________________ 2/51 17 198 જંબૂલીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ અપૂકાયની અર્થાત્ સજાતીય અકાય સમુહની બહુલતા હોતી નથી. ત્યારપછી તે મનુષ્યો સૂર્યના ઉગવાના અને અસ્ત થવાના સમયમાં - X - X * બિલોમાંથી શીઘ ગતિથી બહાર નીકળે છે. કેમકે મુહૂર્ત પછી અતિતાપ કે અતિશીત [આરંભ થાય છે. તેને સહન કરવા શક્તિમાન હોતા નથી. બિલોમાંથી નીકળીને મત્સ્ય અને કાચબાને સ્થળે અથ િકિનારાની ભૂમિ - x* થકી પ્રાપ્ત કરે છે - ગ્રહણ કરે છે. ગ્રહણ કરીને ઠંડી અને ગરમીમાં તપ્ત અર્થાતુ રાત્રિમાં ઠંડી વડે અને દિવસના આતપ વડે રસ શોષાયેલ પ્રાપિત આહાર યોગ્ય થાય છે. કેમકે અતિસ-રસ તેમના જઠરાગ્નિ વડે પચી શકતો નથી. એ રીતે માછલા અને કાચબાઓ વડે 21,000 વર્ષ સુધી આજીવિકા કરતાં વિચરશે. હવે તેની ગતિનું સ્વરૂપ પૂછતાં કહે છે - ભગવન્! તે મનુષ્યો નિશીલઆચાર સહિત, નિર્વત-મહાવત, અણવતરહિત, નિર્ગુણ-ઉત્તરગુણથી રહિત, નિર્મર્યાદકુળ આદિ મર્યાદા જેમને નથી તેવા, નિાપ્રત્યાખ્યાન પૌષધોપવાસા - પોરિસિ આદિ નિયમ નથી તેવા, તથા જેમને અમી આદિ પર્વના ઉપવાસાદિ વર્તતા નથી તેવા તિ મનુષ્યો હોય છે.] પ્રાયઃ માંસાહારી, કઈ રીતે? તે કહે છે - કેમકે મત્સાહારી છે, તથા ક્ષૌદ્રાહારી - મધુભોજી અથવા ક્ષીણ - તુચ્છ વધેલા, તુચ્છ ધાન્ય આદિ આહાર જેમનો છે તેવા. * * * * * કેટલીક પ્રતોમાં અહીં ‘ગલુહાર' શબ્દ દેખાય છે, તે લિપિપ્રમાદ જ સંભવે છે. કેમકે પાંચમાં અંગના સાતમાં શતકમાં, છઠ્ઠા ઉદ્દેશામાં દુષમક્ષમ આરાના વર્ણનમાં આવો પાઠ દેખાતો નથી. અથવા સંપ્રદાયાનુસાર આ પદની વ્યાખ્યા કરવી. કુણપ-શGદ-તેનો રસ અને ચરબીનો આહાર, #Tહનમા - ઈત્યાદિ પૂર્વવતુ, ઉત્તરણ પણ પૂર્વવત્ છે. વિશેષ એ કે “પ્રાયઃ” શબ્દના ગ્રહણથી કોઈક ક્ષુદ્ર આહારવાળા અક્લિષ્ટ અધ્યવસાયથી દેવલોકગામી પણ થાય છે. હવે જે તે કાળાના બાકી રહેલાં ચતુષ્પદો છે, તેમની શું ગતિ છે, એમ પૂછે છે - ભગવન્! તે આરામાં ચતુષ્પદ-સિંહ આદિ પૂર્વે વ્યાખ્યા કરેલા અર્થવાળા વ્યાપદ-શિકારી પશુ, પ્રાયઃ માંસાહારાદિ વિશેષણ વિશિષ્ટ છે, તેઓ ક્યાં જશે ? કયાં ઉત્પન્ન થશે ? ભગવંતે કહ્યું - ગૌતમાં પ્રાયઃ નક-તિર્યંચયોનમાં ઉત્પન્ન થશે. “પ્રાયઃ' શબદના ગ્રહણથી કોઈક માંસાદિ રહિત દેવયોનિમાં પણ જાય. વિશેષ એ કે - ચિલ્લલક એટલે નાખર વિશેષ પ્રાણી.. હવે તે કાળના પક્ષિની ગતિને વિશે પ્રશ્ન કરે છે - તે સ્પષ્ટ છે. વિશેષ એ કે - બાકી રહેલા જે પક્ષીઓ, વત્ શબ્દથી ગ્રહણ કરવા. તેમાં ઢંક - કાક વિશેષ, કંકા-લાંબા પગવાળા, પિલક-રૂઢિથી જાણવું, મગુક-જળ કાગડા, શિખિ-મોર, છઠ્ઠો આરો પુરો થયો. તેથી અવસર્પિણી પણ પૂરી થઈ. હવે પૂર્વે કહેલ ઉત્સર્પિણીને નિરૂપવાની ઈચ્છાથી તેના પ્રતિપાદનને કાળના પ્રતિપાદનપૂર્વક પહેલા આરાનું સ્વરૂપ * સૂર-૫૦ તે છઠ્ઠા આપના સ,૦૦૦ વર્ષનો કાળ વીત્યા પછી આગામી ઉત્સર્પિણીમાં શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની એકમ, બાલવકરણમાં અભિજિત નક્ષત્રમાં ચૌદશમાં કાળના પહેલા સમયમાં અનંત વર્ણપયો આવતુ અનંતગુણની પરિદ્ધિથી વૃદ્ધિ પામતાં-પામતાં આ દૂધમકુયમાં નામનો રો-સમયકાળ છે આયુષ્યમાન શમણ પ્રાપ્ત થશે. ભગવના તે સમાં ભરતક્ષેત્રનો કેવા પ્રકારનો આકાર-ભાવ પ્રત્યાવતાર [સ્વરૂપ થશે? ગૌતમી તે કાળ હાહાભૂત, ભંભભૂત ઈત્યાદિ થશે, તે અવસર્પિણીના દુષમક્ષમા આરા માફક જાણવો. તે આરાના 21,000 વર્ષનો કાળ વીત્યા પચી અના વર્ણ પાયિોથી ચાવ4 અનંતગુણ પવૃિદ્ધિથી વૃદ્ધિ પામતાં-પામતાં આ દુધમાં નામે આરાનો કાળ પ્રાપ્ત થશે. * વિવેચન-૫૦ : તે આરામાં અવસર્પિણીમાં દુષમદુષમા નામક 21,000 વર્ષ પ્રમાણ કાળ વ્યતિકાંત થયા પચી ઉત્સર્પિણી આવશે. તે શ્રાવણ માસના કૃષ્ણપક્ષની એકમ અને પૂર્વે અવસર્પિણીના અષાઢ માસની પૂર્ણિમાનો અંત સમય હશે. કેમકે તેનું પર્યવસાન છે. બાલવ નામના કરણમાં વદ પક્ષની એકમ તિથિ આદિમાં જ તેનો સદ્ભાવ હોય છે. અભિજિતુ નક્ષત્રમાં ચંદ્ર વડે યોગ થાય છે. ચતુદશ કાળ વિશેષના પ્રથમ સમયે - પ્રારંભ ક્ષણે અનંતા વર્ણ પર્યાયોથી ચાવતુ અનંતગુણ પરિવૃદ્ધિથી વધતાં-વધતાં એટલાં અંતરમાં દુઃષમદુઃષમા નામનો આરો-સમય કાળ, હે આયુષ્યમાન્ શ્રમણ ! પ્રાપ્ત થશે, એમ વણદિની વૃદ્ધિ જે ક્રમથી પૂર્વે અવસર્પિણીના આરામાં હાનિ કહી, તેમજ કહેવી. ચતુદશ કાળ વિશેષ વળી નિઃશ્વાસ કે ઉચ્છવાસથી ગણાય છે. સમયના નિર્વિભાગ કાળપણાથી આધન વ્યવહારાભાવથી અને આવલિકાના વ્યવહાર : અર્થત્વથી ઉપેક્ષા. તેમાં નિઃશ્વાસ કે ઉચશ્વાસ, પ્રાણ, સ્તોક, લવ, મુહૂર્ત, અહોરામ, પક્ષ, માસ, તુ, અયન, સંવત્સર, યુગ, કરણ, નક્ષત્ર. આ ચૌદ. તેમાંના પાંચ, સુગમાં સાક્ષાત્ કહેલાં છે, બાકીના ઉપલક્ષણથી સંગૃહીતમાં પહેલાં સમયે. તેનો અર્થ શો છે ? જે આ ચૌદ કાળ વિશેષમાંનો પહેલો સમય છે, તે જ ઉત્સર્પિણીના પહેલા આરાનો પહેલો સમય છે. અવસર્પિણીમાં આ અષાઢ પૂનમનો છેલ્લો સમય જ