનના વિગ્રહ વડે, લાઘવ-ક્રિયામાં દક્ષ ભાવથી, સોપચિત - ઉપચય સહિત, પુષ્ટ. આવા પ્રકારના પ્રસ્તાવથી નિર્વાણ માર્ગ સંબંધી, સુચરિત - સત્ આચરણ વડે ફળ-ક્રમથી મુક્તિ લક્ષણ જેમાંથી છે, તેવો જે નિર્વાણ માર્ગ - અસાધારણ રત્નત્રયરૂપ, તેના વડે આત્માને ભાવિત કરતાં, શ્રેષ્ઠ કેવળ જ્ઞાન-દર્શન સમુત્પન્ન થયા. એ પ્રમાણે અન્વય છે. તેમાં અવિનાશીપણાથી અનંત, સર્વોત્તમપણાથી અનુત્તર, ભીંત આદિ વડે અપર્તિહતપણાથી નિર્વ્યાઘાત, જ્ઞાયિકપણાથી નિરાવરણ, સર્વ અર્થના ગ્રાહકપણાથી સંપૂર્ણ, પૂર્ણચંદ્રની માફક સર્વ કલાંશોથી યુક્ત હોવાથી પરિપૂર્ણ, કેવલ-અસહાય કેમકે “છાાસ્થિક જ્ઞાન નષ્ટ થતાં'' એવું વચન છે. પરમ-પ્રધાન જ્ઞાન અને દર્શન - ૪ - તેમાં સામાન્ય-વિશેષ ઉભયાત્મક ફોય વસ્તુનું જ્ઞાન તે વિશેષ અવબોધરૂપ છે અને દર્શન-સામાન્ય અવબોધરૂપ છે. અહીં કહેવાનો આશય આ પ્રમાણે છે – દૂરથી જ તાલ-તમાલ આદિ વૃક્ષસમૂહને વિશિષ્ટ વ્યક્તિ રૂપપણે અનવધારિત અવલોકતા પુરુષને સામાન્યથી વૃક્ષમાત્રની જ પ્રતિતિ કરાવે છે, તે અપરિસ્કૂટ કંઈપણ રૂપને ચકાસે છે તે દર્શન. - ૪ - પરંતુ તે જ તાલ-તમાલાદિને વ્યક્તિરૂપપણે અવધારવું, તે જ વૃક્ષ સમૂહને જોતા વિશિષ્ટ વ્યક્તિ પ્રતીતિ જનક પરિસ્ફૂટ રૂપને જુએ છે, તે જ્ઞાન છે. (શંકા) આ અનુભવસિદ્ધ જ્ઞાનમાં છદ્મસ્યોને વિશેષ ગ્રાહકતા અને દર્શનમાં સામાન્ય ગ્રાહકતા, પરંતુ કેવલીને જ્ઞાન લક્ષણમાં સામાન્યાંશના અગ્રહણથી દર્શન વડે વિશેષાંશ ગ્રહણનો અભાવ વડે, બંને પણ સર્વાર્થ વિષયત્વ વિરુદ્ધ ન થાય ? જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ (સમાધાન) જ્ઞાન ક્ષણમાં જ કેવલીને જ્ઞાનમાં યાવત્ વિશેષને ગ્રહણ કરે ત્યારે સામાન્ય પ્રતિભાસે જ છે. અશેષ વિશેષ રાશિરૂપપણાથી સામાન્ય. દર્શન ક્ષણમાં દર્શનમાં સામાન્યને ગ્રહણ કરતાં યાવત્ વિશેષ પ્રતિભાસે છે જ, કેમકે વિશેષના અલિંગિતમાં સામાન્યનો અભાવ હોય છે. ઈત્યાદિ - ૪ - ૧૭૦ અહીં શો અર્થ છે ? જ્ઞાનમાં પ્રધાનભાવથી, વિશેષ ગૌણભાવથી સામાન્ય, દર્શનમાં પ્રધાનભાવથી સામાન્ય અને ગૌણ ભાવથી વિશેષ, એમ બંનેમાં તફાવત જાણવો. સમુત્પન્ન - સમ્યક્, કેમકે ક્ષાયિકપણાને લીધે દેશ સ્થાપનાનો અભાવ છે, ઉત્પન્ન - પ્રાદુર્ભૂત ઉત્પન્ન કેવળ ભગવંતનું જે સ્વરૂપ છે તે પ્રગટ કરે છે – નિન - રાગાદિના જિતનાર, કેવલ-શ્રુતજ્ઞાનાદિની સહાય વિના જ્ઞાન જેને છે, તે કેવલી. તેથી જ સર્વજ્ઞ-વિશેષાંશ પુરસ્કારથી સર્વજ્ઞાતા. સર્વદર્શી - સામાન્યાંશના પુરસ્કારથી સર્વજ્ઞાતા. (શંકા) અરહંતોને કેવળજ્ઞાન-કેવળદર્શન આવરણ, ક્ષીણ મોહના અંત્ય સમયે જ ક્ષીણ થવાથી એક સાથે ઉત્પન્ન થવા પણાનો ઉપયોગ સ્વભાવ છે, અને ક્રમ પ્રવૃત્તિમાં સિદ્ધોને માટે સર્વજ્ઞ-સર્વદર્શી એવું સૂત્ર, જેમ જ્ઞાન પ્રાથમ્ય સૂચક રહેલ છે. તેમ સર્વદર્શી સર્વજ્ઞ એ પ્રમાણે. દર્શનની પ્રથમતાનું સૂચક કેમ નથી ? તુલ્ય ન્યાયત્વથી. તેમ નથી. બધી લબ્ધિઓ સાકાોપયુક્તને ઉપજે છે, અનાકારોપયુક્તને નહીં. એ પ્રમાણે આગમના ઉત્પત્તિક્રમથી સર્વદા જિનોને પહેલા સમયે જ્ઞાન અને બીજા સમયે દર્શન હોય છે, એમ જ્ઞાપનર્સપણાથી આ ઉપન્યાસ છે. પરંતુ છાસ્યોને તો પહેલાં સમયે દર્શન અને બીજા સમયે જ્ઞાન હોય છે તેમ જાણવું. [અહીં સમય શબ્દ અવસરવાચકપણે જાણવો.] ઉક્ત બંને વિશેષણને વિશેષથી કહે છે – નૈરયિક, તિર્યંચ, મનુષ્ય, દેવ સહિતના પંચાસ્તિકાયાત્મક ક્ષેત્ર ખંડના અને ઉપલક્ષણથી લોકના અને અલોકનાપણ - આકાશ પ્રદેશ માત્ર ક્ષેત્ર વિષયના પર્યાયોને - અનુક્રમે ભાવિ સ્વરૂપ વિશેષને કેવળજ્ઞાન વડે જાણે છે અને કેવળદર્શન વડે જુએ છે. “પર્યાય’ એમ કહેવાથી દ્રવ્ય અને પર્યાય બંને ગ્રહણ કરવા, કેમકે દ્રવ્ય રહિત પર્યાય કે પર્યાય રહિત દ્રવ્ય હોતા નથી. તે આધાર અને આધેય છે. અન્યથા આધેયપણું ન રહે. - ૪ - ૪ - અથવા સામાન્યથી પર્યાયોને કહ્યા. જ્ઞાનને સ્પષ્ટરૂપે નિરૂપણ કરતાં કહે છે – ઞાતિ - જીવો વિવક્ષિત સ્થાને જે સ્થાનથી આવે છે તે. ગતિ - જ્યાં મરીને ઉત્પન્ન થાય છે તે. સ્થિતિ - કાય અને ભવ સ્થિતિરૂપ, ચ્યવન - દેવલોકથી દેવોનું મનુષ્ય કે તિર્યંચમાં અવતરણ. ઉપપાત - દેવે કે નારકનું જન્મસ્થાન. મુક્ત · અશનાદિ, કૃત - ચોરી આદિ. પ્રતિસેવિત - મૈથુનાદિ. આવિષ્કર્મ - પ્રગટ કાર્ય, રહઃકર્મ - પ્રચ્છન્ન કાર્ય. Page #93 -------------------------------------------------------------------------- ________________ ૨/૪૪ ૧૧ ૧૭૨ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ તે - તે કાળમાં -x • મન, વચન, કાયાના યોગો અથત ગણે કરણના વ્યાપાર ઈત્યાદિ. જીવોના સર્વભાવોને અથ જીવધમોંતે. અજીવોના પણ સર્વ ભાવોને અત્િ રૂપ આદિ ધમને. મોક્ષ માર્ગના-રત્નત્રયરૂપના વિશુદ્ધતક : પ્રકfકોટિ પ્રાપ્ત કર્મકાય હેતુક ભાવોને - જ્ઞાનાચારાદિ, તેને જાણતાં-જોતાં વિચરે છે. કઈ રીતે જાણતાં-જોતાં વિચરે છે ? અનંતર વર્ચમાણ ધર્મ, નિશે મોક્ષમાર્ગ છે. સિદ્ધિ સાધકપણાથી મને અર્થાત્ કહેનારને અને બીજાને - સાંભળનારને હિતકલ્યાણ અર્થાત્ પથ્થભોજન સમાન થાય છે. સુખ-અનુકૂળવેધ, પિપાસા - શીતળજળપાનવતું, નિઃટેય મોક્ષ, તેને કરનાર, ઉકત હિતાદિનો કારક છે. સર્વ દુઃખ વિમોક્ષણ - બધાં દુઃખને છોડાવનાર, પરમસુખ આત્યંતિક સુખને સમ્યક રીતે પ્રાપ્ત કરાવે છે. • X - X - X - હવે ઉત્પન્ન કેવળજ્ઞાનવાળા ભગવંત જે રીતે ધર્મને પ્રગટ કરે છે, તે કહે છે - તે ભગવંત શ્રમણ નિર્મન્થ અને નિર્ગુન્શીને પાંચ મહાવત - સર્વ પ્રાણાતિપાત વિરમણાદિ, સભાવના - ઈયસિમિતિ આદિ ભાવના યુકત તથા છ જીવનિકાય - પૃથ્વીકાયાદિથી ત્રસકાય પર્યા, એ પ્રમાણે ધર્મનો ઉપદેશ કરતાં વિચરે છે. ધર્મમાં જે પ્રકમથી છ ઇવનિકાયનું કથન કરાયું, તે “જીવ-પરિજ્ઞા” સિવાય વ્રતપાલનનો અસંભવ છે, તેમ જણાવવા માટે છે. (શંકા) શું ‘જીવ-પરિજ્ઞા'નો નિયમ પહેલા વ્રતમાં જ ન સંભવે ? કેમકે મૃષાવાદ વિરમણાદિ તો ભાષાવિભાગાદિ જ્ઞાનને અધીન છે, તેમાં આ નિયમ ન સંભવે (સમાધાન] બાકીના વ્રતો પણ પ્રાણાતિપાત-વિરમણ વ્રતના રક્ષકપણે નિયુક્ત છે જેમ મહાવતના વૃતિવૃક્ષ હોય છે. તેથી કહે છે – મૃષા ભાષા ન બોલતો જ અભ્યાખ્યાનાદિ વિરત છે. તે કુળવધૂ આદિને મારતો નથી. અદત્તાદાન ન લેતો ધનસ્વામીને અને સચિત જળ-ફળાદિને મારતો નથી. મૈથુનથી વિરત નવ લાખ પંચેન્દ્રિયોને મારતો નથી અને પરિગ્રહ વિરત શુકિત અને કસ્તુરી મૃગની હત્યા કરતો નથી. તેથી આ જ વાત કંઈક વક્ત રીતે કરે છે - પૃથ્વીકાયિક જીવોને જોતો વિચરે છે. લાઘવ અર્થે સૂગની પ્રવૃત્તિથી દેશના ગ્રહણથી પૂર્ણ આલાપક કહ્યો. તે આ રીતે- અકાયિક, તેઉકાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક અને પ્રકાયિકને. તથા પંચમહાવત ભાવના સહિત, ભાવનાનો લાવો આચારાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધમાં ભાવના નામક અધ્યયનથી જાણવો અહીં સૂત્રમાં જે ઉદ્દેશથી પાંચ મહાવતો ઈત્યાદિ કહ્યા, તેમાં પછી પૃવીકાયિક ઈત્યાદિ કેમ છે, તેવા શંકા ન કરવી. કેમકે પછી ઉદ્દિષ્ટ કરાયા છતાં છ જવનિકાયોની પ્રસ્તુત ઉપાંગમાં સ્વતા વક્તવ્યતાથી પહેલાં પ્રરૂપણામાં યુક્તિ ઉપપન્ન છે. • x - આચાર્યની વિચિત્ર સૂત્ર કૃતિ છે, એ ન્યાયથી અથવા સ્વયં જાણવું. (શંકા) ભગવંત વડે ગૃહિધર્મ અને સંવિઝ પાક્ષિક ધર્મ પણ મોક્ષના અંગરૂપે કહેવાયેલ છે તેમ નથી ? જે કહ્યું છે - સાવધયોગના પરિવર્જનથી યતિધર્મ સર્વોત્તમ છે, બીજો શ્રાવકધર્મ, ત્રીજો સંવિસ્તૃપક્ષ. તે અહીં તે બંને કેમ ન કહ્યા ? (સમાધાન) સર્વસાવધના વર્જનથી દેશનામાં યતિધર્મનું પ્રથમ કક્ષ હોવાથી અને મોક્ષપથપણાની અતિ નીકટતાથી શ્રમણસંઘની પ્રથમ વ્યવસ્થાપનીયતાથી પ્રાધાન્ય દર્શાવવા પહેલાં કહેલ છે. તેથી “વ્યાખ્યાથી વિશેષાર્થ જણાય છે” એ ન્યાયથી આવું પૂછતાં તે બંને ધર્મો ભગવંતે પ્રરૂપેલા છે, તેમ જાણવું. - x - ૪ - હવે અવંધ્ય શક્તિવયનગુણ પ્રતિબદ્ધ પ્રભુના પરિકરરૂપ સંઘની સંખ્યા કહે છે – ઋષભદેવના ઈત્યાદિ સુગમ છે. વિશેષ એ કે – જેના જેટલા ગણ હોય, તેના તેટલાં ગણધરો હોય. • x - એ વચનથી સૂત્રમાં ગણોનાં સાક્ષાત્ નિર્દેશ કરવાથી તેટલાં ગણધરો જાણવા. કેટલાંક જીર્ણ પ્રતોમાં ૮૪ ગણો અને ગણધરો હતા, તેવો પાઠ પણ દેખાય છે, તેથી ૮૪ ગણો અને ૮૪ ગણઘરો એમ જાણવું. ગણ એટલે એક વાચના અને આચારવાળો યતિ સમુદાય અને તેને ધારણા કરે તે ગણધર અર્થાત્ વાચનાદિ વડે જ્ઞાનાદિ સંપદાના સંપાદકવણી ગણના આધારરૂ૫. ભગવંત ઋષભને ઋષભસેન આદિ ૮૪,૦૦૦ શ્રમણો થયા. આ ઉત્કૃષ્ટ ભાગ છે. તેટલી ઉત્કૃષ્ટી સંપદા થઈ. • x - ભગવંત ઋષભને ઈત્યાદિ સૂત્ર પ્રાયઃ સુગમ છે. વિશેષ એ કે ચૌદપૂર્વીના સૂત્રમાં નિન - છાસ્થ, સવક્ષર સંનિપાતિ - અકારાદિ બધાં જ અક્ષરોનો સંનિપાત • બે આદિ સંયોગ અનંત હોવાથી અનંતા પણ જાણ પણે વિધમાન જેમાં છે તે. જિનતુલ્યવનો હેતુ કહે છે – જિનની જેમ અવિતથ - યથાર્થ વ્યાકુવન - ઉત્તર આપે છે કે કહે છે. કેમકે પ્રજ્ઞાપનામાં કેવલી અને શ્રત કેવલીની તુલ્યતા બતાવે છે - [આગમમાં શ્રત કેવલીને અસંખ્યભવ નિર્ણાયક કહ્યા છે. તે ચૌદપૂર્વીની ઉત્કૃષ્ટ સંખ્યાનો અહીં સૂત્રકારે નિર્દેશ કરેલો છે. - વૈક્રિયલબ્ધિવાળા ઈત્યાદિ સ્પષ્ટ છે. વિપુલમતિ એટલે મન:પર્યવજ્ઞાન વિશેષવાળા. ઈત્યાદિ - x - વાદી-વાદિલબ્ધિવાળા, બીજા વાદીના નિગ્રહમાં સમર્થ. ગતિ-દેવગતિરૂપ, કલ્યાણ- જેમાં પ્રાયઃ સાતાના ઉદય તેમને હોય છે. સ્થિતિ • દેવાયુરૂપ, જેમાં કલ્યાણ હોય છે. અપવીયાર - સુખના સ્વામીપણાથી. આથમિય ભદ્ર - જેમાં તેઓ આગામીભવે મોક્ષમાં જનાર હોય છે તે. અનુરોપપાતિક - પાંચ અનુતર લવ સપ્તમ દેવ વિશેષ ૨૨,૯૦૦ થયા. sષભદેવને ઈત્યાદિ સુગમ છે. વિશેષ એ કે - શ્રમણ અને શ્રમણી બંનેની સંખ્યાના મિલનથી અંતેવાસીઓની સંખ્યા પ્રાપ્ત થાય છે. તેથી સૂત્રમાં ભેગી સંખ્યા દશવિી. Page #94 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ ૧૩ ૧૩૪ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ હે ભગવંતના શ્રમણોનું વર્ણસૂત્ર કહે છે – અરહંત ઋષભના ઘણાં અંતેવાસી • શિષ્યો હતા, તે ગૃહસ્થ પણ હોઈ શકે, તેવી અણગાર ભગવંત પૂજ્ય કહ્યા છે. તેમાં કેટલાંક એક માસ પર્યાય - ચાપિાલન જેમને છે તેવા કહ્યા. જેમ ઉવવાઈ ઉપાંગ સૂત્રમાં સર્વે અણગાનું વર્ણન છે, તે પ્રમાણે અહીં પણ કહેવું. તે ક્યાં સુધી કહેવું ? તે કહે છે – જેમના ઉર્ધ્વજાનુ છે, તે ઉર્ધ્વજાનુવાળા. શુદ્ધ પૃથ્વીના આસનને વજીને ઔપગ્રહિક નિષધાના અભાવે ઉકટુક આસનવાળા જાણવા. અધોશિર - અધોમુખ, ઉર્વ કે તીર્દી વિક્ષિપ્તદૃષ્ટિવાળા નહીં. વળી ધ્યાનરૂપ કોઠ-કોઠી, તેને પામેલા. તેમાં પ્રવેશેલા. જેમ કોઠીમાં નાંખેલ ધાન્ય વિખેરાઈ જતું નથી, તેમ અણગારો વિષયોમાં ન ફેલાયેલી ઈન્દ્રિયોવાળા હોય છે. સંયમ વડે • સંવર વડે, તપથી - અનશનાદિથી. અહીં સંયમ અને તપનું ગ્રહણ મોક્ષાના પ્રધાન અંગપણાથી છે. તેમાં સંયમનું મુખ્યપણું નવા કર્મોનું ઉપાદાના ન કરવાના હેતુથી છે અને તપનું ઉપાદાન જૂના કર્મોની નિર્જસના હેતુપણાથી છે. કેમકે નવા કર્મોનું અનુપાદાન અને જૂના કર્મોના ક્ષયથી સર્વ કર્મક્ષય લક્ષણ મોક્ષ છે. આત્માને ભાવિત કરતાં - તેમાં વાસ કરતા રહે છે. અહીં યાવત પદથી સંગ્રાહ્ય - “કેટલાંક બે માસ પર્યાય વાળા હતા” ઈત્યાદિ ઉવવાઈ ગ્રંથમાં છે. તે વિસ્તાર ભયથી અને લખતા નથી, ત્યાંથી જાણી લેવું. હવે ઋષભ સ્વામીને કેવલજ્ઞાનની ઉત્પત્તિ પછી કેટલા કાળના અંતરે ભવ્યોનું સિદ્ધિગમન ચાલુ થયું અને કેટલા કાળ સુધી તે અનુવર્યું તે કહે છે - ભગવંત ઋષભને બે પ્રકારે ભવનો અંત કરનારા એટલે કે અંતકરો - મુકિતમાં જનારા થયા, તેમની ભૂમિ અર્થાતુ કાળ, કાળના આધારપણાના કારણત્વથી ભૂમિપણે ઓળખાવાય છે. તે આ રીતે - યુગ એટલે પાંચ વર્ષ પ્રમાણ કાળવિશેષ અથવા લોકપ્રસિદ્ધ કૃયુગાદિ, તે ક્રમવર્તી, તેના સાધચ્ચેથી ક્રમવર્તી ગુરુ શિષ્યપ્રશિયાદિ રૂપ પરમો, તે પણ સાધ્યવસાનલક્ષણની અભેદ પ્રતિપત્તિથી યુગ અર્થાત પટ્ટપદ્ધતિ પુરુષો અર્થ જાણવો. તેમના વડે અમિત અંતકર ભૂમિ તે યુગાંતકર ભૂમિ કહેવાય. - પર્યાય - તીર્થકરના કેવલિપણાનો કાળ, તેની અપેક્ષાથી તકર ભૂમિ. શો અર્થ છે ? ઋષભજિનના આટલો કેવલપર્યાયકાળ વીત્યા પછી મુક્તિગમત પ્રવૃત્ત થયું. તેમાં યુગાંતકભૂમિ અસંખ્યાત પુરુષ - પાટે આવેલા, તે યુગાનિ-પૂર્વોક્ત યુક્તિથી પુરુષો, પુરપયુગ. * * * ભગવંત ઋષભથી લઈને ભગવંત અજિતના તીર્થ સુધીમાં ભગવંત રાષભની પદ્ધ પરંપરામાં આરૂઢ અસંખ્યાતા સિદ્ધ થયા અર્થાત્ તેટલો કાળ મુકિતગમનમાં વિરહ ન થયો, એમ જાણવું. જે આદિત્યયશ વગેરે ઋષભદેવના વંશજ રાજાઓ ચૌદ લાખ પ્રમાણનું ક્રમથી પહેલાથી સિદ્ધિગમન, પછી એક સવસિદ્ધ ગયાં, ઈત્યાદિ અનેક રીતિથી અજિતજિનના પિતા સુધી મર્યાદા કરીને નંદીસૂત્રની ચૂર્ણિ, વૃત્તિ, સિદ્ધદંડિકાદિમાં સવર્થિસિદ્ધ સુધી ગમન છે તેમ જણાવેલું છે, તે સિદ્ધિ ગમ કહ્યો. તે કોશલાપટ્ટપતિને આશ્રીને જાણવો. પણ આ પુંડરીકગણધરદિને આશ્રીને વિશેષ છે. તથા પર્યાયાંતકર ભૂમિ, તેમને અંતર્મુહર્તનો કેવળજ્ઞાન પર્યાય જેનો છે, તે છે. આ પ્રમાણે ઋષભદેવમાં અંત - ભવનો અંત કરાયો, પરંતુ તે પૂર્વે નહીં. જે ભગવંતની માતા મરદેવા પહેલાં સિદ્ધ થયા, તે ભગવંત કપભના કેવલ ઉત્પત્તિના અનંતર મુહૂર્ત પછી જ સિદ્ધ થયા. હવે જન્મ કલ્યાણકાદિ નબો કહે છે - • સૂત્ર-૪૫ - અરહંત ઋાભને પાંચ વસ્તુ ઉત્તરાષાઢા નક્ષત્રમાં અને છઠ્ઠી અભિજિd નક્ષત્રમાં થઈ. તે આ પ્રમાણે - ઉત્તરાષાઢા નફામાં સુભા, ચવીને ગર્ભમાં ઉત્પન્ન થયા. ચાવતુ ઉત્તરાષાઢા નક્ષત્રમાં રાજ્યાભિષેક પામ્યા, ઉત્તરાષાઢા નક્ષત્રમાં મુંડ થઈને ગૃહવાસ છોડી અનગાર-પdજ્યા લીધી. ઉત્તરાષાઢા નક્ષત્રમાં અનંત ચાવતુ અમુત્પન્ન થયા. અભિજિત નક્ષત્રમાં ભગવંત નિર્વાણ પામ્યા. • વિવેચન-૪૫ - અરહંત ઠાભ પાંચ વસ્તુમાં - ચ્યવન, જન્મ, રાજ્યાભિષેક, દીક્ષા અને કેવળજ્ઞાન ઉત્તરાષાઢા નક્ષત્ર ચંદ્ર વડે ભોગવાય છે, તેમાં તથા છઠ્ઠા અભિજિત નક્ષત્રમાં - નિર્વાણરૂપ વસ્તુ બની. - x - ઉક્ત અર્થને જ કહે છે - તે આ પ્રમાણે :- ઉત્તરાષાઢા વડે યુક્ત ચંદ્ર. - x • ટ્યુતઃ સવથિસિદ્ધ નામના મહાવિમાનથી નીકળી, ચ્યવીને ગર્ભમાં આવ્યા - મરુદેવાની કુક્ષિમાં અવતર્યા. જાત-ભવિાસથી નીકળ્યા, રાજ્યાભિષેકને પ્રાપ્ત થયા, મુંડ થઈને - ઘર છોડીને અનગારિતા - સાધુતામાં દીક્ષા પામ્યા. અનંત એવું ચાવતુ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ચાવતુ પદ સંગ્રહ પૂર્વવત. અભિજિત્ યુક્ત ચંદ્રમાં પરિનિવૃત - સિદ્ધિમાં ગયા. (શંકા) આ જ વિભાગ સૂત્રના બળથી આદિ દેવના છ કલ્યાણકો પ્રાપ્ત થાય છે. - - - ના, કલ્યાણક તે જ છે જેમાં આસન કંપવા યુક્ત અવધિથી સર્વે સરાસરેન્દ્રો આચાર સમજી વિધિ-મહોત્સવે એકસાથે સંબ્રામ સહિત હાજર થાય છે. તે અહીં છ કલ્યાણક વડે આપે નિરૂપણ કરેલા હોવાથી રાજ્યાભિષેક પણ તેની સમાન છે. તેને ભગવંત મહાવીરના ગભવિહાવતુ જાણવું. પણ તે કલ્યાણક નથી. અનંતર કહેલ લક્ષણના યોગથી કહ્યું, તેથી નિરર્થક આ કલ્યાણક અધિકારમાં તેનું Page #95 -------------------------------------------------------------------------- ________________ ૨/૪૫ ૧૫ પઠન ન વાંચવું - ન જાણવું. પહેલાં તીર્થકરનો રાજ્યાભિષેકનો આચાર શક વડે કરાતાં દેવકાર્યવ લક્ષણ સાધર્મ્સથી સમાન નpપણું હોવાથી, પ્રસંગે તેના પઠનની સાર્થકતા હોવાથી કહેલ છે. તેથી સમાનનક્ષત્રમાં તે વસ્તુ હોવા છતાં કલ્યાણકcવના અભાવથી અનિયત વક્તવ્યતાથી ક્યારેક રાજ્યાભિષેકના કથનમાં પણ દોષ નથી. વળી દશાશ્રુતસ્કંધના આઠમાં અધ્યયનમાં પર્યુષણા કલ્લામાં શ્રી ભદ્રબાહુ સ્વામી કહે છે – “તે કાળે તે સમયે અરહંત ઋષભ કૌશલિકને ચાર ઉત્તરાષાઢામાં અને પાંચમું અભિજિમાં થયું. એ પ્રમાણે પાંચ કલ્યાણક નાગનું પ્રતિપાદન કરતું સૂત્ર બાંધ્યું, પણ રાજ્યાભિષેક નક્ષત્રનું અભિધાન ન કર્યું. - આ વ્યાખ્યાનનું નાગમિકત્વ પણ ન વિચારવું. કેમકે આચારાંગમાં ભાવના અધ્યયનમાં શ્રીવીર કલ્યાણક સૂત્રનું એ પ્રમાણે જ વ્યાખ્યાન કરાયેલ છે. હવે ભગવંતની શરીર સંપદા અને શરીરૂમાણનું વર્ણન કરતાં કહે છે - સૂત્ર-૪૬ - કૌશલિક ઋષભ અરહંત વજઋષભનારાય સંઘયણી, સમચતુરસ સંસ્થાનથી સંસ્થિત, પdo ધનુણ ઉર્જા ઉંચા હતા. ઋષભ અરહંત ૨૦ લાખ પૂર્વ કુમારવાસ મથે રહીને, ૬૩ લાખ પૂર્વ મહારાજાપણે રહીને, એમ કુલ ૮૩ લાખ પૂર્વ ગૃહવાસમાં રહીને મુંડ થઈને ગૃહત્યાગ કરી સાધુપણે દીક્ષા લીધી. ઋષભ અરહંત ૧૦૦૦ વર્ષ છાસ્થ પર્યાય પાળીને, એક લાખ પૂર્વમાં ૧૦૦૦ વર્ષ જૂના કેવલિપર્યાય પાળીને, એ રીતે કુલ એક લાખ પૂર્વ બહુ પતિપૂર્ણ શામણ્ય પર્યાયિનું પાલન કર્યું. એમ કુલ ૮૪ લાખ પૂર્વ સતયુષ્ય પાળીને જે તે હેમંત ઋતુનો ત્રીજો માસ, પાંચમો પા-માઘકૃષ્ણ, તે મહાવદની તેરસના દિવસે ૧૦,૦૦૦ અણગાર સાથે સંપવૃિત્ત થઈને અષ્ટાપદ પર્વતના શિખરે અપાનક ચૌદ ભકત અથતિ નિર્જળ છ ઉપવાસપૂર્વક પલ્ચકાસને રહીને [પશાસનમાં] પૂવહિણકાળ સમયમાં અભિજિતુ નક્ષત્રમાં ચંદ્રનો યોગ થયો ત્યારે સુષમદુષમા આરાના ૮૯ પક્ષ [3 વર્ષ, ૮ માસ બાકી હતા ત્યારે કાળધર્મ દુનિવણિ] પામ્યા યાવત્ સવદુ:ખથી રહિત થયા મુિક્તિ પા]. જે સમયે કૌશલિક ઋષભ અરહંત કાળધર્મ [નિવ]િ પામ્યા, જન્મજરા-મરણના બંધનો છિન્ન થયા, સિદ્ધ-બુદ્ધ યાવત્ સર્વદુ:ખથી મુક્ત થયા, તે સમયે દેવેન્દ્ર દેવરાજ શકનું આસન ચલિત થયું. ત્યારે તે દેવેન્દ્ર દેવરાજ શકે આસનને ચલિત થયું જુએ છે. જઈને અવધિ જ્ઞાનને પ્રયોજ્યું. પ્રયોજીને અવધિજ્ઞાન વડે તિર્થંકર ભગવંતને જુએ છે, જોઈને આ પ્રમાણે બોલ્યા - ૧૭૬ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ જંબુદ્વીપ દ્વીપમાં ભારતમાં કૌશલિક કષભ અરહંત પરિનિર્વાણ પામ્યા છે. તો અતીત-વમાન-અનાગતના દેવેન્દ્ર દેવરાજ શક્રનો એ પરંપરાગત આચાર છે કે તીર્થકરનો પરિનિર્વાણ મહોત્સવ કરવો જોઈએ... ...તો હું ત્યાં જઉં અને તીર્થકર ભગવંતનો પરિનિવણિ મહોત્સવ કરું. એમ કહીને વંદન-નમન કરે છે. કરીને પોતાના ૮૪,ooo સામાનિકો, 33 પ્રાયશિંશકો, ચાર લોકપાલ યાવતુ ચાહ્મણ ૮૪,ooo આત્મરક્ષક દેવો તથા બીજી પણ ઘણાં સૌધર્મકલ્પવાસી વૈમાનિક દેવો અને દેવીઓ સાથે સંપરિવરીને, તેવી ઉત્કૃષ્ટ યાવતુ સંખ્યા તોછ દ્વીપ સમુદ્રોની વચ્ચોવરથી જ્યાં અષ્ટાપદ પર્વત છે, જ્યાં તીર ભગવંતનું શરીર છે, ત્યાં આવે છે. આવીને ઉદાસ, નિરાનંદ, અક્ષયૂનિયને તીર્થના શરીરને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરે છે. કરીને બહુ નજીક નહીં કે બહુ દૂર નહીં તેવા સ્થાને રહીને સુશ્રુષા કરતાં ચાવતુ પર્યાપાસે છે. તે કાળે - તે સમયે ઉત્તરાદ્ધ લોકાધિપતિ દેવેન્દ્ર દેવરાજ ઈશાન, કે જે ર૮-લાખ વિમાનનો અધિપતિ છે, હાથમાં શૂળ છે, વૃષભ વાહન છે, નિર્મળ આકાશ જેવા વર્ષના વસ્ત્ર પહેરેલ છે યાવતુ વિપુલ ભોગપભોગને ભોગવતો વિચરે છે. ત્યારે તે દેવેન્દ્ર દેવરાજ ઈશાનનું આસન ચલિત થયું. ત્યારે તે ઈશાન ચાવત દેવરાજ આસનને ચલિત થતું જુએ છે, જોઈને અવધિજ્ઞાન પ્રયોજે છે, પ્રયોજીને તીર્થકર ભગવંતને અવધિ વડે જુએ છે. જોઈને શકની જેમ નીકળ્યો. અહીં તેનો પોતાનો પરિવાર કહેવો ચાવતું તે પર્યાપાસના કરે છે. એ પ્રમાણે બધાં દેવેન્દ્રો યાવતુ અય્યતેન્દ્ર પોત-પોતાના પરિવાર સાથે ત્યાં આવ્યા. એ પ્રમાણે ચાવતું ભવનવાસી ઈન્દ્રો, વંતરના ૧૬-ઈન્દ્રો, જ્યોતિકના બંને ઈન્દ્રો પોતપોતાના પરિવાર સાથે ત્યાં આવ્યા, એ પ્રમાણે જાણવું. [કહેવું... ત્યારે તે દેવેન્દ્ર દેવરાજ શકે, ઘણાં જ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક દેવોને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપિયો/ નંદનવનથી સરસ શ્રેષ્ઠ ગોશીષ ચંદનના કાષ્ઠ લઈ આવો, લાવીને પછી ત્રણ ચિત્તાની રચના કરો. એક ભગવત તીર્થક્તની, એક ગણાધરની અને એક બાકીના અણગારો માટેની. ત્યારે તે ભવનપતિ ચાવતુ વૈમાનિક દેવો નંદનવનથી સહરસ, શ્રેષ્ઠ, ગોશીષચંદનના કાષ્ઠ લાવે છે, લાવીને ત્રણ ચિત્તા રચે છે. એક તીર ભગવંતની, એક ગણધરની, એક બાકીના શણગારોની. ત્યારપછી તે દેવેન્દ્ર દેવરાજ શક અભિયોગિક દેવોને બોલાવે છે, બોલાવીને પ્રમાણે તેમને કહ્યું – જલ્દીથી ઓ દેવાનુપિયો ! ક્ષીરોદક Page #96 -------------------------------------------------------------------------- ________________ 2/46 17 સમુદ્રથી સરોદકને લાવો, ત્યારે તે અભિયોગિક દેશે ક્ષીરોદક સમુદ્રથી ક્ષીરોદકને લાવે છે. ત્યારપછી તે દેવેન્દ્ર દેવરાજ શક તિક્તિના શરીરને ક્ષીરોદક વડે સ્નાન કરાવે છે, કરાવીને તેને સસ્સ શ્રેષ્ઠ ગૌશીર્ષ ચંદનથી અનુલેપન કરે છે, કરીને હંસલક્ષણ - શેત પટણાટક પહેરાવે છે, પછી સર્વ અલંકારો વડે વિભૂષિત કરે છે. ત્યારપછી તે ભવનપતિ યાવતુ વૈમાનિકો ગણધરના શરીરને અને અણગારના શરીરોને ક્ષીરૌદક વડે સ્નાન કરાવે છે, પછી તેને સરસ-શ્રેષ્ઠ ગોશN ચંદન વડે અનુલેપન કરે છે. કરીને અહત-ન ફાટેલા દિવ્ય દેવદૂબવસ્ત્ર યુગલ પહેરાવે છે, પહેરાવીને સને અલંકાર વડે વિભૂષિત કરે છે. ત્યારપછી તે દેવેન્દ્ર દેવરાજ શક્ર ઘણાં ભવનપતિ રાવત વૈમાનિક દેવોને આ પ્રમાણે કહે છે - ઓ દેવાનુપિયો ! જલ્દીથી ઈહામૃગ, ઋષભ, અશ્વ ચાવત વનલતાના ચિત્રોથી ચિકિત ત્રણ શિબિકાઓની વિદુર્વા શે. એક તીefક્ત ભગવંતની, એક ગણધરોની, એક બાકી રહેલા અણગારોની ત્યારે તે ઘણાં ભવનપતિ રાવત વૈમાનિકો ત્રણ શિભિન્ન વિદુર્વે છે - એક તી%િ ભગવંતની, એક ગણધરોની, એક બાકીના અણગારોની. ત્યારપછી તે દેવેન્દ્ર દેવરાજ શક્ર ઉદાસ, આનંદરહિત અને આથપૂર્ણ નયનથી ભગવંત તીરના વિનન્ટ જનમ-જરા-મરણવાળા શરીરને રિબિકામાં આરોહે છે. આરોહીને ચિતામાં સ્થાપન કરે છે. ત્યારે તે ઘણાં ભવનપતિ રાવત વૈમાનિક દેવો ગણધરોના અને અણગારોના કે જેમના જન્મ-જરા-મરણ નષ્ટ થયેલા છે. તેમના શરીરોને શીબિકામાં આરોહે છે. આરોહણ કરીને ચિતામાં પે છે. ત્યારપછી તે દેવેન્દ્ર દેવરાજ શક્ર નિકુમાર દેવોને બોલાવે છે, બોલાવીને તેમને આમ કહે છે - ઓ દેવાનુપિો ! જલ્દીથી તીકરની ચિતામાં ચાવતુ અણગરોની ચિંતામાં અનિકાયની વિક્રર્વણા કરો, કરીને મારી આજ્ઞા મને પાછી સોંઓ. ત્યારે તે અગ્નિકુમાર દેવો ઉદાસ, આનંદરહિત થઈ, અશ્વ પૂર્ણ નયને તીકિજનની શિતા વ4 અણગારની ચિતામાં અનિકાની વિરા કરે છે. ત્યારપછી દેવેન્દ્ર દેવરાજ શક સુકુમાર દેવોને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહ્યું - ઓ દેવાનુપિયો / જલ્દીથી તીર્થની ચિતામાં ચાવતુ અણગારોની ચિંતામાં વાયુકાયને વિકર્ણો વિકુવીને અનિકાયને ઉવાલિત ક્રો અને તીથલના શરીરને, ગણધરોના શરીરને અને અણગારોના શરીરને અનિસંયુક્ત કરો. ત્યારે તે વાયુકુમાર દેવે ઉદાસ, ઇનંદરહિત અને અન્નપૂર્ણ નયનવાળા [25/12] 138 જંબૂઢીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ થઈ તીણક્તિની ચિતામાં ચાવત વિકુણા કરીને અનિકાયને પ્રવાહિત રે છે. કરીને વીના શરીરને ચાવતુ અણગારના શરીરોને અગ્નિસંયુક્ત કરે છે - [બાળે છે.] ત્યારપછી તે દેવેન્દ્ર દેવરાજ શક ઘણાં ભવનપતિ રાવત વૈમાનિક દેવને આ પ્રમાણે કહે છે - ઓ દેવાનપિયે જલ્દીથી તીર્થકરની ચિંતામાં યાવ4 અણગારોની ચિતામાં કુંભાષ્ય અને ભારગ આથતિ વિપુલ પ્રમાણમાં અગર, તરક, ઘી, મધને નાંખો. ત્યારે તે ભવનપતિ રાવત તીર્થક્ર યાવત્ નાંખે છે.. ત્યારપછી તે દેવેન્દ્રદેવરાજ શક્ર મેઘકુમાર દેવોને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહાં - ઓ દેવાનપિયો જલ્દીથી તીદિની ચિતા યાવત આણગારોની ચિતામાં ક્ષીરોદક વડે નિધિ-શાંત કરો. ત્યારે તે મેઘકુમાર દેવો તીથરની ચિતાને યાવત નિવપત-શાંત રે છે. [રે છે.] ત્યારપછી તે દેવેન્દ્ર દેવરાજ શક્ર તીથમ ભગવંતની ઉપરની જમણી દાઢાને ગ્રહણ કરે છે. દેવેન્દ્ર દેવરાજ ઈશાન ઉપરની ડાબી દાઢાને ગ્રહણ ક્ય છે. અસુરેન્દ્ર આસુરાજ અમર નીચેની જમણી દાઢાને ગ્રહણ કરે છે. વૈરોગનેન્દ્ર વૈરોચનરાજ બલિ નીચેની ડાબી દાઢાને ગ્રહણ ક્યું છે. બાકીના ભવનપતિ ચાવ4 વૈમાનિક દેવો યથાઉં બાકીના અંગોપાંગને ગ્રહણ કરે છે, કોઈ જિનભક્તિથી, કોઈ પોતાનો ચાર સમજીને અને કોઈ ધર્મ સમજીને ગ્રહણ ક્ય છે.. ત્યારપછી તે દેવેન્દ્ર દેવરાજ શક્ર ઘણાં ભવનપતિ રાવત વૈમાનિક દેવને યથાર્ત આ પ્રમાણે કહે છે - ઓ દેવાનુપિયો ! જલ્દીથી સરિતનમય મહા વિશાળ ત્રણ ત્યાનુપને ક્રો. એક ભગવત તીરના ચિતા સ્થાને, એક ગણધરચિત્ર સ્થાને અને એક બાકીના અણગારોની ચિતા સ્થાને. ત્યારે તે ઘણાં દેતો તે પ્રમાણે ચાવત ત્રણ ચૈત્યસ્તુપ રે છે. ત્યારપછી તે ઘણાં ભવનપતિ રાવત વૈમાનિક દેને તીકરનો રિનિર્વાણ મહોત્રાવ કરે છે. કરીને જ્યાં નંદીશ્વરદ્વીપ છે. ત્યાં આવે છે, ત્યારે તે દેવેન્દ્ર દેવરાજ શક્ર પૂર્વીય અંજનક પર્વતમાં અષ્ટાલિકા મહોત્સવ કરે છે, ત્યારે દેવેન્દ્ર શકના ચાર લોકપાલો ચર દધિમુખ પર્વત ઉપર અષ્ટહિન મહોત્સવ કરે છે. દેવેન્દ્ર દેવરાજ ઈશાન ઉત્તરીય જનક પદ્ધતિ અષ્ટલિંકા મહોત્સવ 2 છે. તેમના લોકપાલો ચારે દધિમુખ ઉપર અષ્ટાબ્લિકા મહોત્સવ કરે છે. અમરેન્દ્ર દક્ષિણના જનકે, તેના લોકાલો દધિમુખ પd, બલીન્દ્ર પશ્ચિમી જનકે, તેના લોકપાલો દધિમુખે મહોત્સવ કરે છે. ત્યારપછી તે ઘw ભવનપતિ, વ્યંતર દેવો યાવત અષ્ટહિકા મહામહોત્સવ કરે છે, કરીને પોત-પોતાના વિમાનોમાં સ્ત્ર પોત-પોતાના ભવનો છે, જ્યાં Page #97 -------------------------------------------------------------------------- ________________ 46 19 પોત-પતાની સધમસિભા છે. જ્યાં-૧૪ પૌત-પોતાના માણવક રીત્ય સ્તભો છે, ત્યાં જાય છે, જઈને ત્યાં જમય ગોળ-વૃત્ત સમુદગકો છે, તેમાં જિન આરિણ પધરાવે છે, પધરાવીને અભિનવ ઉત્તમ માળ અને ગંધ વડે અર્ચના ક્ય છે, કરીને વિપુલ ભૌગોપભોગને ભોગવતા વિચરે છે. * વિવેચન-૪૬ - હવે ઋષભનો કુમારાવસ્થા અને રાજ્યના ગ્રહણપણાથી જે કાળ પૂર્વે કહ્યો, તે સંગ્રહરૂપપણે જણાવવાનું કહે છે - તે વ્યક્ત છે. હવે છઘસ્થતા આદિ પર્યાયને બતાવવાપૂર્વક નિવણ કલ્યાણક કહે છે - બાષભ અરહંત 1000 વર્ષ છવાસ્થ પર્યાય પૂર્ણ કર્યો. 1000 વર્ષ જૂના એક લાખ પૂર્વ કેવલી પર્યાય પામીને એક લાખ પૂર્વ બહુ પ્રતિપૂર્ણ અથાત્ દેશથી પણ ન્યૂન નહીં રીતે ગ્રામશ્વ પર્યાય પાળીને અને 84 લાખ સવાયુ પાળીને - ભોગવીને... . હેમંત-શીતકાળ માસની મળે જે ત્રીજો માસ, પાંચમો પક્ષ તે માઘબહુલ અર્થાત મહામાસનો કણ પક્ષ, તે મહાવદની તેરસના દિવસે * 10,000 અણગાર સાથે સંપરિવરીને અષ્ટાપદ પર્વતના શિખરે ચૌદભત - છ ઉપવાસ, તે પણ પાણીના આહારરહિત સમ્યક્ પર્યક-પાસને બેસીને, પણ ઉભા ઈત્યાદિ નહીં, પૂર્વાણ કાળ સમયાં અભિજિત નક્ષત્ર વડે ચંદ્રનો યોગ પામીને સુષમાદષમામાં 89 પક્ષ બાકી રહ્યા ત્યારે x + x + મરણધર્મને પામ્યા, સંસારને ઉdધી ગયા. ચાવતા શબ્દથી જન્મ-જરા-મરણના બંધનથી મુક્ત થયા, સિદ્ધ-બુદ્ધ-મુકત-સંતકૃદ્ધ થઈ પરિનિર્વાણ પામ્યા. તેમાં સમ્યમ્ - ફરી ન આવવાપણે, ઉદ્ધ-લોકાગ્રલક્ષણ સ્થાન પામ્યા, ફરી સુગત આદિની જેમ અવતારી ન થાય તે. જેમ અન્ય તીર્થિકો કહે છે કે - ધર્મતીર્થના કત જ્ઞાની પરમપદને પામીને, ગયા પછી પણ કરી તીર્થના નિખારને માટે પાછા આવે છે, તે વાત જૈિન મતમાં સ્વીકાર્ય નથી તેથી “અપુનરાવૃત્તિ” કહ્યા છે. જન્માદિ બંધન છેદીને, બંધન-બંધનના હેતુભૂત કર્મને છેદીને સિદ્ધ-નિષ્ઠિતીર્થ બુદ્ધ-જ્ઞાતતવ, મુકત-ભવોપગ્રાહી કમશોથી, સર્વ દુઃખોનો અંત કરનાર, પરિનિવૃતચોતરફથી શીતીભૂત થયેલ, કેમકે કર્મકૃત સકલ સંતાપોથી રહિત છે. જેમના સર્વે પણ શારીરાદિ દુ:ખો ક્ષીણ થયા છે તેવા. હવે ભગવંત નિર્વાણ પામતા જે દેવકૃત્ય છે તેને કહે છે - જે સમયે ઈત્યાદિ. અવધિજ્ઞાન વડે ઉપયોગયુકત થતાં. બાકી સુગમ છે ઉપયોગ કરીને એ પ્રમાણે કહ્યું - શું કહ્યું ? પરિનિવૃત્ત, જંબૂઢીપદ્વીપમાં ભરતક્ષેત્રમાં કૌશલિક ઋષભ રહંત. તે હેતુથી નૌત - કભ, આચાર. હવે કહેવાનાર તેવો - ભૂત, વર્તમાન, ભાવિ (ત્રણે કાળના શકના * આસન વિશેષ અધિષ્ઠાતા દેવોની મધ્યમાં, ઈન્દ્રોના - પરમ ઐશ્વર્યયુક્ત દેવોના કે દેવોમાં, રજ્ઞા-કાંતિ આદિ ગુણથી અધિક શોભતાં, 180 જંબૂલીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ તીર્થકરોના પરિનિર્વાણ મહોત્સવ કરવાને ત્યાં જઈએ. હું પણ તીર્થકર ભગવંતનો પરિનિર્વાણ મહોત્સવ કરીશ. એમ વિચારીને નિર્વાણ પામેલ ભગવંતને વંદે છે - સ્તુતિ કરે છે, નમે છે * પ્રણામ કરે છે. જે જીવરહિત છતાં તીર્થકરના શરીરને ઈન્દ્ર વાંધુ, તે ઈન્દ્રના સભ્ય દષ્ટિપણાથી નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવ અરહંતનું વંદનીયપણું તેના વડે શ્રદ્ધાનું તે તત્વ છે. [અહીં વંદન અને મિન, એ બે વિશેષણોથી શકનો ભગવંતમાં તીવરામ અને ધમતિજ્ઞાત્વને સૂચવે છે. [કા) tirtદિત્ય એજ તીર્થકરના શરીરનું જે વંદotiદિ પસંe સુધી કહ્યું, તે શકનો યાર જ છે, પણ ધર્મ[[તિ નથી, એમ ન કહેવાય ? ot, તેમ નથી. સ્થાપw જિબના પણ વદt અને નીતિમાં આપત્તિ આવે. શાપન જિનcી રાધtleણી અછિન્ન પરંપરા અને આગમનની સંમતિથી યુક્તિયુક્ત છે. કેમકે આગમમાં પણ કુલ, ગણ, સંધ, ચત્યાદિની વૈયાવાદિનું કથન છે. પ્રવચનમાં જે આરાધ્ય છે, તે offમાદિ ચારે પણ યસંભવ વિધિ વડે આરાધ્ય છે. * * * * * ઈત્યાદિ કથન પ્રસંગે શ્રી હીર-વૃત્તિમાં છે.) વાંદી-નમીને શું કરે છે ? તે કહે છે - 84,000 સામાનિકોની શરીરવૈભવયુતિ-સ્થિતિ આદિ વડે શક્રની તુલ્યતા વડે, ૩૩-પ્રાયઅિંક-ગુરુસ્થાનીય દેવો વડે, ચાર લોકપાલો - સોમ, યમ, વરુણ અને કુબેર નામના છે, તેના વડે, ચાવતું પદથી આઠ અગમહિષીઓ - પદા, શિવા, શચી, અંજ, અમલા, અપ્સરા, નવમિકા, રોહિણી, આ આઠેના પરિવાર સહિત, એ સોળ હજાર - સોળ હજાર દેવી પરિવાર યુક્ત, ત્રણ પદા-બાહ્ય-મધ્ય-અત્યંતરરૂપ, તેના વડે. સાત સૈન્ય - અશ્વ, હાથી, રથ, સુભટ, વૃષભ, ગંધર્વ, નાટ્ય, તે સાત વડે, તે સાત સૈન્યોના અધિપતિ તેના વડે, ચાર-ચોર્યાશી હજાર અર્થાત્ ચારે દિશામાં પ્રત્યેકમાં 84,000 અંગરક્ષકો વડે કુલ 3,36,000 અંગરક્ષક દેવો વડે અને બીજા પણ ઘણાં સૌધર્મ કાવાસી દેવો અને દેવીઓ વડે પરિવરેલો.. આવો શક્ર દેવજનપ્રસિદ્ધ એવી ઉત્કૃષ્ટ - કેમકે પ્રશસ્ત વિહાયોગતિમાં ઉત્કૃષ્ટપણે છે, ચાવતુ પદથી માનસ ઉત્સુકતાથી વરિત એવી, કાયાથી ચપળતાવાળી, ચંડા-ક્રોધાવિષ્ટા સમાન શ્રમના અસંવેદનવાળી, જવના - પરમ ઉતકૃષ્ટ વેગવાળી ગતિ વડે. અહીં સિદ્ધાંત પ્રસિદ્ધ ચંડાદિ ગતિ ગ્રહણ ન કરવી, તેનો પ્રતિક્રમ સંખ્યાત યોજન પ્રમાણ ક્ષેત્રના અતિક્રમણથી. તેથી આટલા પદો દેવગતિના વિશેષણરૂપે યોજવા જોઈએ. દેવો તથા ભવ સ્વભાવ વડે અચિંત્ય સામર્થ્યથી અત્યંત શીઘ જ ચાલે છે. અન્યથા જિનેશ્વરના જન્મ આદિમાં મહોત્સવ નિમિતે તે જ દિવસે જલદીથી દેવલોકથી અત્યંત દૂર દેવો કઈ રીતે આવે ? ઉધ્ધતા - ઉડતી એવી દિશાના અંત સુધી વ્યાપેલી રજ જેવી જે ગતિ, તેના વડે. તેથી જ નિરંતર શીઘત્વના યોગથી શીઘ એવી દિવ્યા-દેવોચિત દેવગતિ વડે જતાં-જતાં. તીર્થો અસંખ્યાતા દ્વીપસમુદ્રોની વચ્ચોવચ્ચથી - મધ્યભાગતી જ્યાં અષ્ટાપદ Page #98 -------------------------------------------------------------------------- ________________ 246 પર્વત છે, જ્યાં તીર્થકર ભગવંતનું શરીર છે, ત્યાં જ આવે છે. * * * * * ત્યાં આવીને જે કરે છે, તે કહે છે - આવીને વિમના-શોકાકુળ મનવાળા, અશ્રુપૂર્ણ નયને તીર્થંકરના શરીરને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરે છે, પછી બહુ દૂર નહીં કે બહુ નીકટ નહીં તેવા યથાસ્થાને શુશ્રુષા કરતા હોય તેમ, તે અવસરમાં પણ, ભક્તિના આવેશપણાથી ભગવંતના વચનના શ્રવણની ઈચ્છાથી અનિવૃત, ચાવતુ પદથી પંચાંગ પ્રણામાદિ વડે નમસ્કાર કરતાં, મીષ - ભગવંતને લક્ષ્ય કરીને મુખ છે જેમનું તે, તથા વિનય - અંતર બહુમાનથી અંજલિ કરીને પૂર્વવતુ પર્યાપાસે - સેવે છે. - હવે બીજા ઈન્દ્રની વક્તવ્યતા કહે છે - તે સ્પષ્ટ છે. વિશેષ એ- અરજસિ - નિર્મળ જે અંબર વઅ-સ્વચ્છતાથી આકાશ સમાન વસ્ત્રો, તેને ધારણ કરે છે. ચાવત્ શબ્દથી માળા મુગટ ધારી, નવા સુવર્ણના સુંદર ચંચળ કુંડળ ગાલ ઉપરની ફરી રહેલા હોય તેવા, મહાગઠ, મહાધુતિ, મહાબળ, મહાયશ, મહાનુભાવ, મહાસૌમ્ય, સુંદર શરીરી, લાંબી વનમાળાધારી, ઈશાનકક્ષમાં ઈશાનઅવતંસક વિમાનમાં સૌધર્મા સભામાં ઈશાન સિંહાસને બેસીને.... 28 લાખ વિમાનો, 80,000 સામાનિકો, ૩૩-બાયઅિંસકો, ચાર લોકપાલો, સપરિવાર આઠ અગ્રમહિષી, ત્રણ પદા, સાત સૈન્ય, સાત સૈન્યાધિપતિ, 3,20,000 આત્મરક્ષક દેવો, બીજા ઈશાનકાવાસી દેવો-દેવીનું આધિપત્ય, પરોપત્ય, સ્વામીત્વ, ભતૃત્વ, મહારકત્વ, આજ્ઞા-ઐશ્વર્ય સેનાપત્ય કરતો, પાળતો, મહા આહતયુકત ગીત, વાજિંત્ર, તંત્રી, તલ, તાલાદિના વથી બધું સ્પષ્ટ છે. વિશેષ એ કે - માનતિ - યથાસ્થાને સ્થાપેલ માળા-મુગટ જેણે તે તથા નવા જ એવા સુવર્ણમય સુંદર ચિત્રકૃત, ચંચળ- અહીં તહીં ચાલતા એવા કુંડલો વડે જેના ગાલ વિલેખિત છે તેવો. જે રીતે શક સૌધર્મેન્દ્ર પોતાના પરિવાર સાથે કહ્યો. તે રીતે ઈશાનેન્દ્ર પણ કહેવો. તે પર્યપાલે છે સુધી જાણવું. એ પ્રમાણે - શકના કથન મુજબ બધાં દેવેન્દ્ર-વૈમાનિકો અચ્યતેન્દ્ર સુધી આવે છે. કઈ રીતે ? નિજકપરિવાર - પોત પોતાના સામાનિકાદિ પરિવારની સાથે. ભગવંત શરીરની પાસે આવ્યા. એ પ્રમાણે વૈમાનિકના પ્રકારથી ચાવત્ ભવનવાસી-દક્ષિણોત્તર ભવનપતિના વીશ ઈન્દ્રો આવે છે. અહીં ચાવતુ શબ્દ અન્ય કોઈ અંતર્ગત સંગ્રહનું સૂચક નથી. કેમકે સંગ્રહ ગ્રાહ્ય પદોનો અભાવ છે, પરંતુ સજાતીય ભવનપતિનું સૂચક છે. - વાણમંતર - વ્યંતરોના કાળ આદિ સોળ ઈન્દ્રો આવે છે. [શંકા સ્થાનાંગાદિમાં ૩ર-વ્યંતરેન્દ્રો કહ્યા છે, અહીં ૧૬-કેમ કહ્યા ? [સમાધાન મૂળભેદરૂપ ૧૬-મહર્તિક ‘કાળ' આદિ ઈન્દ્રો લીધા છે, તેના અવાંતર ભેદ રૂપ ૧૬-‘અણપણી આદિ ઈન્દ્રો અા ઋદ્ધિવાળા હોવાથી અહીં તેની વિવક્ષા કરેલ નથી અથવા આ સૂત્રકારની 182 જંબૂલીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ વિચિત્ર પ્રવૃત્તિ છે, જે બીજે પ્રસિદ્ધ ભાવો, કોઈ આશય વિશેષથી સ્વર્ગમાં સૂત્રકાર બાંધતા નથી. જેમ પ્રતિવાસુદેવો બીજે - આવશ્યક નિર્યુક્તિ આદિમાં ઉત્તમ પુરષ રૂપે પ્રસિદ્ધ છે, છતાં ચોથા અંગમાં ચોપનમાં સમવાયમાં પ્રતિવાસુદેવને ઉત્તમ પુરુષ કલ્લા નથી. ભરત અને ઐરવત માં એક-એક અવસર્પિણીમાં ચોપન-ચોપન મહાપુરષો ઉપજે છે, તે આ પ્રમાણે - 24 તીર્થકરો, ૧૨-ચક્રવર્તી, ૯-બલદેવ, વાસુદેવ. પણ ઉપલક્ષણથી તે પણ ગ્રહણ કરવા. જ્યોતિકોના બે ચંદ્રો, બે સૂર્યો છે, જાતિને આશ્રીને એક-એક ગણેલ છે. વ્યકિતગત તો તે અસંખ્યાતા છે. નિજક પરિવાર - સહ વર્તી સ્વપકિરવાળા ગણવા. ત્યારપછી શક શું કરે છે ? તે કહે છે - ત્યાપછી દેવેન્દ્ર દેવરાજ શક, તે ઘણાં ભવનપતિ આદિ દેવોને આમ કહે છે - જદીથી અર્થાત્ વિલંબરહિતપણે, ઓ દેવોનો પ્રિય ! અહીં રેવાન્ - સ્વામીને અનુકૂળ આચરણથી અનુરૂપ રહી ખુશ કરે તે દેવાનુપિય. નંદનવનથી સરસ નિધ-રૂક્ષ નહીં તે ગોશીષ નામનું શ્રેષ્ઠ ચંદન, તેના લાકડાં લાવો, લાવીને ત્રણ ચિતા કરાવો. એક તીર્થકર ભગવંતની, એક ગણધરની, એક બાકી રહેલા અણગારોની. અહીં આ આવાચકવૃત્તિ આદિમાં કહેલ ચિતા ચનાનો દિશા વિભાગ - નંદનવનથી લાવેલ ચંદનના લાકડા વડે ભગવંતને માટે પૂર્વમાં ગોળ ચિતા, ગણધરોને માટે પશ્ચિમમાં ચિતા, બાકીના સાધુને ઉતરમાં ચતુરસ ચિતા દેવોએ કરી. (શંકા) આવશ્યકાદિમાં ઈણાકૂણમાં બીજી ચિતા કહી, અહીં ગણધરોને કેમ કહી ? [સમાધાન અહીં પ્રધાનપણે ગણધરોના ઉપાદાનમાં પણ ઉપલક્ષણથી ગણધર વગેરેની ઈસ્લાકક્ષામાં બીજી ચિતા જાણવી, તેમાં કોઈ આશંકા ન કરવી. ત્યારપછી ચિતા ચના બાદ શક્ર શું કરે છે ? તે કહે છે - તે સ્પષ્ટ છે, પછી ક્ષીરોદક મંગાવીને પછી તે શક્ર શું કરે છે તે બતાવે છે - પછી શક તીર્થકરના શરીરને ક્ષીરોદક વડે ન્હવડાવે છે, પછી શ્રેષ્ઠ ગોશીષ ચંદન વડે અનુલેપન કરે છે, અનોપન કરીને હસાક્ષણ + Qત શાટક-વઆ મામ, તે એક વિશાળ પટ્ટ કહેવાય છે. તેવા હંસનામક પટશાટકને પહેરાવે છે. પછી સવલિંકારથી વિભૂષિત કરે છે. ત્યારપછી તે ભવનપતિ આદિ દેવો ગણધરો અને અણગારોના શરીરોને તે પ્રમાણે જ કરે છે. મહા - અખંડિત દિવ્ય એવા શ્રેષ્ઠ દેવદુષ્ય યુગલને પહેરાવે છે. બાકી વ્યકત છે. ત્યારપછી શો ભવનપતિ આદિને આ પ્રમાણે કહ્યું - ઓ દેવાનુપિયો ! જલદીથી ઈહામૃગાદિના ચિત્રયુક્ત ત્રણ શિબિકાને વિદુર્વો ઈત્યાદિ સ્પષ્ટ છે. ત્યારપછી શક્ર ભગવંતના શરીરને શિબિકામાં આરોહે છે - મૂકે છે, મહાદ્ધિ વડે ચિતાના સ્થાને લઈ જઈને ચિતામાં સ્થાપન કરે છે, બાકી બધું સ્પષ્ટ જ છે. Page #99 -------------------------------------------------------------------------- ________________ 246 183 184 જંબૂલીપપ્રાપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ પછી શક, અગ્નિકુમાર દેવોને આમંત્રણ કરે છે - બોલાવે છે. બોલાવીને આ પ્રમાણે કહે છે - ઓ અગ્નિકુમાર દેવો! તીર્થકરની ચિતામાં, ગણધરની ચિતામાં અને અણગારોની ચિતામાં અગ્નિકાયની વિકવણા કરો. વિકર્વીને મારી આજ્ઞા પાછી આપો. પછીના બંને સત્રો પણ વ્યક્ત જ છે, ઉજ્જવાલયત-દીપ્ત, પ્રગટાવો, તીર્થકરના શરીર ચાવત અણગારના શરીરને બાપિત કરો, સ્વ વર્ણનો ત્યાગ કરીને, બીજા વને પામે તે રીતે તે શરીરોના અગ્નિસંસ્કાર કરો. ત્યારપછી તે શએ ભવનપતિ આદિ દેવોને આ પ્રમાણે કહ્યું - ઓ દેવાનુપ્રિયા તીર્થકરની ચિતામાં ચાવતુ અણગારની ચિતામાં અગર, તુરક, ઘી, મધ એ દ્રવ્યો કુંભાગ્યશઃ અનેક કુંભ પરિમાણ અને ભારાપ્રશઃ અનેક ૨૦-તુલા પરિમાણ અથવા પુરુષ વડે ઉલ્લેખણીય તે ભાર, તે અગ્ર - પરિમાણ જેનું છે તે ભારાણ, તેવાં ઘણાં ભારાષ્ટ્રને લઈ આવો એ પૂર્વવતુ જાણવું. હવે માંસાદિને બાળી નંખાયા પછી બાકી રહેલાં અસ્થિનું શક્ર શું કરે છે ? કરે છે ? તે કહે છે - તે સ્પષ્ટ છે. વિશેષ એ કે- ક્ષીરોદક વડે અર્થાતુ ક્ષીરસમુદ્રથી લાવેલ જળ વડે વિધ્યાપિત - શાંત કરે છે. હવે અસ્થિ વકતવ્યતા કહે છે - ત્યારપછી ચિતિકાને શાંત કર્યા પછી ભગવંત તીર્થકરની ઉપરની જમણી બાજની સકિથ-દાતા શક્ર ગ્રહણ કરે છે. કેમકે તે ઉdલોકનો વાસી છે અને દક્ષિણ લોકાર્બનો અધિપતિ છે. [અહીં હીવૃત્તિમાં જણાવે છે–] . જિનની દાઢા જિનની જેમ આરાધ્ય છે કેમકે જિનસંબંધી વસ્તપણે છે. જિનપતિમાં કે જિન સ્થાપિત તીર્થસમાન છે. જેનામાં જિનભક્તિ છે. તેનામાં જ તેમની દાઢાદિની ભક્તિ છે, અન્યથા ભક્તિ અસંભવ છે. અમિત્રની આકૃતિ જોઈને અને નામાદિ સાંભળીને કે અનુમોદનથી ભક્તિ ન થાય પણ કોઈપણે કોઈ રીતે તેને સાંભલીને કે જોઈને તેની ભક્તિ થાય. એમ દાઢાદિની ભકિતજિનભક્તિ જેવી છે. (શંકા) જિનપતિમા તેની જિન આકૃતિવાળી હોવાથી જિનની સ્મૃતિના હેતુપણાથી તીર્થની અને તીર્થકરસ્થાપિતાણાથી સર્વગુણોના આક્ષયત્વથી અને તીર્થકર પણ નમસ્કરણીયતાથી તેમનું આરાધન યુક્ત છે, કેમકે વસ્તગત તે જિનારાધનપણાથી જ છે, પરંતુ દાઢનું આરાધન કઈ રીતે જિનભક્તિ કહેવાય ? | (સમાધાન) જેમ એક જ હરિવંશકુળ આ નેમિનાથના કુળ ઈત્યાદિ રૂપથી નેમિનાથને આશ્રીને મહાફળદાયી થાય છે, તે એ પ્રમાણે કૃષ્ણ વાસુદેવના કુળ આદિ વડે કૃષ્ણ વાસુદેવને આશીને ન થાય, એ પ્રમાણે દાઢા આદિ ઋષભદેવાદિ સંબંધિ તીર્થકરને આશ્રીને શ્રવણપથમાં આવેલ છd મહાફળનો હેતુ છે, તો પછી તેનું પૂજનાદિ શા માટે? પ્રતિમા તીર્થંકરની આકૃતિ માત્ર જ છે, તેના શરીરના અવયવો નથી શું? દાઢા સાક્ષાત શરીર અવયવ જ છે. આ દાઢા ઋષભદેવ સંબંધી છે, એ પ્રમાણે સ્વયં વિચારતા કે સાંભળતા મહાનિર્જરાનો હેતુ છે. એમ કરીને સ્વયે જ સાબુ વિચારતા આશંકા થતી નથી. એ રીતે સમ્યગૃષ્ટિને તેમના અસ્થિ આદિનું ગ્રહણ અને પૂજન જિનભક્તિ છે તેમ સિદ્ધ થાય છે. એ પ્રમાણે હીરવૃત્તિમાં કહે છે. ઈશાનેન્દ્ર એ ઉપરની ડાબી દાઢા ગ્રહણ કરી, કેમકે તે ઉર્વ લોકવાસી છે. અને ઉત્તર લોકાર્બનો અધિપતિ છે. અસુરેન્દ્ર અસુરરાજ ચમરે નીચેની જમણી બાજુની દાઢા ગ્રહણ કરી, કેમકે તે અધોલોકવાસી છે અને દક્ષિણ શ્રેણીનો અધિપતિ છે. બલિ, દક્ષિણના અસુર વડે fa - વિશિષ્ટ સેવન - દીપવું તે, અર્થાત્ દીપ્તિ જેની છે, તે પૈરોચન, ઉત્તરનો અસુર, દક્ષિણના કરતાં ઉત્તરીયની અધિક મુખ્યપ્રકૃતિ હોવાથી, તેનો ઈન્દ્ર, એ રીતે વૈરોચન રાજ પણ છે, તેણે નીચેની ડાબી બાજુની દાઢા ગ્રહણ કરી કેમકે તે અધોલોકવાસી અને ઉત્તરશ્રેણિનો અધિપતિ છે. બાકીના ભવનપતિ, ચાવત્ શબ્દથી વ્યંતર, જયોતિક અને વૈમાનિકો પણ લેવા. વૈમાનિક દેવો મહદ્ધિના ક્રમે બાકીના અંગો-ભુજાદિના અસ્થિ અને ઉપાંગઅંગની સમીપવર્તી અંગુલી આદિના અસ્થિને ગ્રહણ કરે છે. અહીં ભાવ આ છે - સનકુમારાદિ ૨૮-ઈન્દ્રો બાકી રહેલા ૨૮-દાંતોને અને બાકી રહેલા ઈન્દ્રો અંગ-ઉપાંગના અસ્થિને ગ્રહણ કરે છે. દેવોને તેનું ગ્રહણ કરવામાં શો હેતુ છે ? તે કહે છે - કેટલાંક લોકો જિનભક્તિથી જિનેશ્વર નિર્વાણ પામ્યા પછી જિનઅસ્થિને જિનવત્ આરાધ્ય જાણે છે. કેટલાંક આ જિન-પુરાતન એવું આપીણ હોવાથી અમારું પણ આ કર્તવ્ય છે, એમ માનીને લે છે. કેટલાંક તે પુન્ય છે' માનીને લે છે. અહીં બીજા ગ્રંથમાં પ્રસિદ્ધ આ હેતુ પણ છે - જે (આ દાઢા આદિને) રોજ પુજે છે, તેનો કદાચ ક્યારેક કોઈ પરાભવ કરે તો તે દાઢાદિને પ્રક્ષાલીને તેના જળ વડે પોતાની રક્ષા કરાય છે. સૌધર્મેન્દ્ર અને ઈશાનેન્દ્ર બંનેને પરસ્પર વૈર હોય છે, તેને છાંટવાથી વૈરનો ઉપશમ થાય છે ઈત્યાદિ જાણવું. તથા “વ્યાખ્યાથી વિશેષાર્થ જણાય છે” આથી વિધાધર મનુષ્યો ચિતાની ભમની શેષ ગ્રહણ કરે છે, તેઓ સોંપદ્રવને શાંત કરનાર માને છે. ત્રણ જગતના આરાધ્ય તીર્થકરો તો ઠીક, પણ યોગ ઋતુ ચક્રવર્તીની અસ્થિ પણ દેવો ગ્રહણ કરે છે. હવે ત્યાં વિધાધર આદિ વડે અહંપૂર્વિકાથી ભસ્મ ગ્રહણ કરાય ત્યારે અને અખાતની ગર્તામાં જતાં ત્યાં પામરજનકૃતુ આશાતના પ્રસંગ ન આવે અને તીર્થ પ્રવૃત્તિનું સાતત્ય રહે તેથી પવિધિ કહે છે - તે સર્વે સ્પષ્ટ છે. વિશેષ એ કે - સંપૂર્ણપણે રત્નમય - અંદર અને બહાર રત્નોથી ખચિત મહાતિમહત * અતિ વિસ્તીર્મ, * x - ત્રણ ચૈત્યરતૂપો. તેમાં ચૈત્ય-ચિત્તને આલ્હાદક એવા સ્તૂપોને ત્રણે ચિતાની ભૂમિ ઉપર કરે છે, આજ્ઞા કરણ સૂત્રમાં તે ઘણાં ભવનપતિ આદિ દેવો તે પ્રમાણે કરે છે. તેમ જાણવું.] Page #100 -------------------------------------------------------------------------- ________________ 246 - 185 જેમ આજ્ઞા કરણ સૂત્રમાં ચાવતુ કરણથી સૂત્રકારે લાઘવતા સૂચવી, તે પ્રમાણે પૂર્વસૂત્રમાં પણ કેમ લાઘવ વિચારણા ન કરી? સૂત્રથી પ્રવૃત્તિ વિચિત્ર હોય છે, માટે તેમ કર્યું. ત્યારપછી તે ઘણાં ભવનપતિ આદિ દેવો સ્તુપ ઉપપાસે યથોચિત તીર્થકરનો પરિનિર્વાણ મહોત્સવ કરે છે. કરીને જ્યાં આકાશખંડમાં નંદીશ્વરદ્વીપ છે, ત્યાં આવે છે. ત્યારપછી તે શક્ર પૂર્વના અંજનગિરિ પર્વત અષ્ટાલિકા-આઠ દિવસીય સમારોહ જે મહોત્સવમાં હોય છે, તે અષ્ટાલિકા, તેમાં મહામહોત્સવ કરે છે. ત્યારપછી શકના ચારે લોકપાલો સોમ-ચમ-વરણ અને વૈશ્રમણ, તેની નીકટના ચાર દધિમુખ પર્વત ઉપર અષ્ટાલિકા મહોત્સવ કરે છે. અહીં નંદીશ્વરાદિ શબ્દોનો શો અર્થ છે? નધા-પર્વત પુષ્કરિણી આદિ પદાર્થ સાર્થ સમુદભૂત એવી અતિ સમૃદ્ધિથી ઈશ્વર-સ્ફાતિમાન તે નંદીશ્વર, તે જ મનુષ્યદ્વીપોની અપેક્ષાથી ઘણાં સિદ્ધાયતનાદિના સદભાવથી શ્રેષ્ઠ છે, માટે નંદીશરવર, તથા અંજનરનમયપણાથી અંજન અથવા કૃણ વર્ણપણાથી જન તુલ્ય હોવાથી અંજનક, દહીં સમાન ઉજ્જવલ વર્ણ મુખશિખર, રજતમયપણાથી જેમાં છે તે. હવે ઈશાનેન્દ્રના નંદીશ્વરે આગમનની વક્તવ્યતા કહે છે - ઈશાન દેવેન્દ્ર ઉત્તરના અંજનકે અષ્ટાહિકા કરે છે, તેમના લોકપાલો ઉત્તરીય અંજનકના પરિવારરૂપ ચાર દધિમુખે અષ્ટાલિકા કરે છે. ચમર દક્ષિણના અંજનકે અને તેના લોકપાલો દધિમુખ પર્વત ઉપર કરે. બલીન્દ્ર પશ્ચિમના અંજનકે અને તેના લોકપાલો દધિમુખ પર્વત ઉપર અષ્ટાલિકા કરે છે. ત્યારપછી તે ઘણાં ભવનપતિ આદિ દેવો અષ્ટાલિકા મહામહોત્સવરૂપ કરે છે. આ અષ્ટાલિકા સૌધર્મેન્દ્ર આદિ વડે અલગ-અલગ કરાય છે. અષ્ટાલિકા મહામહોત્સવ કરીને જે લોકદેશમાં પોત-પોતાના સંબંધી વિમાનો હોય, જ્યાં-જ્યાં પોત-પોતાના ભવનો-નિવાસપાસાદ હોય, તેમાં જ્યાં-જ્યાં સુધમસિભા હોય, જ્યાં-જ્યાં પોતપોતાના સંબંધી માણવક નામે ચૈત્ય તંભ હોય, ત્યાં આવે છે. આવીને ત્યાં વજમય ગોલક સમુગક - ગોળ ડાબલામાં જિનસકિચને મૂકે છે. સકિચ પદના ઉપલક્ષણથી દાંત વગેરે પણ યથાયોગ્ય મૂકે છે. અહીં જ્ઞાતાધર્મકથાંગમાં કહેલ મલિનાથ નિવણિ મહિમા અધિકારમાં કહેલ સૂત્રગત વૃત્તિ અનુસાર માણવક, તેમાંથી ગોળ ડાબલો કાઢીને સિંહાસને મૂકે છે. તેમાં રહેલા જિનશકિથ પૂજે છે. તેમાં ઋષભજિનના સકિથ-દાઢાદિ પણ મૂકે છે, તેમ 186 જબૂદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ વિપુલ-ભોગોચિત્ત, ભોગોને ભોગવતાં વિચરે છે - રહે છે. અહીં બીજા કહે છે કે - ચાત્રિાદિગુણ હિત ભગવંતના શરીરના પૂજનાદિ પૂર્વે પણ મને અંદરના ઘાની જેમ નડતા હતા, ત્યારે પછી આ જિનસકિય આદિનું પૂજન ઘામાં ક્ષારની જેમ વધારે પીડે છે. (તેનું શું ?) આવું ન બોલવું. નામ, સ્થાપના, દ્રવ્ય જિન પણ ભાવજિન માફક જ વંદનીયપણે છે. ત્યારે ભગવંતના શરીરના દ્રવ્યજિત રૂપવથી અને સકિથ આદિ તેમનાં જ અવયવ હોવાથી ભાવજિનના ભેદથી વંદનીયપણે જ છે. અન્યથા ગર્ભપણે ઉત્પન્ન માત્ર ભગવંતને “શ્રમણ ભગવંત મહાવીર” ઈત્યાદિ આલાપ વડે સૂત્રકારે સૂત્ર રચનામાં શસ્તવ આદિ પ્રયોગ કર્યો ન હોત. તેથી જ જિનકિ આદિના આશાતનાબીર જ દેવો ત્યાં કામ સેવનાદિમાં પણ પ્રવર્તતા નથી. એ રીતે ત્રીજો આરો ગયો. હવે ચોથા આરાનું સ્વરૂપ કહે છે - * સૂત્ર-૪૦ થી 49 : (4) બીજ આરાનો બે કોડાકોડી સાગરોપમ કાળ વીજ પછી અનંત વર્ણ પાયિોની યાવતુ અનંત ઉત્થાન કર્મ સવવ હ્રાસ થતાં થતાં આ દુષમકુમા નામક ઇરાનો છે આયુષ્યમાન શ્રમણો આરંભ થયો. ભગતના તે સમયમાં ભરતક્ષેત્રના કેન પ્રકારની કારભાવ પ્રત્યાવતાર કહેલા છે ગૌતમ બમમ્મણીય ભૂમિભાગ કહેલ છે, જેમ કોઈ આલિંગપુ ચાવત મણી વડે ઉપશોભિત હોય, તે આ પ્રમાણે કૃત્રિમ અને અકૃત્રિમ. ભગવન તે આરામાં ભરતક્ષેત્રના મનુષ્યોના કેશ કારભાવ પ્રત્યાવતાર કહે છે ગૌતમાં તે મનુષ્યોને છ ભેદે સંધયણ, છ ભેદે સંસ્થાન, ઘણાં ધનુષ ઉd ઉંચાઈથી, જઘન્યથી અંતર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટથી પૂકિોડીનું આવ્યું પાલન કરે છે. પાળીને કેટલાંક નરકગામી, રાવત દેવગામી થાય છે, કેટલાંક સિદ્ધ, બુદ્ધ ચાવ4 સર્વ દુઃખોનો અંત કરનારા થાય છે. તે ચોથા આરામાં ત્રણ વંશો ઉત્પન્ન થયા. તે આ પ્રમાણે - અરહંતર્વસ, ચક્વતdશ, દશાર્કdશ. તે સમયમાં 3 તીર્થકરો ૧૧-ચક્રવતઓ, ૯-બલદેવ અને વાસુદેવ ઉતપન્ન થયા. (48) તે ચોથા આરામાં 42,000 વર્ષ જૂના એક અગરોપમ કોડાકોડી કાળ વ્યતીત થયા પછી અનંત પોથી આદિ પૂર્વવત ચાવત પરિહાનીથી હ્રાસ થતાં-થતાં આ દૂધમાં નામે પાંચમો આરાનો આરંભ હે આયુષ્યમાન શ્રમણો ! થશે. ભગવન ! તે આરામાં ભરતક્ષેત્રના કેશ અધ્યકાર-ભાવપત્યાવતાર થશે ? ગૌતમ બસમ મeીય ભૂમિભાગ થશે, જેમ કોઈ આલિંગપુક્ર કે મૃદંગમુક્ત યાવત વિવિધ પંચવણમeણી કે જે કૃત્રિમ અથવા અકૃત્રિમ હોય તેના વડે તે જાણવું. મૂકીને પછી તેને શ્રેષ્ઠ માળા વડે અને ગંધ વડે અર્ચના કરે છે, અર્ચન કરીને Page #101 -------------------------------------------------------------------------- ________________ 2/47 થી 49 શોભિત હશે.] ભગવના તે સમયમાં ભરતક્ષેત્રના મનુષ્યોના કેવા પ્રકારે આધાર ભાવ પ્રત્યવતાર કહે છે ? ગૌતમાં તે મનુષ્યોને છ ભેદે સંઘયણ, છ ભેદે સંસ્થાન, ઘણાં સ્તની (હાથ) ઉક્ત ઉંચાઈથી હોય, જઘન્યથી અંતમુહૂર્ત ઉત્કૃષ્ટથી સતિરેક સો વરુનું આણુ પાલન કરશે, પાલન કરીને કેટલાંક નરકગામી થશે સાવત્ સર્વ દુઃખોનો અંત કરનારા કેટલાંક થશે. તે સમયમાં પાછલા ભાગમાં ગણધર્મ, અખંડ ધર્મ, રાજધર્મ, જત તેજ તજ અધિર્મ વિચછેદ પામશે.. [49] તે સમયમાં પાંચમા આરાના 5,000 વર્ષ-કાળ વીત્યા પછી અનંતા વર્ષ પયયૌથી, ગંધ-સ-સ્પર્શ પયયોથી રાવત હ્રાસ થતાં-થતાં દુખદુષમા નામનો છઠ્ઠો આરો હે આયુષ્યમાન શમણાં આરંભ થશે. ભગવન! તે રામાં ઉત્તમકાઇપ્રાપ્ત ભરત ક્ષેત્રનું સ્વરૂષ આકારભાવ પ્રત્યાવતાર કેવા હશે ગૌતમાં તે કાળે હાહાભૂત, ભભભૂત, કોલાહલભૂત સમનુભાવથી અત્યંત કઠોર, ધૂળથી મલિન, દુર્વિષહ, વ્યાકુળ, ભર્યક્ત વાયુ અને સંવર્તક વાયુ ચાલશે. દિશાઓ વારંવાર ધુમાડાને છોડશે. તે સર્વથા રજથી ભરેલી અને ધૂળથી મલિન તથા ઘોર અંધકારને કારણે પ્રકાશશુન્ય થઈ જશે. કાળની રૂક્ષતાના કારણે ચંદ્ર અધિક અપથ્ય શીતને છોડશે. સૂર્ય અધિક તપશે. ગૌતમ ! ત્યારપછી અરસમેઘ, વિરસમેઘક્ષારમેઘ, અમેઘ, અનિમેષ, વિધુવમેઘ, વિશ્વમેઘ, અપલોજનીય જળયુક્ત વ્યાધિશૈગ-વેદના ઉત્પાદક પરિમાણ જળ, અમનોજ્ઞ જળયુકત, અંક-વાયુથી અપહત તીક્ષ્ણ પાસ છોડનારી વનિ વરસાવશે. ઉક્ત વજઈથી ભરતક્ષેત્રમાં ગ્રામ, આકાર, નગર, ખેડ, કબૂટ, મર્ડબ, દ્રોણમખ, પાટણ, આશ્રમમાં રહેલ જનપદ-જતુષ્પદ-ગવેલક- ખેચર-પક્ષિસંઘ ગમ અને અરણ્યમાં રહેલ બસ અને પ્રાણ જીવો, ઘf પ્રકારના વૃક્ષગુછગુભ-લતા-નલિ-પ્રવાલ-અંકુર આદિ તૃણ, વનસ્પતિ અને ઔષદિનો વિધ્વસ કરી દેશે... (તા). ...વત, ગિરિ, ડુંગર, ઉwત સ્થળ, ભાજૂ આદિક અને વૈતાઢયગિરિ સિવાયના પર્વતાદિનું નામ નિશાન મિટાવી દેશે. ગંગા, સિંધુ નદી સિવાયના જળના સોતો, ઝરણા, વિષમગત નીચા-ઉંચ જળના સ્થાનોને સમાન કરી દેશે. ભગવાન ! તે સમયમાં ભરતક્ષેત્રની ભૂમિના કેવા આકારભાવ પ્રત્યવતાર રિવરૂપ થશે? ગૌતમાં ભૂમિ ગારભૂત મુમુરભૂત ક્ષાભૂિત, તપ્ત કવેલ્લકભૂત. 188 જંબૂલીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ તપ્તસમ જ્યોતિભૂત, ધૂળ-રેણુ-પંક-કીચડ અને ચલનિ એ બધાંની બહુલતાવાળી ભૂમિ થશે. તે ધરતી ઉપર જનોને ચાલવાનું દુર બની જશે. - ભગવન! તે સમયમાં ભરત ક્ષેત્રના મનુષ્યોના કેવા આકાર-ભાવ પ્રત્યાવતર થશે? ગૌતમ! તે મનુષ્યો કુરા, ફુવર્ણ, દુધ, દુરસ અને દુષ્ટમefહાળા થશે. (તથા) અનિષ્ટ, આકાંત, આપિય, શુભ, અમનોજ્ઞ, હમણામ થશે. (વળી) હીનરવરવાળા, દીનસ્વરવાળા, અનિષ્ટસ્વરવાળા, એકાંત સ્વરવાળા, અપિયરવરાળા, આમણામ સ્વરવાળા, મનોજ્ઞરવરવાળા, અનાદેય વાનવાળા, અવિશ્વાસ્થ, નિર્લજજ થશે... [તે મનુષ્યો] કૂડ, કપટ, કલહ, બંધ તથા વૈમ નિરત થશે. મયદાના અતિક્રમણમાં પ્રધાન, અકાર્ય કરવામાં સદા ઉંધત, ગુરના નિયોગ અને વિનયથી રહિત, વિકલરૂપવાળા, વધી ગયેલા નખ-વાળ-દાઢી અને મુંછવાળા, કાળા અને ક્ષ-કઠોર સ્પરવાળા, ફૂટેલ જેવા મસ્તક યુક્ત, કપિલવણ-પલિત વાળવાળા, ઘણાં જ નાયુઓ વડે નિબદ્ધ, દુર્દશનીય રૂપવાળા, દેહની આસપાસ પડેલ કડચલીરૂપ તરંગોથી વ્યાપ્ત એવા અંગઉપાંગથી યુક્ત હતા. તેિમજ [તે મનુષ્યો) ગયુક્ત વૃદ્ધોની સાઁશ પરિણત વયવાળા, પ્રવિરહ અને . પરિઝટિત દંતસિવાળા, ઘડાના વિકૃતમુખ સમાન મુખવાળા, વિષમ એવા ચહ્યું અને વાંકી નાકવાળા, કંવલી, વિકૃત-ભયાનક મુખાળા, દાદ-ખાજ ઈત્યાદિથી વિકૃત કઠોર ચામડીવાળા, કાબરચીતરા શરીરવાળા, અસર નામક ચામડીના રોગથી પીડિત, કઠોર તીર્ણ નાખોથી ખરજવાને લીધે વિકૃત શરીરવાળા.. [તા. ...તે મનુષ્યો ટોલગતિ [ઉંટ જેવી ચાલવાળs], વિષમ સંધિ ધનવાળા, અક્કડુ અસ્થિવાળા, વિભક્ત, દુબળ, ફુસંઘયા, કુમાણ, કુસંસ્થિત, કુરૂપ, કથાન, કુઆસન, કુરાચ્યા, કુભોજન એ બધાંથી યુક્ત, અશુચિ, અનેક વ્યાધિથી પીડિત અંગ-ઉપાંગવાળા, અલંત-વિહળ ગતિ વાળા, નિરસાહી, સત્વ પરિવર્જિત, ચેષ્ટાહિન, નષ્ટતેજ, વારંવાર શીત-ઉણ-ખર-કઠોર વાયુથી વ્યાપ્ત શરીરવાળા, મલિનધુળથી અાવૃત્ત દેહતાળા. [તથા ઘણાં ક્રોધ-માન-માયા-લોભવાળા, ઘણાં મોહવાળા, અશુભ દુઃખના ભાગી, પ્રાયઃ ધર્મસંજ્ઞા અને સભ્યત્વથી પરિભ્રષ્ટ થશે. તેઓ ઉત્કૃષ્ટ એક હાથ પ્રમાણ ઉંચાઈવાળા, સોળel વીસ વર્ષ પમ આયુષ્યવાળા હોય છે. પોતાના ઘરમાં પુત્ર-પૌત્ર પરિવારમાં તિષણ યુકત હોય છે. ગંગા-શિiધુ મહાનદી અને વૈતાદ્ય પર્વતની નિશ્રામાં બિલમાં રહેશે. તે બિલવાસીની સંખ્યા કરની હશે. તેમનાથી ભવિષ્યમાં ફ્રી મનુષ્ય જાતિનો Page #102 -------------------------------------------------------------------------- ________________ 2/47 થી 49 190 જંબૂલીપપ્રાપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ વિસ્તાર થશે. ભગવાન ! તે મનુઓ શુ આહાર જશે ? ગૌતમાં તે કાળે, તે સમયે ગંગા-સિંધુમહાનદી થ ચાલવાના મામ જેટલી માત્ર વિસ્તારમાં હશે. અક્ષસોત પ્રમાણમાત્ર ઉંડુ ત્યાં પામી હશે. તે જળમાં ઘણાં મજ્ય કાચબા આદિ હશે. તે જળમાં સજાતીય અપૂકાય જીવ વધુ નહીં હોય. ત્યારે તે મનુષ્યો સૂર્યના ઉગવાના મુહૂર્તમાં અને સૂર્ય આથમવાના મુહૂર્તમાં બિલોમાંથી દોડતા નીકળશે. બિલોમાંથી દોડતા નીકળીને તે મત્સ્ય, કાચબાને પકડીને જમીન ઉપર લઈ આવશે. સ્થળ [જમીન ઉપર લાવીને શીત અને આતમ વડે મજ્ય અને કાચબાને સરહિત બનાવશે. એ રીતે પોતાની આજીવિકા ચલાવતા ર૧,૦૦૦ વર્ષ સુધી પોતાનો નિર્વાહ કરતાં રહેશે. ભગવન! તે મનુષ્યો નિ:શીલ, નિર્વત, નિર્ગુણ, નિર્મદ, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસ રહિત હશે. વળી તે પ્રાયઃ માંસાહારી, મસ્યાહા, શુદ્ધ આહાર, કુણિમાહારી (હશે) તે કાળમાસે કાળ કરીને કયા જશે? ક્યાં ઉત્પન્ન થશે? ગૌતમ પ્રાયઃ નરકગતિ અને તિચિગતિમાં ઉપજો. ભગતના તે અપરામાં સીંહ, વાઘ, કૂક, દ્વીપકા, છ, રક્ષ, રાસાર, સરભ, શિયાળ, બિડલ, નક, કોલશુનક, શશક, ચિત્તા, ચિલક પ્રાયઃ માંસાહારી, માહારી, શુદ્ધાહારી, કુણિમાહારી (હશે) તે મૃત્યુકાળે મૃત્યુ પામી ક્યાં જશે ? ઉપજશે ? ગૌતભા પ્રાયઃ નસ્ક અને તિર્યચનિકોમાં ઉપજશે. ભગવના તે ઢંક, કંક, પાલક, મઘુક, શિખી પ્રાયઃ માંસાહારી ઈત્યાદિ હશે વાવતું ક્યાં જશે? ક્યાં ઉપજશે ? ગૌતમાં પ્રાયઃ નક્ક અને તિચિયોનિમાં ઉપજશે. * વિવેચન-૪૩ થી 49 - તે અનંતર વર્ણિત આરાના કોડાકોડી સાગરોપમ, એટલો કાળ વ્યતીત થતાં અનંતા વણપર્યાયો આદિથી પૂર્વવત્ બીજા આરાની પ્રતિપત્તિના ક્રમથી જાણવું ચાવત્ અનંત ઉત્થાન-Mળ-વીર્ય-પુરુષાકાર પરાક્રમોથી અનંતગુણ પરિહાની વડે ઘટતાં-ઘટતાં પછી અનંતર એવો દુષમસુષમા નામનો કાળ આવે છે. હવે પૂર્વેના આરાની માફક ભરતક્ષેત્રનું સ્વરૂપ પૂછતા કહે છે - તે સ્પષ્ટ છે. પછી તેમાંના મનુષ્યનું સ્વરૂપ પૂછતાં કહે છે - તે કાળે ઈત્યાદિ. આ બંને સુત્રો પ્રાયઃ પૂર્વના સત્ર સદેશ આલાવાવાળા હોવાથી સુગમ છે. વિશેષ એ કે- તે કાળના મનુષ્યો આયુને જઘન્યથી અંતર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટથી પૂવકોટિનું પાલન કરે છે. પાળીને પાંચે ગતિમાં અતિથિ થાય છે. હવે પૂર્વની સમાપ્તિમાં વિશેષ કહે છે - તે આરામાં ત્રણ વંશ સમાન વંશ-પ્રવાહ થયા, તે સંતાનરૂપ પરંપરાના અર્થમાં નથી. કેમકે પરસ્પર પિતાપુત્ર, પૌત્ર-પ્રપૌત્ર આદિ વ્યવહારનો અભાવ છે. તે ઉત્પન્ન થયા, તે આ પ્રમાણે - અહંતુ વશ, ચક્કર્તવંશ, દશાર્હ - બલદેવ અને વાસુદેવોનો વેશ. અહીં જે દશાર શબ્દ વડે બંનેનું કથન કર્યું, તે પછીના સૂત્રના બળથી કરેલ છે. અન્યથા દશાહે શબ્દથી વાસુદેવ જ પ્રતિપાદિત કર્યા હોત. કેમકે આ ઘ રક્ષા TUTIK એ વચન છે. જે પ્રતિવાસુદેવ વંશ કહેલ નથી, તે પ્રાયઃ અંગને અનુસરતા ઉપાંગો છે, કેમકે સ્થાનાંગમાં ત્રણ વંશની પ્રરૂપણા છે. જે હેતુથી ત્યાં નિર્દેશ છે, તેમાં આ વૃદ્ધ પરંપરા છે - પ્રતિવાસુદેવો વાસુદેવ વડે વધ્ય હોવાથી તેની પુરષોત્તમપણાની વિવક્ષા કરતા નથી. આ જ અર્થને સ્પષ્ટ કરતાં કહે છે - તે આરામાં 33-તીર્થકરો, ૧૧ચવતીઓ થયા. કેમકે ભગવંત ઋષભ અને ચક્રવર્તી ભરત બંને ત્રીજા આરામાં થયા છે. નવ બળદેવ અને નવ વાસુદેવ થયા. અહીં બળદેવ એ મોટા ભાઈ હોય છે, તેથી તેનું ગ્રહણ પહેલાં કર્યું. ઉપલક્ષણથી પ્રતિવાસુદેવનો વંશ પણ ગ્રહણ કરવો. ચોથો આરો પુરો થયો, હવે પાંચમો કહે છે - તે આરામાં 42,000 વર્ષ જૂન એક કોડાકોડી સાગરોપમનો કાળ હતો. તેના દ્વારા પાંચમો અને છઠ્ઠો આરો બંને 21,000 - 21,000 વર્ષના જાણવા. કાળ વ્યતીત થતાં અનંત વર્ણાદિ પર્યાયો પૂર્વવત્ ચાવત્ પરિહાનિથી ઘટતાંઘટતાં, આ સમયમાં દુઃષમ નામે કાળ આવશે. * x * હવે અહીં ભરતનું સ્વરૂપ પૂછતાં કહે છે - તે બધું પૂર્વે કહેવાઈ ગયેલ છે. વિસેષ એ કે પૂછનારની અપેક્ષાથી “થશે” એવો ભવિષ્યકાળનો પ્રયોગ કરેલ છે. અહીં ભૂમિનું બહુસમરમણીયતર આદિ ચોથા આરાની ઘટતાં-ઘટતાં સર્વથાહીન જાણવું. [શંકા સ્થાણુ-કાંટા અને વિષમતાની બહુલતા ઈત્યાદિ જે પછીના સૂગ વડે અને લોકપ્રસિદ્ધિથી કહ્યું, તે વિરોધ ન આવે. (સમાધાન આવું અવિચારિત ચિંતવવું નહીં. કેમકે અહીં બહુલ શબ્દ વડે સ્થાણુ આદિની બહુલતા વિચારવી, પણ છઠ્ઠા આરાની જેમ એકાંતિકપણું ન વિચારવું. તેથી કવચિત ગંગા તટાદિમાં, આરામ આદિમાં, વૈતાદ્ય ગિરિનિકુંજાદિમાં બહસમરમણીયત આદિ પ્રાપ્ત થાય છે જ, તેથી ઉકત વિધાનમાં કોઈ વિરોધ નથી. હવે તેના મનુષ્યોનું સ્વરૂપ પૂછતાં કહે છે - બધું પૂર્વ વ્યાખ્યા કરાયેલ છે. વિશેષ એ કે - ઘણાં રનિ એટલે હાથ, સાત હાથ ઉંચાઈ જેમાં છે તે. જો કે નામકોશમાં બદ્ધમુકી હાથને રનિક એમ કહેલ છે. તો પણ સિદ્ધાંતની પરિભાષાથી Page #103 -------------------------------------------------------------------------- ________________ 2/47 થી 49 11 પૂર્ણ હાથ જાણવો. તે મનુષ્યો જઘન્યથી અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટથી સાતિરેક 130 વર્ષ આયુ પાળે છે. કોઈક-કોઈક નરકગતિગામી છે ચાવત્ બધાં દુઃખોનો અંત કરનારા થાય છે. આ અંતક્રિયા ચોથા આરામાં જન્મેલા પુરુષોની અપેક્ષા વડે છે. કેમકે તેઓ જ પાંચમાં આરામાં સિદ્ધ થાય છે . જંબુસ્વામી માફક પરંતુ સંકરણને આશ્રીને આ ન વિચારવું. તેમ હોવાથી જ પહેલા અને છઠ્ઠા આરા આદિમાં આ પાઠ પ્રાપ્ત થાય છે. અહીં પાળે છે, અંત કરે છે ઈત્યાદિમાં ભવિષ્યકાળના પ્રયોગમાં કઈ રીતે વર્તમાનનો નિર્દેશ છે ? તે કહે છે - બધી જ અવસર્પિણીમાં પાંચમાં આરામાં આ જ સ્વરૂપ છે, એ પ્રમાણે નિત્ય પ્રવૃત્ત હોવાથી વર્તમાનકાળમાં વર્તમાનનો પ્રયોગ છે. જેમ “બે સાગરોપમ કાળમાં શક્ર રાજય કરે છે” તે રીતે (આ વર્તમાન નિર્દેશ જાણવો.] તો પછી “દુ:ષમ આરામાં કાળ પ્રાપ્ત થશે" ઈત્યાદિ પ્રયોગ કઈ રીતે છે ? તે કહે છે - પ્રજ્ઞાપકપુરની અપેક્ષાથી આ પ્રયોગ છે. કરી પણ તે કાળમાં બીજું શું-શું વર્તે છે, તે કહે છે - તે દુષમા નામના આરામાં પાછલાં ત્રિભાગમાં વર્ષસહસ્ત્ર સપ્તક પ્રમાણ અતિક્રાંત થતાં પરંતુ બાકી કાળમાં નહીં, તેમ હોવાથી 21,000 વર્ષ પ્રમાણ શ્રી વીર ભગવંતના તીર્થના અભૂચ્છિન્ન કાળની અાપૂર્તિમાં - સમુદાય, નિજાતિ, તેનાં ધર્મ-વસ્વ પ્રવર્તિત વ્યવહાર વિવાહાદિ, પાખંડ-શાક્યાદિનો ધર્મ પ્રસિદ્ધ છે, રાજધર્મ-નિગ્રહ અનુગહાદિ, જાતિતેજ - અગ્નિ, તે પણ અતિનિશ્વ સમસષમાદિ જેવો નહીં, અતિરૂક્ષ-દષમદ:શ્વમાદિ જેવો નહીં. તેવો ઉત્પન્ન થશે. 2 કારથી અગ્નિહેતુક “સંધવા આદિ"નો વ્યવહાર. ચરણધર્મ-ચારિત્રધર્મ a શબ્દથી ગચ્છ વ્યવહાર. - X- વિચ્છેદને પ્રાપ્ત થશે. સમ્યકત્વ ધર્મ કેટલાંકને સંભવે છે. બિલવાસીને અતિ લિખવથી ચાસ્ત્રિનો અભાવ જ છે. તેથી જ પ્રજ્ઞપ્તિમાં કહેલ છે - પ્રાયઃ કરીને ધર્મસંજ્ઞાથી પ્રભ્રષ્ટ થયેલા છે. અહીં સત્ર શબ્દ પ્રાયઃ અર્થમાં ગ્રહણ કરવો. ક્યારેક સમ્યકત્વને પામે પણ છે, એવો ભાવ છે. પાંચમો આરો પુરો થયો, હવે છઠ્ઠાનો આરંભ કરે છે - તે આરાના 21,000 વર્ષ પ્રમાણ કાળ વ્યતીત થતાં અનંત વર્ણ પર્યાયિથી તેમજ ગંધ-સ્પર્શ પર્યાયોથી સાવ ઘટતાં-ઘટતાં દુષમ-દુ:ષમ નામનો આરો પ્રાપ્ત થશે. હવે તે વખતના ભરતનું સ્વરૂપ કહે છે - તે આરામાં ઉત્તમ કાહાપ્રાપ્ત થતું ઉત્તમ અવસ્થાગતમાં અથવા પરમકષ્ટ પ્રાપ્ત સ્થિતિમાં ભરતનું કેવું કેવા પ્રકારે, આકારભાવ-આકૃતિલક્ષણ પર્યાયનો પ્રત્યવતાર-અવતરણ તે આકારભાવ પ્રત્યવતાર [સ્વરૂપ કહેલું છે. 192 જંબૂલીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ભગવંતે કહ્યું - ગૌતમાં એમ આમંત્રીને હવે કહેવાનાર વિશિષ્ટ કાળ થસે, કેવા પ્રકારે? તે કહે છે - હાહાભૂત - એટલે ‘હાહા' એ પ્રમાણે આ શબ્દનું દુ:ખાdલોક વડે કરણ તે હાહા કહેવાય છે. તે રૂર પ્રાપ્ત જે કાળ, તે ‘હાહાભૂત’ કાળ. “ભાંભા' એ દુ:ખાd ગાય આદિથી કરાય તે * ભાંભરવું, એવો જે કાળ તે ‘સંભાભૂત’ કાળ. આ બંને અનુકરણ શબ્દો છે અથવા ભંભા એટલે ‘ભેરી’ તે અંતઃશૂન્ય છે, તેથી ભંભા સમાન જે કાળ, જનક્ષયથી તે શૂન્ય, તેને ભભાભૂત' કહે છે. કોલાહલ - એ પીડિત પક્ષીનો સમૂહદવનિ છે, તે રૂપ પ્રાપ્ત, તે કોલાહલભૂત. સમઅનુભાવથી - કાળ વિશેષ સામર્થ્યથી. અહીં કાર એ વાચ્યાંતર દશવિ છે. ખરપર - અત્યંત કઠોર અને ધૂળથી મલિન જે વાયુ તે તથા દુર્વિષહ-દુસ્સહ અથ વ્યાકુળ, અસમંજસ. ભયંકર વાય છે. * x * સંવર્તક - તૃણ, કાષ્ઠ આદિનો અપહાક વાયુ વિશેષ, તે પણ વાય છે અહીં આ કાળમાં વારંવાર ધૂમાળોને ઉંચે ફેંકતી એવી દિશા હોય છે. તે કેવા પ્રકારની હોય ? તે કહે છે - ચોતરફ જવાળી, તેથી જ રેણુ-રજ વડે કલુષ-મલિન તથા તમ પટલઅંધકારના વૃંદથી નિરાલોક-પ્રકાશ વગરની, અથવા જ્યાં દૃષ્ટિ પ્રસરી શકતી નથી તેવી. કેમકે સમય અને કાળની રક્ષતા છે. અધિક, અહિત કે અપચ્ય ચંદ્ર શીતહિમને છોડે છે. તે રીતે જ સૂર્ય પણ તપે છે અથ તાપને મુકે છે. કાળની રુક્ષતાથી શરીરની સૂક્ષતા છે, તેનાથી અધિક શીત-ઉષ્ણ પરાભવ છે. હવે ફરી તેનું સ્વરૂપ ભગવંત સ્વયં જ કહે છે - વળી બીજું એ કે હે ગૌતમાં વારંવાર અરણ - મનોજ્ઞસ વર્જિત પાણીવાળો જે મેઘ છે તે, વિરસ-વિરદ્ધ રસવાળો જે મેઘ છે તે. આ જ વાતને વધુ વ્યક્ત કરે છે - ક્ષારમેઘ - સદિ ક્ષાર સમાન જળથી યુક્ત મેઘ. ખાત્રમેઘ-છાણ જેવા સના જળથી યુક્ત મેઘ, કવયિત્ ત્યાં ખાટા પાણીવાળો મેઘ, અગ્નિમેઘ-અગ્નિવત્ દાહકારી જળવાળો મેઘ, વિધુતપ્રધાનની જેમ જળ વર્જિત મેઘ અથવા વિધુનો નિપાત કરતો કે વિધુ નિપાત કાર્યકારી જળનિપાતવાળો મેઘ, વિષમેઘ-લોકોના મરણ થાય તેવા હેતુવાળો મેઘ, અહીં ‘અસનિમેઘ” એવું પદ પણ ક્યાંક દેખાય છે. તેનો અર્થ આ છે - કચ્છ આદિનો નિપાત કરતો પર્વતાદિના વિદારણમાં સમર્થ જલપણાથી વજમેઘ, અયાપનીય - પ્રયોજન જલ જેમાં છે તે અર્થાત અસમાધાનકારી જળ. ક્યારેક ન પીવાયોગ્ય જલ પણ હોય. આ જ કથનને સ્પષ્ટ કરે છે - વ્યાધિરોગ-વેદના-પરિણામ જળ. અહીં વ્યાધિ-સ્થિર કુહાદિ, રોગ-સધઘાતી શૂલાદિ, તેમાંથી ઉસ્થિત જે વેદનાની ઉદીરણાઅપ્રાપ્ત સમયમાં ઉદયને પ્રાપ્ત, તે પરિણામ-પરિપાક જે પાણીનો છે તે. તે એવા પ્રકારે જલ જેમાં છે છે. તેથી જ અમનોજ્ઞ પાણી, ચંડ પવન વડે પ્રહત, તીણ Page #104 -------------------------------------------------------------------------- ________________ 2/47 થી 49 193 194 જંબૂલીપપ્રાપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ વેગવતી ધારાનો જે નિપાત, તે પ્રચુર પ્રમાણમાં જે વર્ષામાં છે તે. એવી વનિ વરસાવે છે. બીજા ગ્રંથમાં આ ક્ષારમેઘાદિ 100 વર્ષ જૂન 21,000 વર્ષ પ્રમાણ દુ:ષમાકાળ અતિકમ્યા પછી વસે છે. - હવે તે અરસ મેઘાદિના વરસવાથી શું કરશે? તે કહે છે - જે વસવાના કરણરૂપથી પૂર્વોક્ત વિશેષણવાળો મેઘ વિધ્વંસ કરે છે તે. ભરત વર્ષમાં ગ્રામ આદિ આશ્રમ સુધીના પૂર્વે વ્યાખ્યાયિત કરેલ છે, તેમાં રહેલ જનપદ-મનુષ્યલોક, ચતુષ્પદગાય,ભેંસ આદિ. ગો શબ્દથી ગોમતિક ઘેટી વગેરે લેવી. તથા ખેચ-વૈતાદ્યવાસી વિધાધરો તથા પક્ષી સંઘો. તથા ગામ અને અરણ્યમાં જે વિચરણ, તેમાં આસકત બસ અને પ્રાણ એટલે બેઈન્દ્રિયાદિ ઘણાં પ્રકારે. તથા વૃક્ષ-આમ આદિ, ગુચ્છ-વૃંતાકી આદિ, ગુલ્મ-નવ માલિકા આદિ, લતાઅશોકલતા આદિ, વલ્લી-વાdડી આદિ પ્રવાલ-પાલવ, કર - શાલ્યાદિ બીજા ઈત્યાદિ તૃણ-વનસ્પતિ કાયિક-બાબર વનસ્પતિકાયિકો. કેમકે સૂક્ષ્મ વનસ્પતિકાયિકોને તેમના વડે ઉપઘાતનો અસંભવ છે. તથા ઔષધિ-શાલિ આદિ. પર્વતાદિ અન્યત્ર એકાઈપણે રૂઢ છે, તો પણ અહીં વિશેષથી જાણવા. તે આ પ્રમાણે- પર્વતન અથતિ ઉત્સવ વિસ્તરણથી પર્વત-સ્ક્રીડા પર્વત- ઉજ્જયંત, વૈભારાદિ. મૃણન્તિ-લોકોના નિવાસ રૂપcથી બોલાવાય છે તે ગિરિ-ગોપાલગિરિ, ચિત્રકૂટ આદિ. ડુંગ-શિલાછંદ કે ચોરવૃંદ જ્યાં હોય છે તે તેને પ્રત્યય લાગીને બન્યું ડુંગર અર્થાત્ શિલોચ્ચય માગરૂપ. ઉન્નત - ઉંચી ધૂળના ઢગ રૂપ સ્થળ, ભક્રિ-બ્રાષ્ટ્ર, પાંસુ આદિ સિવાયની ભૂમિ. ઉકત સર્વે સ્થાનો પછી ગઈક શબ્દ છે, તેનાથી પ્રાસાદ અને શિખરાદિ પણ ગ્રહણ કરવા. શબ્દ મેઘોની બીજી ક્રિયા જણાવે છે. “વિદ્રાવણ કરશે” એ ક્રિયાયોગ કહેલો છે. આ અર્થમાં અપવાદસૂત્ર કહે છે - વૈતાદ્યગિરિ સિવાયના પર્વતાદિ લેવા કેમકે તે પર્વતો શાશ્વત હોવાથી તેનો વિવંસ ન થાય. ઉપલક્ષણથી નષભકૂટ (પણ લેવા) અને પ્રાયઃ શાશ્વતપણાથી શત્રુંજય ગિરિ આદિનું પણ વર્જન કરવું. તથા સલિલબિલ-જમીનના ઝરણાં અને વિષમગર્તા-પૂરી ન શકાય તેવા શભઉંડા ખાડા, ક્યાકં દુર્ગપદ પણ દેખાય છે, ત્યાં દુર્ગ-ખાત વલય પ્રાકાર આદિ દુર્ગમ. નિગ્ન અને ઉન્નત તે ઉંચા નીચા, તેમાં પણ શાશ્વત નદીપણાથી ગંગા અને સિંધુ બંનેનું વર્જન કરેલ છે. - હવે ત્યાં ભરતભૂમિના સ્વરૂપનો પ્રશ્ન કહે છે - ભગવન્! તે આરામાં ભરતની ભૂમિનું સ્વરૂપ કેવું હશે ? ભગવંતે કહ્યું - ગૌતમ! [આવી ભૂમિ થશે :- અંગારભૂત-જવાલારહિત અગ્નિના પિંડપ, મુમુદભૂત * વિરલ અગ્નિકણરૂપ, ક્ષારિકભૂત-ભસ્મરૂપ, તપ્ત 2i5/13] કવેલુકભૂત - અગ્નિથી અતિ તપેલ રેતી જેવી, તતસમ જ્યોતિભૂત - તાપ વડે તુલ અગ્નિરૂપ થયેલી છે. ધૂલિબહુલ - ધૂળ ધણી હોય તેવી, રેણુ-રેતી, પંક-કાદવ, પનક-પાતળો કાદવ, ચલની-ચાલી શકાય તેટલા પ્રમાણવાળો કાદવ. - ઉક્ત કારણોથી ભૂમિમાં ચાલતા ઘણાં જીવોને દુઃખથી સતત ક્રમણ-ચાલવાનું જેમાં છે તે દુર્નિક્રમ અર્થાત દુરતિક્રમણીય છે. આપ શબ્દથી દુઃખે કરીને બેસવું આદિ પણ સમજી લેવું. * * * * * - હવે ત્યાંના મનુષ્યોનું સ્વરૂપ પૂછે છે - પ્રશ્નસૂત્ર પૂર્વવત્ છે. ઉત્તરસૂત્રમાં કહે છે - ગૌતમ તે મનુષ્યો આવા પ્રકારના થાય છે - કેવા ? દૂરૂપ-દુષ્ટ સ્વભાવવાળા. દુવર્ણ - કુત્સિત વર્ણવાળા, એ પ્રમાણે દુર્ગન્ધી, દૂરસા-રોહિણી આદિવ4 કુત્રિત રસયુક્ત. દુસ્પર્શ કર્કશ આદિ કુત્સિત સ્પર્શવાળા, અનિષ્ટ-અનિચ્છનીય વિષયવાળા, પરંતુ અનિષ્ટ કંઈક કમનીય પણ હોય, તેથી કહે છે - અકાંત એટલે કમનીય. કાંત પણ કંઈક કારણવશથી પ્રીતિને માટે થાય, તેથી અપ્રિય-અપ્રિયહેતુક. તેમનું અપિયત કઈ રીતે થાય? તે કહે છે - અશુભ એટલે અશોભન ભાવરૂપવથી. અશુભત્વને વિશેષથી કહે છે - મન વડે અર્થાત અન્તઃ સંવેદનથી શુભપણે ન જણાય, તેથી અમનોજ્ઞ. અમનોજ્ઞપણે અનુભૂત છતાં મૃતિદશામાં દશાવિશેષથી કંઈક મનોજ્ઞ હોય, તેથી કહે છે - અમનોમ અર્થાત્ મન વડે ફરી સ્મરણ કરવું ન ગમે તેવું. અથવા આ બધાં શબ્દો એકાર્થિક છે, તે અનિષ્ટતાના પ્રકન સચવનારા જાણવા. અનિષ્ટાદિ વિશેષણયુક્ત હોવા છતાં કેટલાંક ડુંબની જેમ સુસ્વરવાળા હોય છે, તેથી કહે છે - હીન - ગ્લાનની જેવો સ્વર જેમનો છે તે. દીન-દુ:ખિતની જેવા સ્વસ્વાળા, અનિષ્ટાદિ શબ્દો ઉક્ત અર્થવાળા છે, તે જ અહીં સ્વર સાથે યોજવા. અનાદેયવચનપ્રત્યાજાતા - અસુભગપણાથી અગ્રાહ્ય વચન, તેવા પ્રકારે જેમનો જન્મ છે તે. નિર્લજ, કુટ-ભ્રાંતિજનકદ્રવ્ય, કપટ-બીજાને છેતવા માટે વેષાંતર કરવો તે, કલહ, વધ-હાથ આદિ વડે તાડન કરવું તે. બંધ-દોરડા વડે બાંધવા, વૈર, આ બધામાં નિર. મર્યાદા અતિક્રમમાં પ્રધાન, અકાર્યમાં નિત્ય ઉધત, ગુરુ-માતા આદિ વડીલ, તેમનો નિયોગ-આજ્ઞા, તેમાં જે વિનય-“હા, ભલે' ઇત્યાદિરૂપ, તેનાથી હિd. | વિકલ * અસંપૂર્ણ, કાણો - ચાર અંગુલિકાદિ સ્વભાવપણાથી રૂપ જેમનું છે છે. પ્રરૂઢ - ખાડામાં પડેલ સૂકરની જેમ આ જન્મ સંસ્કારના અભાવથી વધી ગયેલા નખ, વાળ, દાઢી-મૂંછ અને રોમ-વાળ જેમના છે તે, કાલા-કૃતાંત સદેશ અથવા કૂપ્રકૃતિપણાથી ખર પુરુષ - સ્પર્શથી અતિ કઠોર, શ્યામવર્ણ-નીલી કુંડમાં નાંખેલ કે કાઢેલ પુરુષ - સ્પર્શથી અતિ કઠોર, શ્યામવર્ણ - નીલીકુંડમાં નાંખેલ કે કાટેલ એવા. ક્યાંક ધ્યામવર્ણ એવું પદ પણ દેખાય છે, તેનો અર્થ અનુવલ - ઉજ્જવલ નહીં તેવા વર્ણવાળા છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ 2/47 થી 49 15 196 જંબૂલીપપ્રાપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ બાહુલ્યગ્રહણથી જે રીતે તેમનું સમ્યગુËષ્ટિાવ કદાચિત સંભવે છે, તે પ્રકારે પછીના ગ્રંથમાં વ્યાખ્યા કરેલ છે. ઉત્કૃષ્ટથી રનિ-હાથ, તેના જે ૨૪-અંગુલ લક્ષણ પ્રમાણ વડે જેની માત્રાપરિમાણ છે તેવા. અહીં કદાચ 16 વર્ષ અને કદાચ ૨૦-વર્ષ પરમ આયુ જેમનું છે તેવા કહે છે. શ્રી વીરચરિત્રમાં તો સ્ત્રીના ૧૬-વર્ષ અને પુરુષોના ૨૦-વર્ષ કહેલાં છે. ઘણાં પુત્રો, પૌત્રોના પરિવારવાળા, તેમના પ્રણય-સ્નેહની બહુલતાવાળા છે. આના દ્વારા અપાયુ હોવા છતાં ઘણાં સંતાનવાળા તેમને કહેલાં છે. અલ્પકાળમાં ચૌવનના સભાવથી આમ કહ્યું ચે. તેઓ ગૃહાદિના અભાવે ક્યાં વસે છે ? ગંગા-સિંધુ મહાનદીમાં, વૈતાદ્ય પર્વતની નિશ્રામાં બોંતેર સ્થાન વિશેષાશ્રિત નિગોદ-કુટુંબો છે. તેમાં બોંતેરની સંખ્યા આ પ્રમાણે - વૈતાઢયની પૂર્વે ગંગાના બે કિનારે નવ-નવ બિલોનો સંભવ છે, તેથી અઢાર અને સિંધુ નદીના પણ અઢાર. એ છબીશમાં દક્ષિણાદ્ધ ભરતના મનુષ્યો વસે છે. વૈતાદ્યથી આગળ ગંગાના બંને કિનારે અઢાર અને સિંધુના બંને કિનારે અઢાર, અહીં ઉત્તરાદ્ધ ભરત વાસી મનુષ્યો વસે છે. બીજની માફક બીજ થતાં જનસમૂહોના હેતુપણાથી બીજની જેમ મામા-પરિમાણ જેમનું છે તે. સ્વલ્પ અર્થાત્ સ્વરૂપથી, બિલવાસી મનુષ્યો થશે. * * સ્ફટિત શિરસ્ - ફૂટેલ એવું દેખાતું મસ્તક જેમનું છે તે. કપિલ-વર્ણ છે, પલિત-શુક્લ [શ્વેત] વાળવાળા, ઘણાં સ્નાયુ વડે બદ્ધ એવા, દુ:ખથી જોઈ શકાય એવા રૂપવાળા. શંકુટિત - સંકુચિત વલિ-નિર્માસ અને ચામડીનાં વિકારવાળા, તેને અનુરૂપ આકારપણાથી તરંગ-વીચિ, તેનાથી પરિવેષ્ટિત અંગો-અવયવો જેમાં છે, એવા પ્રકારે અંગ-શરીર જેમનું છે તે. કોની જેવા ? વૃદ્ધાવસ્થાથી પરિણત એવા અર્થાત્ સ્થવિર મનુષ્યો જેવા. સ્થવિરો બીજી રીતે પણ ઓળખાવાય છે, તેથી જરાપરિણતનું ગ્રહણ કર્યું છે. પ્રવિરલ - અંતરાલપણાથી છુય છટા દાંતવાળા, કેટલાંક પડી ગયેલા દાંતની શ્રેણિ જેમની છે તે. ઉદ્ભટ-વિકરાળ, ઘોડાં જેવું મુખ જેમનું છે તેવા મુખવાળા, કેમકે તુચ્છ દંત છેદવાળા છે કવચિત્ “ઉભડઘાડામુહ' એવો પાઠ છે, તેનો અર્થ છે - સ્પષ્ટ કૃકાટિક વદન જેમનું છે તેવા. વિષમ નયનવાળા, વક્રનાકવાળા. - X - X * વિકૃતબીભત્સ, ભીષણ-ભયજનક મુખવાળા. દધ્વકિટિભસિદ્ભાનિ - ક્ષુદ્ર કુષ્ઠ વિશેષ, તેથી પ્રધાન. સ્ફટિત અને કઠોર, શરીરની ત્વચાવાળા. તેથી જ ચિકલાંગ-કાબર ચીતરા અવયવ શરીરી, કછુ પામ અને કસર વડે વ્યાપ્ત થયેલા તેથી જ ખરતીષ્ણનખ - કઠિન તીવ્ર નખો વડે ખણવાથી વિકૃત-વ્ર કરાયેલા શરીરવાળા, ટોલાકૃતિ-અપશસ્ત આકારવાળા અથવા ટોલગતિ-ઉંટ આદિ માફક ચાલનારા. [તથા વિષમ-દીર્ધદ્વસ્વ ભાવથી સંધિરૂપ બંધનો જેને છે તે. ઉત્કટુક - યથા સ્થાને અનિવિષ્ટ, અસ્થિક-પ્રીકસ [હાડકાદિ] વિભકત વતુ - અંતરો દેખાતા હોય તેવા - x* અથવા તેવા પ્રકારના સ્વભાવથી ઉત્કર્ક રહેલા, વિભકત-ભોજન વિશેષ રહિત, દુર્બળ-બળરહિત, કુસંહનનસેવાd સંહનનવાળા, કુપ્રમાણ-પ્રમાણહીન, કુસંસ્થિતદુઃસંસ્થાનવાળા. - x - તેથી જ કહે છે - કુરૂપ-કુઆકારવાળા, કુસ્થાનાસન - કુત્સિત આશ્રયે રહેલા, કુશસ્યા-કુત્સિત શયનવાળા, કુભોજી-દુષ્ટ ભોજનવાળા, અશુચિ-સ્તાન, બ્રહ્મચર્યાદિ રહિત અથવા અશ્રુતિ-શાયરહિત. અનેક વ્યાધિ વડે પરિપીડિત અંગવાળા, ખલિત થતાં કે વિહળ અથવા જેવી-તેવી ગતિવાળા, નિરુત્સાહ, સત્ત્વ પરિવર્જિત, વિકૃત ચેષ્ટાવાળા, નષ્ટ તેજવાળા. વાસ્વાર શીત-ઉણ ખરસ્કઠોર વાયુ વડે મિશ્રિત અર્થાતુ વ્યાપ્ત. | મલિન પાંસુરૂપ રજ વડે પણ પુણરજ વડે નહીં, તે રીતે જેમના અંગો-અવયવો ધૂળથી ખરડાયા છે તેવા અંગવાળા. ઘણાં ક્રોધ, માન, માયા, લોભતી યુક્ત તથા ઘણાં મોહવાળા, જેમને શુભઅનુકૂળ વેધ કર્મ જેમને નથી તેવા, તેથી જ દુઃખના ભાગી, અથવા દુઃખાનુબંધી દુઃખના ભાગી. બહુલતાથી ધર્મસંજ્ઞા * ધર્મશ્રદ્ધા અને સમ્યકત્વ, તે બંને વડે પરિભ્રષ્ટ. હવે તેમના આહારનું સ્વરૂપ પૂછતાં કહે છે - ભગવન્! તે મનુષ્યો શું આહાર કરે છે ? શું ખાશે ? ભગવંતે કહ્યું - તે કાળમાં અર્થાત એકાંત દુઃષમલક્ષણ રૂપ અને તે સમયમાં - છઠ્ઠા આરાના અંત સ્વરૂપ, ગંગા-સિંધુ બંને મહાનદી સ્થપથ-ગાડાંના બે પૈડાથી મપાય તેટલો માર્ગ, તે માત્રા-પરિમાણ. જેનું છે, તેટલાં પ્રમાણમાં વિસ્તાર - પ્રવાહનો વ્યાસ જેનો છે તે તથા અક્ષ-પૈડાની નાભિમાં મૂકાતું કાષ્ઠ, તેમાં જે સોત-ધુરીનો પ્રવેશરબ્ધ, તેટલું પ્રમાણ, તેની માત્રા-અવગાહના જેની છે, તેટલાં પ્રમાણમાં જળ કહેલ છે. આટલાં પ્રમાણમાં જ, પરંતુ ગંભીર ઉડાણમાં જળને ધારણ કરશે નહીં. (શંકા) લઘુહિમવત્ આરાની વ્યવસ્થાના હિતપણાથી તેમાં રહેલ પાદ્રહથી નીકળતો આ પ્રવાહ, તેનાથી આ જૂનરૂપ કહેલ પ્રવાહ કઈ રીતે એક સાથે જાય છે ? (સમાધાન) ગંગા પ્રપાત કુંડમાંથી નીકળ્યા પછી ક્રમથી કાળ અનુભાવ જનિત ભરત ભૂમિમાં રહેલ તાપના વશથી જળના શોષણમાં અને સમુદ્રના પ્રવેશમાં - બંનેમાં ઉક્ત માત્રામાં જ શેષ જળના વહનપણાથી તેમ છે, તેથી તેમાં કોઈ આપત્તિ નથી. તેટલાં પણ પાણીમાં ઘણાં મચ અને કાચબાથી વ્યાપ્ત હોય છે અને Page #106 -------------------------------------------------------------------------- ________________ 2/51 17 198 જંબૂલીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ અપૂકાયની અર્થાત્ સજાતીય અકાય સમુહની બહુલતા હોતી નથી. ત્યારપછી તે મનુષ્યો સૂર્યના ઉગવાના અને અસ્ત થવાના સમયમાં - X - X * બિલોમાંથી શીઘ ગતિથી બહાર નીકળે છે. કેમકે મુહૂર્ત પછી અતિતાપ કે અતિશીત [આરંભ થાય છે. તેને સહન કરવા શક્તિમાન હોતા નથી. બિલોમાંથી નીકળીને મત્સ્ય અને કાચબાને સ્થળે અથ િકિનારાની ભૂમિ - x* થકી પ્રાપ્ત કરે છે - ગ્રહણ કરે છે. ગ્રહણ કરીને ઠંડી અને ગરમીમાં તપ્ત અર્થાતુ રાત્રિમાં ઠંડી વડે અને દિવસના આતપ વડે રસ શોષાયેલ પ્રાપિત આહાર યોગ્ય થાય છે. કેમકે અતિસ-રસ તેમના જઠરાગ્નિ વડે પચી શકતો નથી. એ રીતે માછલા અને કાચબાઓ વડે 21,000 વર્ષ સુધી આજીવિકા કરતાં વિચરશે. હવે તેની ગતિનું સ્વરૂપ પૂછતાં કહે છે - ભગવન્! તે મનુષ્યો નિશીલઆચાર સહિત, નિર્વત-મહાવત, અણવતરહિત, નિર્ગુણ-ઉત્તરગુણથી રહિત, નિર્મર્યાદકુળ આદિ મર્યાદા જેમને નથી તેવા, નિાપ્રત્યાખ્યાન પૌષધોપવાસા - પોરિસિ આદિ નિયમ નથી તેવા, તથા જેમને અમી આદિ પર્વના ઉપવાસાદિ વર્તતા નથી તેવા તિ મનુષ્યો હોય છે.] પ્રાયઃ માંસાહારી, કઈ રીતે? તે કહે છે - કેમકે મત્સાહારી છે, તથા ક્ષૌદ્રાહારી - મધુભોજી અથવા ક્ષીણ - તુચ્છ વધેલા, તુચ્છ ધાન્ય આદિ આહાર જેમનો છે તેવા. * * * * * કેટલીક પ્રતોમાં અહીં ‘ગલુહાર' શબ્દ દેખાય છે, તે લિપિપ્રમાદ જ સંભવે છે. કેમકે પાંચમાં અંગના સાતમાં શતકમાં, છઠ્ઠા ઉદ્દેશામાં દુષમક્ષમ આરાના વર્ણનમાં આવો પાઠ દેખાતો નથી. અથવા સંપ્રદાયાનુસાર આ પદની વ્યાખ્યા કરવી. કુણપ-શGદ-તેનો રસ અને ચરબીનો આહાર, #Tહનમા - ઈત્યાદિ પૂર્વવતુ, ઉત્તરણ પણ પૂર્વવત્ છે. વિશેષ એ કે “પ્રાયઃ” શબ્દના ગ્રહણથી કોઈક ક્ષુદ્ર આહારવાળા અક્લિષ્ટ અધ્યવસાયથી દેવલોકગામી પણ થાય છે. હવે જે તે કાળાના બાકી રહેલાં ચતુષ્પદો છે, તેમની શું ગતિ છે, એમ પૂછે છે - ભગવન્! તે આરામાં ચતુષ્પદ-સિંહ આદિ પૂર્વે વ્યાખ્યા કરેલા અર્થવાળા વ્યાપદ-શિકારી પશુ, પ્રાયઃ માંસાહારાદિ વિશેષણ વિશિષ્ટ છે, તેઓ ક્યાં જશે ? કયાં ઉત્પન્ન થશે ? ભગવંતે કહ્યું - ગૌતમાં પ્રાયઃ નક-તિર્યંચયોનમાં ઉત્પન્ન થશે. “પ્રાયઃ' શબદના ગ્રહણથી કોઈક માંસાદિ રહિત દેવયોનિમાં પણ જાય. વિશેષ એ કે - ચિલ્લલક એટલે નાખર વિશેષ પ્રાણી.. હવે તે કાળના પક્ષિની ગતિને વિશે પ્રશ્ન કરે છે - તે સ્પષ્ટ છે. વિશેષ એ કે - બાકી રહેલા જે પક્ષીઓ, વત્ શબ્દથી ગ્રહણ કરવા. તેમાં ઢંક - કાક વિશેષ, કંકા-લાંબા પગવાળા, પિલક-રૂઢિથી જાણવું, મગુક-જળ કાગડા, શિખિ-મોર, છઠ્ઠો આરો પુરો થયો. તેથી અવસર્પિણી પણ પૂરી થઈ. હવે પૂર્વે કહેલ ઉત્સર્પિણીને નિરૂપવાની ઈચ્છાથી તેના પ્રતિપાદનને કાળના પ્રતિપાદનપૂર્વક પહેલા આરાનું સ્વરૂપ * સૂર-૫૦ તે છઠ્ઠા આપના સ,૦૦૦ વર્ષનો કાળ વીત્યા પછી આગામી ઉત્સર્પિણીમાં શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની એકમ, બાલવકરણમાં અભિજિત નક્ષત્રમાં ચૌદશમાં કાળના પહેલા સમયમાં અનંત વર્ણપયો આવતુ અનંતગુણની પરિદ્ધિથી વૃદ્ધિ પામતાં-પામતાં આ દૂધમકુયમાં નામનો રો-સમયકાળ છે આયુષ્યમાન શમણ પ્રાપ્ત થશે. ભગવના તે સમાં ભરતક્ષેત્રનો કેવા પ્રકારનો આકાર-ભાવ પ્રત્યાવતાર [સ્વરૂપ થશે? ગૌતમી તે કાળ હાહાભૂત, ભંભભૂત ઈત્યાદિ થશે, તે અવસર્પિણીના દુષમક્ષમા આરા માફક જાણવો. તે આરાના 21,000 વર્ષનો કાળ વીત્યા પચી અના વર્ણ પાયિોથી ચાવ4 અનંતગુણ પવૃિદ્ધિથી વૃદ્ધિ પામતાં-પામતાં આ દુધમાં નામે આરાનો કાળ પ્રાપ્ત થશે. * વિવેચન-૫૦ : તે આરામાં અવસર્પિણીમાં દુષમદુષમા નામક 21,000 વર્ષ પ્રમાણ કાળ વ્યતિકાંત થયા પચી ઉત્સર્પિણી આવશે. તે શ્રાવણ માસના કૃષ્ણપક્ષની એકમ અને પૂર્વે અવસર્પિણીના અષાઢ માસની પૂર્ણિમાનો અંત સમય હશે. કેમકે તેનું પર્યવસાન છે. બાલવ નામના કરણમાં વદ પક્ષની એકમ તિથિ આદિમાં જ તેનો સદ્ભાવ હોય છે. અભિજિતુ નક્ષત્રમાં ચંદ્ર વડે યોગ થાય છે. ચતુદશ કાળ વિશેષના પ્રથમ સમયે - પ્રારંભ ક્ષણે અનંતા વર્ણ પર્યાયોથી ચાવતુ અનંતગુણ પરિવૃદ્ધિથી વધતાં-વધતાં એટલાં અંતરમાં દુઃષમદુઃષમા નામનો આરો-સમય કાળ, હે આયુષ્યમાન્ શ્રમણ ! પ્રાપ્ત થશે, એમ વણદિની વૃદ્ધિ જે ક્રમથી પૂર્વે અવસર્પિણીના આરામાં હાનિ કહી, તેમજ કહેવી. ચતુદશ કાળ વિશેષ વળી નિઃશ્વાસ કે ઉચ્છવાસથી ગણાય છે. સમયના નિર્વિભાગ કાળપણાથી આધન વ્યવહારાભાવથી અને આવલિકાના વ્યવહાર : અર્થત્વથી ઉપેક્ષા. તેમાં નિઃશ્વાસ કે ઉચશ્વાસ, પ્રાણ, સ્તોક, લવ, મુહૂર્ત, અહોરામ, પક્ષ, માસ, તુ, અયન, સંવત્સર, યુગ, કરણ, નક્ષત્ર. આ ચૌદ. તેમાંના પાંચ, સુગમાં સાક્ષાત્ કહેલાં છે, બાકીના ઉપલક્ષણથી સંગૃહીતમાં પહેલાં સમયે. તેનો અર્થ શો છે ? જે આ ચૌદ કાળ વિશેષમાંનો પહેલો સમય છે, તે જ ઉત્સર્પિણીના પહેલા આરાનો પહેલો સમય છે. અવસર્પિણીમાં આ અષાઢ પૂનમનો છેલ્લો સમય જ Page #107 -------------------------------------------------------------------------- ________________ /51 199 પર્યવસાનથી જાણવો. અહીં એવું કહેવા માંગે છે કે - અવસર્પિણીની આદિમાં મહાકાળે પહેલાંથી પ્રવર્તમાન બધાં પણ તેના અવાંતરરૂપ કાળ વિશેષ પ્રથમથી જ એક સાથે પ્રવર્તે છે. પછી સ્વસ્વ પ્રમાણ સમાપિતમાં સમાપ્ત થાય છે. તે જ પ્રમાણે ફરી પ્રવર્તે છે, ફરી પરિસમાપ્તિ પામે છે યાવતું મહાકાળ પરિસમાતિ પામે છે. જો કે બીજા ગ્રંથમાં ઋતુનું અષાઢાદિપણાથી કથન વડે ઉત્સર્પિણીનું શ્રાવણ આદિપણાથી આ પ્રથમ સમય સરખો થતો નથી. કેમકે ઋતુનું અડધું ચાલી ગયેલ છે, તો પણ પ્રાવૃત્ - શ્રાવણાદિ વર્ષ સત્રિ, ષ - આસો આદિ, શરદ્ - મૃગશિર્ષાદિ, હેમંત-માઘાદિ, વસંત-ચૈત્ર આદિ ગ્રીષ્મ-જયેષ્ઠ આદિ ઈત્યાદિ ભગવતી સૂત્રની વૃત્તિના વચનથી શ્રાવણ આદિપણાના પક્ષનું આશ્રયપણ કહેવું, તેમાં દોષ નથી. પરંતુ આ સમ ગંભીર છે અને બીજા ગ્રંથમાં વ્યકત અનુપલભ્ય ભાવાર્થક છે, તેથી બીજી રીતે પણ આગમના અવિરોધથી મધ્યસ્થ બહુશ્રુતોએ પરિભાવના કરવી જોઈએ. હવે અહીં કાળ સ્વરૂપ પૂછે છે - તે બધું સુગમ છે. વિશેષ એ કે - દુષમક્ષમાના અવસર્પિણીના છઠ્ઠા આરાના વર્ણકને જાણવું- કેમકે તે આની સમાન પ્રાપ્ત થાય છે. ઉત્સર્પિણીનો પહેલો આરો પુરો થયો, હવે બીજા આરાનું સ્વરૂપ વર્ણવે છે. તે બધું સુગમ છે. વિશેષ એ કે - તેને ઉત્સર્પિણીનો બીજા આરો કહેવો જોઈએ. હવે અવસર્પિણીના દુઃષમા આરાથી આનું વિશેષ કહે છે - * સૂગ-પ૧ : તે કાળે - તે સમયે પુક્કલ સંવતક નામક મહામેળ ઉત્પન્ન થશે. તે મહામેળ લાઈથી ભરતને અનુરૂષ અને વિક્રંભ તથા બાહલ્યથી પણ અનુરૂપ હશે. ત્યારપછી તે પુકલ સંવર્તક મહામેળ શmતાથી ગર્જના છે. શluતાથી ગર્જના કરીને, શીઘતાથી વિધુવયુક્ત થશે. શીઘતાથી વિધુત યુક્ત થઈને શીઘતાથી યુગ મુસલ મુષ્ટિ પ્રમાણ માત્ર ધારા વડે સાતરાત્રિ સુધી ઓવમેધ વર્ષ વરસાવરો. - ઉક્ત વષણિી ભરતના ભૂમિભાગના અંગારભૂત, મુરભૂત, ક્ષારિકભૂત તપ્ત કરેલ્વકભૂત, તપ્ત સમજ્યોતિભૂત ભૂમિને નિવ્યપિતશીતળ કરી દેશે. તે પુલ સંવતક મહામેળ સાત અહોરણ ભૂમિને શીતળ કર્યા પછી, અહીં મેઘ નામક મહામેઘનો પ્રદુભતિ થશે. તે મહામેળ ભરતપ્રમાણ માત્ર લંબાઈથી અને તેને અનુરૂપ વિકંભ અને બાહલ્યથી થશે. ત્યારે તે ક્ષીરમેઘ નમક મહામેવ જદીeણી ગર્જના કરશે. યાવતું જલ્દીથી સુગમુસાલ મુષ્ટિ ચાવતું સાત અહોરાત્ર વષ વરસાવશે.. 200 જંબૂતીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ઉક્ત વષણિી ભરતક્ષેત્રની ભૂમિમાં (શુભ) વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ ઉત્પન્ન કરશે. તે ક્ષીરમેઘ સાત અહોરાત્ર પર્યન્ત ભૂમિને શીતલકરે પછી અહીં ધૃતમેઘ નામે મહામેળ ઉત્પન્ન થશે, તે લંબાઈથી ભરતક્ષેત્ર પ્રમાણ માત્ર અને તેને અનુરૂપ વિક્કમ અને બાહલ્યથી હરશે. ત્યારે તે ધૃતમેષ નામક મહામેળ જલ્દીથી ગર્જના કરશે. ચાવ4 વર્ષ વરસાવશે. જેનાથી ભરતક્ષેત્રની ભૂમિ નિભાવ વડે યુક્ત થશે - નેહભાવ જન્માવશો. તે ધૃતમેઘ સાત અહોરાત્ર ભૂમિને શીતળ કર્યા પછી અહીં અમૃતમેઘ નામક મહામેઘનો ઉદ્ભવ થશે, તે ભરતક્ષેત્ર પ્રમાણ લંબાઈ વડે ચાવ4 વષર્તિ વરસાવશે. ઉક્ત મેળવી ભરતક્ષેત્ર, વૃક્ષ, ગુચ્છ, ગુલ્મ, લતા, વલ્લિ, તૃણ, થર્વક, હરિત, ઔષધિ, પ્રવાલ, અકુર આદિ તૃણ વનસ્પતિકાયને ઉતw કરશે - તૃણ વનસ્પતિયુક્ત થશે. તે અમૃતમેa uત અહોરાત્ર ભૂમિને શીતળ કઈ પછી અહીં અમેઘ નામક મહામેળ ઉત્પન્ન થશે. તે ભરત પ્રમાણ માત્ર લંબાઈથી યાવ4 વર્ષ વરસાવશે. ઉકત વષીિ ઘણાં જ વૃક્ષ, ગુચ્છ, ગુલ્મ, લતા, વલ્લિ, તૃણ, પવક, હરિત, ઔષધિ, પ્રવાલ, અંકુર આદિ તિક્ત-કફુક-કષાય-અશ્વ અને મધુર ઈચ પ્રકારના સવિશેષને જમાવશે. ત્યારે ભરતક્ષેત્ર પરૂઢ વૃક્ષ, ગુચ્છ, ગુલ્મ, લતા, વલ્લિ, વ્રણ, પક, હરિત, ઔષધિથી યુક્ત થશે. ઉપસ્થિત ત્વચા--પ્રવાલઅંકુયુ-ફળ સુક્ત સુખોપભોગ્ય થશે. વિવેચન-૫૧ - તે કાળે અર્થાત ઉત્સર્પિણીના બીજા આરારૂપ, તે સમયે અથતિ તેના જ પ્રથમ સમયાં, પુકલ - સર્વ અશુભ અનુભાવરૂપ ભરત ક્ષેત્રમાં રહેલ રૂક્ષ દાહાદિને પ્રશસ્ત ઉદક વડે સંવત - નાશ કરશે. પુજ્ય સંવર્તક, તે પર્જન્ય આદિ મેઘ ત્રણની અપેક્ષાથી મહાનું મેઘ-૧૦,૦૦૦ વર્ષની અવધિવાળી એક વષથિી ભૂમિના ભાવુકપણાથી મહામેઘ પ્રગટ થશે - ઉદ્ભવશે. ભરતક્ષેત્ર પ્રમાણથી સાધિક 14,431 પ્રમાણ જેનું છે તે, કઈ રીતે? લંબાઈ વડે. આ ભાવ છે - પૂર્વ સમુદ્રથી આરંભીને પશ્ચિમ સમુદ્ર સુધી તેના વાદળો વ્યાપ્ત થશે. તે ભરતક્ષેત્ર સદેશ * x * હશે. કોના વડે? વિકંભ અને બાહલ્યથી અતિ જેટલો વ્યાસ ભરતક્ષેત્રના ઈષ સ્થાને - પ૨૬ યોજન, ૬-કળા અને યોજનના ૨૧-ભાગરૂપ છે, તેનાથી અતિરિક્ત સ્થાનમાં અનિયતપણાથી, આનો પણ વિભ છે. બાહલ્ય-જેટલા જળ ભાર વડે જેટલા અવગાઢ ભરતક્ષેત્રની તપ્ત Page #108 -------------------------------------------------------------------------- ________________ 2/51 ભૂમિ ભીની થાય અને તાપની ઉપશાંતિ થાય તેટલા પ્રમાણમાં જળસમૂહને નિપજ્ઞ થયેલ ગ્રહણ કરવો. હવે તે પ્રાદુર્ભત થઈને જે કરશે, તે કહે છે - ત્યાપછી તે પુકલ સંવર્તક મેઘ જલ્દીથી * x * x * પ્રકર્ષથી ગર્જના કરશે. તેમ કરીને જલ્દીથી યુગ-રથનો અવયવ વિશેષમુશલ-સાંબેલુ, મુષ્ટિ-મુકી, ભેગી કરેલ આંગળી સહિતનો હાથ, આનું જે પ્રમાણમાં લંબાઈ-પહોળાઈ આદિ, તેના વડે પ્રમાણ જેનું છે તે. આટલા પ્રમાણમાં સ્થળ એવી ધારાથી સામાન્યથી ભરતક્ષેત્રના ભૂમિભાગને અંગારરૂપમૂર્મરરૂપક્ષારિકરૂપ-તપ્ત જ્વલકરૂપ-તપ્ત સમ જ્યોતિરૂપ છે તેને તે પુષ્કર સંવર્તક મહામેઘ શાંત કરી દેશે. હવે બીજા મેઘની વક્તવ્યતા કહે છે - અને તેમાં, અહીં '' શબ્દ બીજા વાક્યના પ્રારંભાર્થે છે. પુકલ સંવર્તક મહામેળ સાત અહોરણ સુધી પડ્યા પછી * નિર્ભર વરસ્યા પછી, તે અંતરમાં ક્ષીરમેઘ નામક મહામેઘ ઉત્પન્ન થાય છે. બાકી પૂર્વવતું. હવે તે મેઘ પ્રગટ થઈને શું કરે છે ? તે કહે છે - અહીં “વરસશે” સુધી પૂર્વવત, જે મેઘ ભરતની ભૂમિમાં (શુભ) વર્ણ, ગંધ, રસ, સ્પર્શને ઉત્પન્ન કરશે. અહીં વણદિ શુભ જ ગ્રહણ કરવા, જેનાથી લોકો અનુકૂળ વેદન કરે છે. કેમકે અશુભ વણદિ પૂર્વકાળના અનુભાવથી જનિત તો વર્તતા જ હોય છે. [શંકા જો શુભવણદિને ઉત્પન્ન કરે છે, તો તરુપનાદિ નીલ વર્ણ, જાંબૂફળાદિ કણ, મચિ આદિમાં તીખો સ, કારેલા આદિમાં કળવો રસ, ચણા આદિમાં રક્ષ સ્પર્શ, સુવર્ણ આદિમાં ભારે સ્પર્શ, ક્રચાદિમાં ખર સ્પર્શ, ઈત્યાદિ અશુભવણિિદ કેમ સંભવે ? [સમાધાન અશુભ પરિણામો પણ આમને અનુકૂળ વેધપણાથી શુભ જ છે. જેમ મચા આદિનો તીખો સ આદિ પ્રતિકૂળ વેધતાથી શુભ છતાં અશુભ જ છે, જેમ કુષ્ઠ આદિને થયેલ શ્વેત વણદિ. હવે ત્રીજા મેઘની વકતવતા કહે છે - તે ક્ષીરમેઘ સાત અહોરાત્ર પડી ગયા પછીના અંતરમાં ઘી જેવો નિશ્વ મેઘ-ધૃતમેઘ નામે મહામેઘ પ્રગટ થાય છે, ઈત્યાદિ બધું પૂર્વવતુ. - હવે તે પ્રગટ થઈને શું કરશે તે કહે છે - બધું પૂર્વવતુ. વિશેષ એ કે ધૃતમેઘા ભરતભૂમિમાં સ્નેહભાવ-નિગ્ધતાને ઉત્પન્ન કરશે. હવે ચોથા મેઘની વક્તવ્યતા કહે છે - તે ધૃતમેઘ સાત દિનરાત્રિ પડ્યા પછી અહીં-પ્રસ્તાવિત અમૃતમેઘ નામ પ્રમાણે અર્થ ધરાવતો તેવો મહામેઘ પ્રગટ થશે, ચાવત્ વરસશે, તે બધું પૂર્વવતુ જે મેઘ ભરતક્ષેત્રમાં વૃક્ષ, ગુલ્મ, ગુચ્છ, લતા, વલ્લિ, તૃણ-આ વૃક્ષાદિ પ્રસિદ્ધ છે, પરંગ-શેરડી આદિ. હરિત-દુવાં આદિ, ઔષધિ-શાલિ આદિ, પ્રવાલ-પલ્લવ અંકુર - શાલ્યાદિ બીજ ઈત્યાદિ તૃણ વનસ્પતિકાયો * બાદર 202 ભૂલીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ વનસ્પતિકાયોને ઉત્પન્ન કરશે. હવે પાંચમાં મેઘના સ્વરૂપની વકતવ્યતા કહે છે - વ્યસ્ત છે. પરંતુ સજનક મેઘ એટલે સમેઘ. જે સમેઘ, તે અમૃતમેઘથી ઉત્પન્ન ઘણાં વૃક્ષાદિ અંકુર સુધીની વનસ્પતિના તિક્ત-લીંબડા આદિમાં રહેલ, કટુક-મસ્યા આદિમાં રહેલ, કષાય - બિભીતક, આમલકાદિમાં રહેલ, અંબ-આંબલી આદિ આશ્રિત, મધુર-શર્કરાદિ આશ્રિત. આ પાંચ પ્રકારના રસ વિશેષોને ઉત્પન્ન કરશે. લવણરસ મધુરાદિના સંસર્ગથી જન્ય હોવાથી તેની વિરક્ષા ભેદમાં કરી નથી. કેમકે તેમાં માધુર્ય આદિ સંસર્ગ સંભવે છે. બધાં રસોમાં લવણના પ્રક્ષેપથી જ સ્વાદપણું ઉત્પન્ન થાય છે, તેથી જુદો નિર્દેશ કર્યો નથી. આ પાંચ મેઘોનું ક્રમથી આ પ્રયોજન સૂત્ર કહ્યા છતાં સ્પષ્ટીકરણને માટે કરી લખીએ છીએ - (1) પહેલાં મેઘમાં ભરતભૂમિના દાહનો ઉપશમ થાય છે. (2) બીજા મેઘમાં તેમાં જ શુભવર્ણગંધાદિની ઉત્પત્તિ. (3) ત્રીજા મેઘમાં તેમાં જ સ્નિગ્ધતાની ઉત્પત્તિ, અહીં ક્ષીરમેઘ વડે જ શુભ વર્ણ-ગંધ-રસ-પર્શ સંપત્તિમાં ભૂમિની નિગ્ધતા સંપત્તિ ન કહેવી. કેમકે તેમાં સ્નિગ્ધતાની અધિકતાનું સંપાદન છે, જેવી સ્નિગ્ધતા ઘી માં હોય તેવી દુધમાં ન હોય, તે અનુભવ જ સાક્ષી છે. (4) ચોથા મેઘમાં તેમાં વનસ્પતિની ઉત્પત્તિ. (5) પાંચમાં મેઘમાં વનસ્પતિમાં સ્વસ્વ યોગ્ય સવિશેષની ઉત્પત્તિ થાય છે. જો કે અમૃતમેઘથી વનસ્પતિ સંભવમાં વણદિસંપત્તિ પણ તેની સહચારી હોવાથી રસની પણ સંપત્તિ તેનાથી જ હોય તે યુક્તિ છે, તો પણ સ્વ-સ્વ યોગ સ વિશેષને સંપાદિત કરવાને સમેઘ જ પ્રભુ-સમર્થ છે, તેમ જાણવું. ત્યારે ભરતક્ષેત્ર જેવું થશે, તે કહે છે - ત્યારપછી * ઉક્ત સ્વરૂપ પાંચ મેઘના વરસ્યા પછી ભરતક્ષેત્ર કેવું થાય છે? તે કહે છે - પ્રરૂઢ - ઉગેલા વૃક્ષ, ગુચ્છ, ગુભ, લતા, વલ્લિ, તૃણ, પર્વજા હરિત ઔષધિ જ્યાં - ત્યાં હોય છે તેવું અર્થાત્ આ વનસ્પતિજીવોથી યુક્ત, ઉપચિત-પુષ્ટિને પામેલ, વયા-પત્ર-પ્રવાલ-પલ્લવ-અંકુર-પુષ્પ-સ્કૂળો સમુદિત - સમ્યક પ્રકારે ઉદયને પ્રાપ્ત જેમાં છે તેવું. - X* આના વડે પુપ અને ફળોની રીતિ દર્શાવી, તેથી જ સુખોપભોગ્યસુખેથી સેવી શકાય તેવું થશે. અહીં વાક્યાંતરની યોજના માટે (ભવિષ્ય) થશે એવું પદ યોજેલ છે. તેથી પુનરુક્તિ ન વિચારવી. હવે તત્કાલીન મનુષ્યો તેવા ભરતક્ષેત્રને જોઈને જે કરશે તેને કહેવા માટે સૂત્રકારશ્રી જણાવે છે - * સૂત્ર-૫૨,૫૩ :[5] ત્યારે મનુષ્યો ભરતક્ષેત્રને વૃદ્ધિ પામેલ વૃક્ષ, ગુચ્છ, ગુલ્મ, વલ્લિ, Page #109 -------------------------------------------------------------------------- ________________ 2/52,53 208 લતા, વ્રણ, પર્વક, હરિત ઔષધિથી ઉપસ્થિત ત્વચા, છમ, પ્રવાલ, પલ્લવ, અંકુરુ પુષ્પ, ફળ સમુદિત અને સુખોપભોગ્ય થયેલું જોશે. જોઈને ભિલોમાંથી શીuતાણી નીકળશે. નીકળીને હષ્ટ-તુષ્ટ થઈ એકબીજાને બોલાવશે. એકબીજાને બોલાવીને તે મનુષ્યો (પરસ્પર) આ પ્રમાણે કહેશે - ઓ દેવાનપિયો ભરતક્ષેત્ર વૃદ્ધિ પામેલ વૃક્ષ, ગુલ્મ, ગુચ્છ, લતા,. હલ્લિ, તૃણ, પર્વત, હરિત માનવ સુખોપભોગ્ય થયું છે, તો તે દેવાનુપિયો ! આપણે જે કંઈ આ જ પત્ત અશુભ, ફુણિમ આહારને કરતા હતા, તે અનેક છાયા સુધી વજનીય કરીશું તેની છાયાને પણ સ્પણ નહીં), ઓમ શ્રીને સમીચીન વ્યવસ્થા કરશે. ત્યારપછી તેઓ તે ભરતક્ષેત્રમાં સુખપૂર્વક મણ કરતાં-કરતાં વિચરણ કરો . [53] ભગવાન ! તે આરામાં [ઉત્સર્પિણીના બીજા આરામાં) ભરત ક્ષેત્રના કેન પ્રકારે આકાર-ભાવ-પ્રત્યાવતાર વિરૂ થશે ? ગૌતમાં બહુરામ રમણીય ભૂમિભાગ થશે અવ4 કૃત્રિમ અને કૃત્રિમ મણીથી શોભિત થશે.. ભગવન ! તે આરામાં મનુષ્યોના કેવા આકાર ભાવ આદિ સ્વરૂપ થશે ? 204 જંબૂલીપપ્રાપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ તે આરામાં આયુષ્યમાન શ્રમણા 42,000 વર્ષ જૂની એક કોડાકોડી સાગરોપમ કાળ વ્યતીત થયા પછી અનંત વર્ણપયરિયોથી ચાવતું અનંતગુણ પરિદ્ધિથી વધતાં-વધતાં આ સુષમદૂષમા નામે અારો [સમય-કાળ] પ્રાપ્ત થશે. ઉક્ત સમય ત્રણ ભેદે વિભાજીત થશે. પહેલાં વિભાગ, મધ્યમ મિભાગ, પાછલા ભાગ. ભગવના તે આરામાં પહેલાં વિભાગમાં ભરતક્ષેત્રનો કેવા પ્રકારે અાકારભાવ-પ્રત્યવતાર થશે? ગૌતમ બહુરામરમણીય યાત¢ થશે. મનુષ્યોની જે પ્રકાર અવસર્પિણીના છલ ભાગની વક્તવ્યા છે, તે કહેતી, માત્ર તેમાં કુલકર અને ભરવાની ન કહેતા. બીજ કહે છે કે - તે આરામાં પહેલા નિભાગમાં પંદર કુલરો ઉત્પન્ન થશે. તે આ પ્રમાણે - સુમતિ ચાવત ઋષભ, બાકી બધું પૂવવ4 જાણવું. દંડનીતિઓ ઉલટા ક્રમે જણવી. તે આરાના પહેલાં વિભાગમાં રાજધર્મ માવત્ ધર્મચાસ્ત્રિ વિચ્છેદ પામશે. તે આરાના મધ્યમ અને છતાં ભાગમાં આવતું પહેલી અને મધ્યમ પ્રિભાગની વકતવ્યતા, જે અવસર્પિણીમાં કહી, તે કહેવી. સુષમા કરો પૂર્વવત, સુષમસુષમા પણ પૂર્વવત્ કહેવો. ચાવત છ ભેદ મનુષ્યો અવત શનૈશ્ચારી છાદિ પૂર્વવત. વિવેચન-પ૨,૫૩ : ત્યારપછી તે મનુષ્યો ભરતક્ષેત્રને ચાવત સુખોપભોગ્ય જુએ છે. જોઈને બિલોમાંથી જલ્દીથી નીકળે છે. નીકળીને આનંદિત થયેલા અને સંતોષને પામેલા એવા તે પછી અન્યોન્યને બોલાવશે બોલાવીને આ પ્રમાણે કહેશે, હવે તે શું કહેશે ? તે કહે છે - ઓ દેવાનુપિયો ભરતક્ષેત્ર વૃદ્ધિગત વૃક્ષવાળું વાવ સુખે ઉપભોગ્ય થયું છે, તેથી હે દેવાનપિયો આપણે આપણી જાતિનાએ કંઈપણ આજથી અશુભ, કુણિમમાંસાહારનો આહાર કરશે, તે પુરુષ અનેક છાયા વડે, ભોજનાદિમાં સાથે પંક્તિમાં બેસવની જે શરીર સંબંધિ જે છાયા, તે પણ વર્જવી. તેનો અર્થ આવો છે - તેમની અસ્પૃશ્યતાથી શરીર સ્પર્શ તો દૂર રહ્યો, તેના શરીરની છાયાનો સ્પર્શ પણ વર્જનીય છે. * X - X - એ પ્રમાણે સંસ્થિતિ-મર્યાદાની સ્થાપના કરશે. સ્થાપીને ભરતવર્ષમાં સુખે સુખે અભિરમાણ - અર્થાત્ સુખપૂર્વક ક્રીડ કરતાં-કરતાં વિચરશે - પ્રવર્તશે એમ જાણવું. હવે ભરતભૂમિનું સ્વરૂપ પૂછે છે - બધું પૂર્વવત્. [શંકા કૃત્રિમમણિ આદિ કરણ, ત્યારે તે મનુષ્યોને શિલ્પોપદેશક આચાર્યના અભાવથી અસંભવ છે. [તેનું શું ?] ગૌતમ! તે મનુષ્યોને છ દે સંધયણ, છ ભેદે સંસ્થાના ઘણાં રની હિાથી ઉક્ત ઉચ્ચત્વથી, જન્ય અંતર્મહત્ત, ઉત્કૃષ્ટ સાતિરેક સો વર્ષ આય પાળશે. પાળીને કેટલાંક નરકગામી તાવ કેટલાંક દેવગતિ ગામી થશે, સિદ્ધ થસે નહીં તે આરામાં ર૧,૦૦૦ વર્ષનો કાળ વીત્યા પછી અનંતા વપચયિોથી ચાવતું વૃદ્ધિ પામતા - પામતાં આ દૂષમસુષમાં નામે કાળ હે આયુષ્યમાન શ્રમણ પ્રાપ્ત થશે. ભગવના તે રામાં ભરતક્ષેત્રના કેવા આકા-ભાવ-પ્રત્યાવતાર થશે ? ગૌતમ બહુરામ રમણીય યાવતુ અકૃત્રિમાદિ પૂર્વવતું. ભગવન! તે આરામાં મનુષ્યોના કેશ અાકાર-ભાવ-પ્રત્યાવતાર થશે ? ગૌતમાં તે મનુષ્યોને છ ભેદ સંધયણ, છ ભેદ સંસ્થાન, ઘણાં ધનુષ્યો ઉd ઉચ્ચત્વથી, જય અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટ પૂવીડી આયુનું પાલન જશે, પાલન કરીને કેટલાંક નરકગામી થશે ચાવત કેટલાંક સર્વે દુ:ખોનો અંત જશે. તે જ આરામાં ત્રણ વંશ ઉત્પન્ન થશે. તે આ પ્રમાણે - તી િવશ, ચક્રવર્તીદંશ, દશાર્ણવંશ. તે આરામાં 23-diioi , ૧૧-ચક્વતો , બબલદેવો અને ૯-વાસુદેવો સમુત્પન્ન થશે. Page #110 -------------------------------------------------------------------------- ________________ 2/52,53 205 | [સમાધાન] બીજા આરામાં પુર-આદિ નિવેશ, રાજનીતિ-વ્યવસ્થાદિકૃત જાતિસ્મરણવાળા પુરુષ વિશેષ દ્વારા અથવા ક્ષેત્રના અધિષ્ઠાયક દેવના પ્રયોગથી કે પછી કાલાનુભાવજનિત નૈપુણ્યથી તેનો સુસંભવ હોવાથી કહ્યું છે... ...અન્યથા કઈ રીતે આ જ ગ્રંથમાં પ્રસ્તુત આરાને આશ્રીને પુકર સંવર્ઘકાદિ પાંચ મહામેઘની વૃષ્ટિ પછી વૃક્ષાદિ વડે અને ઔષધિ વડે ભાસુર સંજાત થતાં ભરત ભૂમિમાં તત્કાલીન મનુષ્યો બિલોથી નીકળીને માંસાદિ ભક્ષણ નિયમ મર્યાદાને ધારણ કરે છે અને તેનો લોપ કરનારને પંક્તિની બહાર કરશે, એ અર્થનું અભિધાપક પૂર્વોક્ત સૂત્ર સંગત થઈ શકે ? - હવે મનુષ્યનું સ્વરૂપ કહે છે - બધું અવસર્પિણીના દુઃષમ આરાના મનુષ્યનું સ્વરૂપ છે તેમ કહેવું. વિશેષ એ કે સિદ્ધ થતાં નથી અથતિ સર્વ કર્મક્ષય લક્ષણ સિદ્ધિને પામતાં નથી. કેમકે ચાસ્ત્રિધર્મની પ્રવૃત્તિનો અભાવ છે * x * એ રીતે ઉત્સર્પિણીનો બીજો આરો પુરો થયો. તે આરામાં - દુઃષમા નામના આરામાં 21,000 વર્ષનો કાળ વ્યતિક્રાંત થયા પછી અનંતા વર્ણપયય વડે ચાવતુ વધતાં-વધતાં એ અવસરમાં દુઃષમ સુષમા નામક કાળ, ઉત્સર્પિણીનો ત્રીજો આરો હે શ્રમણ ! પ્રાપ્ત થશે, ઈત્યાદિ પૂર્વવતું. અવસર્પિણીના ચોથા આરા સમાન ઉત્સર્પિણીનો ત્રીજો આરો છે, તેના સાર્દેશ્યને પ્રગટ કરતાં કહે છે - - પ્રાયઃ પૂર્વે વ્યાખ્યાયિત કરેલ અર્થ છે. તેમાં પદાનાભ આદિ તેવીશ તીર્થકરો થશે, કેમકે ચોવીશમાં ભદ્રક નામના તીર્થકર ચોથા આરામાં ઉત્પન્ન થવાના છે. અગિયાર ચક્રવર્તી ભરતાદિ, વીર ચરિત્રમાં દીર્ધદંત આદિ, બારમાં અરિષ્ઠ નામક ચક્રવર્તી ચોથા આરામાં કહ્યા છે. નવ બલદેવો - જયંત આદિ, નવ વાસુદેવ નંદી આદિ. જો કે તિલકાદિ પ્રતિવાસુદેવો અહીં કા નથી, તેમાં પૂર્વોક્ત હેતુ જ જાણવો. - એ રીતે ચક્રવર્તી આદિ થશે. - ત્રીજો આરો પૂર્ણ થયો, હવે ઉત્સર્પિણીનો ચોથો આરો કહે છે - તે આરામાં 42,000 વર્ષ જૂના કોડાકોડી સાગરોપમ કાળ વ્યતીત થયા પછી અનંત વર્ણપયરિયોથી, ચાવતુ વૃદ્ધિ પામતા-પામતાં પ્રરતાવિત સુષમ દુઃષમા નામનો આરો-ઉત્સર્પિણીના ચોથા આર રૂપ કાળ પ્રાપ્ત થશે. તે આરો ત્રણ ભેદે વિભાગ પામશે. પહેલો * મધ્યમ અને પાછલો ભાગ. તેમાં આધ ત્રિભાગનું સ્વરૂપ કહે છે - ભગવન ! તે આરામાં પહેલાં ભાગમાં ભરતક્ષેત્રના કેવા આકારભાવ પ્રત્યવતાર થશે ? ગૌતમ ! બહુસમ રમણીય યાવત્ થશે ચાવત્ શબ્દથી પૂર્ણ પણ ભૂમિવર્ણકનો લાવો લેવો. મનુષ્યનો પ્રશ્ન ભગવન સ્વયં કહે છે - તત્કાલીન મનુષ્યોની જે અવસર્પિણીના ત્રીજા આરાની પાછલના મિભાગમાં જે 206 જંબૂતીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ વકતવ્યતા છે, તે અહીં પણ કહેવી. અહીં અપવાદસૂત્ર કહે છે - કુલકરોને લઈને તે વક્તવ્યતા કહેવી જોઈએ. એ પ્રમાણે ઋષભદેવને પણ વર્જવા. અવસર્પિણીમાં કુલકરોએ સંપાદિત કરેલ દંડનીતિ આદિ માફક ઋષભસ્વામી સંપાધ અન્નપાકાદિ પ્રક્યિા, શિલ-કળાનું ઉપદર્શનાદિની માફક ઉત્સર્પિણીમાં પણ બીજા આરાના ભાવિ કુલકર પ્રવર્તિત તેમની તે વખતે અનુવર્તનારી, તેના પ્રતિપાદક પુરણના કથનના પ્રયોજનના અભાવથી, જેમ અવસર્પિણીના બીજા આરાના ત્રીજા ભાગમાં કુલકરોના સ્વરૂપ, ઋષભ સ્વામીનું સ્વરૂપ પૂર્વે કહ્યું, તે રીતે અહીં કહેવું નહીં. અથવા ઋષભસ્વામીના વર્જનથી ઋષભસ્વામીનો આલાવો વર્જવો જોઈએ. એમ તાત્પર્ય છે. તેથી ઋષભ સ્વામીનો આલાવો વર્જીને ભદ્રકૃત તીર્થકરનો આલાવો કરવો જોઈએ. કેમકે ઉત્સર્પિણીના છેલ્લા તીર્થકરના પ્રાયઃ અવસર્પિણીના પ્રથમ તીર્થકરના સમાન શીલપણાથી (એમ કહી અન્યથા ઉત્સર્પિણીના ચોવીસમાં તીર્થકર ક્યારે સંભવે છે, એવા સંશયાદિ પણ થાય. * x - હવે કુલર વિષયક વાચનાભેદ કહે છે - બીજા આચાર્યો કહે છે - તે આરાના પ્રથમ બિભાગમાં આ કહેવાનાર પંદર કુલકરો ઉત્પન્ન થશે, તે આ પ્રમાણે - સુમતિથી ઋષભ પર્યન્ત. ક્યાંક “સમુચી” એવો પાઠ છે, તેમાં “સંમતિ” શબ્દ પ્રાકૃતના નિયમથી ‘મુt ' થયો હોય અથવા “સમુચિ” એ પ્રમાણે ચાવત્ શબ્દથી પૂર્વોક્ત “પ્રતિશ્રુતિ' આદિ જ ગ્રહણ કરવા. વાંચનાંતર અનુસારથી જે કુલકર સંભવ નિરૂપિત છે, તેના સિવાયના બાકીના પાંચ-પાંચ પુરુષ પર્વ સંપાધમાન નવ-નવ દંડનીતિ આદિ તે પ્રમાણે પૂર્વોક્ત જ જાણવી. અહીં જ દંડનીતિક્રમ વિશેષ સ્વરૂપને કહે છે - દંડનીતિ કુલકર વડે સંપાઈ હા-કાર આદિ પ્રતિલોમ-પશ્ચાનુપૂર્વી થતી જાણવી * અથ;િ બુદ્ધિપથમાં પ્રાપ્ય છે. પહેલાં પંચકની ધિક્કાર આદિ ઉત્કૃષ્ટ-મધ્યમ-જઘન્ય અપરાધીને યથાયોગ્ય ત્રણે છે. બીજા પંચકની કાળાનુભાવથી ઉત્કૃષ્ટ અપરાધ કરનારને ત્રીજી અને મધ્યમજઘન્ય અપરાધમાં “માકાર” અને હાકારરૂપ બે, ત્રીજા કુલકર પંચકને પૂર્વ અપરાધદ્વય ધારણ કરનારને બે જઘન્ય અપરાધમાં ‘હાકાર'રૂપ પહેલી દંડનીતિ છે. અહીં દંડનીતિઓએ ઉપલક્ષણ છે, તેનાથી શરીર અને આયુ - પ્રમાણાદિ પણ યથાસંભવ પ્રતિલોમ - પશ્ચાનુપૂર્વીપણે જાણવું. બીજી વાસનાના સૂત્રનો આ ભાવ છે - અહીં વ્યવચ્છિન્ન સજધર્મમાં કાલાનુભાવથી પાતળા-પાતળા કપાયોથી શાસન કરનારા અગ્રતેજસ્ક દંડ કરશે Page #111 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૨૯૯ 207 208 ભૂલીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ - પાંચમો અને છઠ્ઠો આરો પૂર્ણ થયો. તે પૂર્ણ થતાં અવસર્પિણી કાળ પણ પૂર્ણ થયો. તેના પૂર્ણ થવાથી અવસર્પિણી અને ઉત્સર્પિણી રૂપ કાળ ચંદ્ર પણ પૂર્ણ થયું. મુનિ દીપરત્નસાગરે કરેલા વક્ષસ્કાર-૨-નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ - 6 - 7 - 7 - 7 - 7 - 6 ભાગ-૨૫ મો પૂર્ણ ક નહીં. તેમજ શાસનીય મનુષ્યો તેવા દંડને ઉચિત અપરાધ પણ કરશે નહીં. ત્યારપછી અરિષ્ઠ નામક ચક્રવર્તાના સંતાનીય પંદર કુલકરો થશે. બાકીના તેમણે કરેલ મયદાના પાલક થશે અને ક્રમથી બધાં પણ અહમિન્દ્ર મનુષ્યત્વને પ્રાપ્ત કરશે. અહીં ઋષભ નામે કુલકર, પરંતુ ઋષભ નામે તીર્થકર ન લેવા. તેને સ્થાને ભદ્રકૃત તીર્થકર, પ્રસ્તુત આરાના ૮૯-પક્ષ વ્યતિક્રાંત થતાં ઉત્પન્ન થનારપણે આગમમાં કહ્યા છે. કે સ્થાનાંગના સાતમા સ્થાનમાં સાત કુલકરો કહ્યા છે, તેમાં સુમતિ નામ પણ કહેલ નથી. દશમાં સ્થાનમાં સીમંકર આદિ દશ કુલકર કહ્યા છે, તેમાં સુમતિ નામ કહ્યું છે, પરંતુ અંતે નહીં. વળી સમવાયાંગમાં તો સાત જ પૂર્વવત્ કહ્યા છે. દશમાં વિમલવાહનથી સુમતિ સુધીના કહ્યા છે. સ્થાનાંગમાં નવમાં સ્થાનકમાં સુમતિના પુત્રપણાથી પદાનાભની ઉત્પત્તિ કહી છે. તથા પ્રસ્તુત ગ્રંથમાં બીજા આરાનાં કુલકરો મૂલથી જ કહ્યા નથી. ચોથા આરામાં મતાંતરથી સુમતિ આદિ પંદર કહ્યા છે, તેથી કુલકરોને આશ્રીને ભિન્ન-ભિન્ન નામપણું, વ્યસ્તનામપણું, અન્યૂનાધિક નામપણારૂપ સૂત્રપાઠના દર્શનથી વ્યામોહ ન કરવો જોઈએ. કેમકે તે વાચનાભેદ જનિતપણું છે. વાચના ભેદથી પાઠભેદ થાય છે. તેવા કેવલિ જાણે. હવે અહીં જ પ્રિભાગમાં શું શું સુચ્છેદ પામશે તે દર્શાવતા કહે છે - તે ચારામાં પહેલા વિભાગમાં રાજધર્મ યાવત્ ચાસ્ત્રિધર્મ વિચ્છેદ પામશે ચાવતુ શબ્દથી ગણધર્મ, પાખંડધર્મ, અગ્નિધર્મ પણ વિચ્છેદ પામશે તેમ જાણવું. હવે શેષ દ્વિભાગ વક્તવ્યતાને કહે છે - તે આરામાં મધ્યમ અને પશ્ચિમ વિભાગમાં, પ્રથમ અને મધ્યમની અહીં યથાસંભવ અર્થ યોજનાના ઔચિત્યથી મધ્યમ અને પ્રથમ, એ પ્રમાણે જાણવું જોઈએ. અત્યશા શુદ્ધ પ્રતિલોમ્ય અભાવથી અર્થની અનુપપત્તિ થાય છે. અવસર્પિણીની વક્તવ્યતા તે કહેવી. ચોથો આરો પૂર્ણ થયો. હવે પાંચમો અને છઠ્ઠો આરો અતિદેશથી કહે છે - ‘સુષ' પાંચમાં આરાના લક્ષણ, કાળ તે પ્રમાણે અર્થાત્ અવસર્પિણીના બીજા આરા પ્રમાણે છે. ‘સુષમાસુષમા' નામનો છઠ્ઠો આરો, તે પણ - તે પ્રમાણે જ * અવસર્પિણીના પહેલા આરા સમાન છે. - આ બધું ક્યાં સુધી જાણવું ? તે કહે છે - જ્યાં સુધી છ પ્રકારના મનુષ્યો સંતતિ વડે અનવરો ચાવતું શનૈશારી. અહીં ચાવતુ પદથી પરાગંધાદિ પૂર્વોકત જ ગ્રહણ કરવા. Page #112 -------------------------------------------------------------------------- ________________ આગમ સટીક અનુવાદનું વિભાગીકરણ 14 15 | આગમનું નામ ભાગ ક્રમાંક આચારાંગ | | 1 અને 2 સૂત્રકૃતાંગ | 3 અને 4 સ્થાનાંગ. 5 થી 7 . સમવાયાંગ ભગવતી 9 થી 13 જ્ઞાતાધર્મકથા ઉપાસકદશા, અંતકૃદશા, અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ વિપાકશ્રુત, ઔપપાતિક 16 રાજપ્રશ્નીયા 17 જીવાજીવાભિગમ 17 થી 19 પ્રજ્ઞાપના 20 થી 22 સૂર્ય/ચંદ્ર-પ્રજ્ઞપ્તિ | 23,24. જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ 25 થી 27 | નિરયાવલિકા પંચક અને પયન્નાસૂત્રો-૧૦+૧ | નિશીથ, વ્યવહાર, બૃહત્કલ્પ દશાશ્રુતસ્કંધ અને જીતકલ્પ મહાનિશીથા 30 આવશ્યક 31 થી 34 પિંડનિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ 35 દશવૈકાલિક | 36 ઉત્તરાધ્યયન 37 થી 39 | નંદીસૂત્ર 40 અનુયોગદ્વાર 41 કલ્પ (બારસા) સૂત્ર 42 || 29 ]